bhatiyajob.files.wordpress.com · web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ...

101
ગગગગગગગગગ ગગગગ ગગગગગગ ગગગગગગગગગ ગગગગગ મમમમમ મમ મમમમમમમ મમમમ મમમમમ મમમમમમમમમ મમમમ મમમ મમમ મમમમ મમમમમમ મમમ મમમમમમમમ મમમમમ મમમમમમમ મમમમમમમમમ મમમમ મમમમ મમમમમમમમમમમમ મમમમમમમ મમમમમમમમમમમ મમમમ -- મમમમમ મમમમમમમમ મમમ મમમમમમ મમમ ૧૮૯૨ મમમ.મમમમમમ મમમ મમમમમમમ મ મમમમમમમ મમમમમમ મમ.મ.મમ.મમ.મમ.મમમ મમ મમમમ મમમમમ મમમમમ. મમમમ મમમમમમ મમમમમમમમમમ મમમમમમ મમમ મમમ મમમ મમમમ મ મમમમમ મમમમમમમ મમમમમમ મમ મ મમમમમમમમમમ મમમમમ મમમમમમમમમમમ મમમમમમમમ મમ, મમમમમમમમમ મમમમ મમમમમમ મમમમમમમમ મમમમમ મમમ. મમમમમમમમ મમમમમમ મમમમ મમમમમમમ મમમમ મ મમમમમમ મમમમમમ. મમમમમમમમમમમમ મમમમમમમમમમમમ મમમ મમમમમ મમમમમમમમમમ મમમ મમમમમમમમ મમમ મમમમ મમ “ગગગગગગ ! ગગગગગ ગગગ ગગગ ગગગ ગગગગ ગગગગ ગગગગ ગગગગ ગ ગગગગગગગગ ગગ.” મમમ મમ મમમમમમમ મમમમમમમમમ મમમ મમમ મમમમમમ મમમ મમમ. મમમમમમમમમમ મમમમમમમ મમમમમ મમમમમ મમમમમમમ મમમમમ મમ ૨૫ . મમ મમમમ મમમમમમમમમ મમમમમમમમમ મમમમમમમમમમમ મમમમમમમમમ મમમ મમ. ‘ગગગગગગગગગગગ ગગગગગ’મમ મમમમમમ મમમમમમ મમમમમમ મમમમમમ મમ. મમમમમમમમમમમ મમમમમ ૫૦ ૧૫ -મ- ૧૯૪૨ મમમ મમમમમમ મમમ, મમ મમમમમમ મમમમ મમમમમમમમમ મમમ મમમમમમમમમ મમમ મમમમમ મમમ. મમમમમમ મમમમમમમ મ મમમ મમમ મમમમમમ મમમમ મ મમમમમ મમમમમમમમ મમમમમમ. મમમમમ મમમમમ મમમમમ મમમમ મમમમમમ મમમમ મમ “મમમમમમમ મમમમમમમ મમમમમમમમમમમ મમમમ મમમમમમ મમમમ મમમમમમ મમમમ.” ગગગગગગ ગગગગગગગગ મમમમ મમમમમમમમ મમમમમમમ મમમમમમમમમ મમમમમમમ મમમ મમમમમ મમમમમમમ મમમમ મમમમ મમમમમમમમમમ મમમ મમમ મમ મમમમ મમમમમમ મમમમમમમમમમ મમમમ મમમમમ મમમમ મમમ મમમ. મમમમમ મમમમમમમમમમમમમ મમમ મમમમમમમમ મમમમમ.મમમમમમ મમમમમમમ મમમમ મમમમમમ મમમમમમ મમમમ મમ મમમમ. મમમમમમમમમમમમમમ મમમમમ મમમમમ મમમમમમમમમમ મમમમ મમમમ મમમમમ મમમમમમમ મમમમમમ મમમમ. મ મમમમમમમમ મમમમમ મમમમમમમ મમમ મમમમમ મમમમ મમમ મમમમમમમ મમમમમમમમ મમ મમમમમમ. મ મમમમ મમમમમમમ મમમ મમમમ ‘ગગગગગ ગગગગગગગ’ મમમ મમમમમમ. મમમમમ મમમમ મમમમ મમમ મમમમ મમમમમમમ મમમમમમ મમમ મમમમમમ મમમમમ. મમમમમ મમમ મમમમમ મમમમમમમ મમમમમ મમમમમમમમમમમમમમમમમમમમમમમમમમ.મમમમમમમમમમમમમમમમ , મમમમમમમમમમમ, મમમમમમમ મમમ મમમમમ મમમમમમ મમમમમ મમમમમમ મમમ મમમમમમમ મમમ મમમમમ મમમ મમમમમમમમમ મમમ મમમ મમમમમમમમમ મમમ મમમમમમમમ મમમમમ. ‘ગગગગગગગગ’ મમમમમમમ મમમમમમમમમ મમમમમમમ મમમમ મમમમમમ મમ. મમમમમ મમમમ મમમમમ મમમમમમમમ ૫૪૦૦૦ મમમમમમમ મ મમમમમમ મમમમમમ મમમમમમ. મમ.મમ.મમમમમમમમમમમ મમમમમ મમમમમ મમમમમમ મમ મમમમ મમમમમમમ મમમમમ મમમમ મમમમમ મમમમ મમમમમમમમ મમમમમમમમમ મમમમમ મમમમમમમ મમ. મમ. મ-- મમ મમમ મમમમમ મમમમમ મમમમમમમમ મ ૧૯૪૨

Upload: others

Post on 26-Oct-2020

11 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

ગાંધીજીના અંગત મંત્રી મહાદેવભાઇ દેસાઇ

મહાત્‍મા ગાંધીજી જેવી વિવરાટ પ્રવિ�ભાના જમણા હાથ સમા અંગ� મંત્રી બની રહેવાનંુ જેમને સદભાગ્ય સાંપડ્યું હ�ંુ �ેવા ક�" વ્યવિનષ્ઠ મૂકસેવક મહાદેવભાઈનો

જન્મ ૧-૧- ૧૮૯૨માં સુર� જિજલ્લાના સરસ ગામમાં થયો હ�ો. અભ્યાસ માં પહેલેથી જ �ેજસ્વી હોવાથી બી.એ.એલ.એલ.બી. માં પણ સારો દેખાવ કયો". શ્રી દેસાઈએ

અમદાવાદમાં વવિકલા� શરૂ કરી અને બીજે જ વર્ષે8 ગાંધીજી સાથેની એક જ મુલાકા�માં �ેમની વિવચારસરણીથી પ્રભાવિવ� થઈ, કારકીર્દિદ; પડ�ી મૂકીને આશ્રમમાં

જેોડાઈ ગયા. ત્યારબાદ �ેમનંુ જીવન ગાંધીજી સાથે જ વહે�ંુ રહ્યું. મહાદેવભાઈનંુ “ભાર્ષેાપ્રભુત્વ અને સંુદર હસ્�ાક્ષરો જેોઈ ગાંધીજીએ કહી દીધુ કે મહાદેવ ! તમારે

હવે બધા કામ મૂકી દઈને મારી જેોડે જ રહેવાનંુ છે.” અને �ે આજ્ઞાને જિશરોમાન્ય ગણી �ેઓ બાપુમય બની ગયા. �ેમણે કવિવવર ટાગોરના ૨૫ જેટલા સંુદર અનુવાદો આપ્યા છે. �ો સામે ગાંધીજીની આત્મકથાને અંગે્રજીમાં રૂપાં�રિર� કરી છે.

‘ ’મહાદેવભાઇની ડાયરી ના સંપુટો �ેમનંુ યાદગાર પ્રદાન છે. ૫૦ વર્ષે" ની વયે મહાદેવભાઈ દેસાઈ ૧૫-૮- ૧૯૪૨ના રોજ ચાલ્યા ગયા, પણ પો�ાની અડધી

જિજ;દગીમાં આખી જિજ;દગીનંુ કામ કર�ાં ગયા. બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ �ેમને અગ્નિPદાહ દેવાયો. “ બાપુએ �ેમને અંજજિલ આપ�ા કહ્યું હ�ંુ કે મહાદેવે મારામાં સંપૂણ8 પણે સમાઈ જવાનંુ પસંદ કયુQ હ�ંુ.”

ભિભક્ષુ અખંડાનંદ સસ્�ા અને ગૌરવવં�ા ગુજરા�ી સાવિહત્ય‍ના પ્રકાશન પછળ જેમની પે્રરણા સદાય

સૌને માગ" દશ" ક બની રહી છે �ેવા ભિભકુ્ષ અખંડાનંદનો જન્મ બોરસદ ગામે થયો હ�ો. �ેમના પૂવા" શ્રમનંુ નામ લલ્લુભાઈ ઠક્કર. અભ્યાસ દરગ્નિમયાન નાની કવિવ�ાઓ

લખવાનો ચસકો લા‍ગ્યો. મહાજિશવરાત્રીને રિદવસે શાંકર સંપ્રદાયની વિવગ્નિધ મુજબ �ેમણે સંન્યાસ દીક્ષા લીધી. એ જમાનામાં સારાં પુસ્�કો બહુ મોંધા મળ�ા અને

ભાર્ષેાકીય દ્દવિXએ પણ ભારેખમ. આ બધાં અવલોકનો પછી એમણે ‘ સસ્તુ’સાહિહત્ય   શરૂ કયુQ . સસ્�ા ભાવે કાગળ અને બીજી સામગ્રી મેળવવા સ�� પ્રવાસ

ખેડ�ા. �ેમને ખૂબ ગમેલા ભાગવ�ના એકાદશ સં્કધનંુ �ેમણે પ્રકાશન કયુQ . સંસ્કૃ�ધમ" ગં્રથો, નીવિ�શાસ્ત્ર, બાળકથાઓ અને મવિહલા ઉપયોગી વિવવિવધ ગ્રંથો સરળ

ભાર્ષેામાં અને સસ્�ા દરે ગુજરા�માં ઘેર ઘેર પહોંચાડવા સફળ પ્રયત્નોકયા" . ‘ ’અખંડાનંદ   સામગ્નિયકે ગુજરા�નંુ સંસ્કાર ઘડ�ર કયુQ છે. ગી�ા સવિહ� ધમ"

સંસ્કારના પુસ્�કોની ૫૪૦૦૦ નકલો માત્ર સાડાત્રણ વર્ષે"માં જ વેચીને વિવક્રમ સજયો". એમ.જે. પુસ્�કાલયને �ેમણે વિવવિવધ ભાર્ષેાના દસ હજોર પુસ્�કો કબાટો સાથે

આપીને ઊંચી ભાવનાનંુ દ્દXાં� પૂરંુ પાડ્યું છે. �ા. ૪-૧- ૧૯૪૨ના રોજ વહેલી સવારે સ્વામીજી આ દુવિનયામાંથી ખસી ગયા. આખરે અખંડ હ�ંુ �ે અંખડ રહ્યું અને ખંરિડ� હ�ંુ �ે પંચમહાભુ�માં વિવલીન થઈ

ગયંુ.ન્હનાલાલ

રસ અને પુણ્યના કવિવશ્વર, દલપ�રામના સૌથી નાના પુત્ર ન્હાનાલાલનો જન્મ અમદાવાદમાં થયો હ�ો. એમની સાવિહત્યોપાસનાનો પ્રારંભ છઠ્ઠી અંગે્રજીથી થયો

જેોવા મળે છે. ત્યાંથી વધીને ડેક્કન કોલેજના અ‍ભ્યાસ કર�ા કર�ા વસં�ોત્સવ રચ�ા કવિવ જેોવાય છે. એ વસં�ોત્સવે સાવિહત્યજગ�માં ઉન્મેશ

જગાડ્યો.એમ.એ. ‘થઈ પ્રેમભક્તિ)ત’ ઉપનામ થી �ેમનંુ એક કાવ્ય છપાયંુ હ�ંુ. પછીથી �ો વિવશેર્ષે વેગથી સાવિહત્ય સજ"ન શરૂ કયુQ . સૌરાX્રની એજન્સીના એ જિશક્ષણાગ્નિધકારી

વિનમાયા હ�ા. સ્વા‍મીની પ્રકૃવિ�એ એમને જોહેરજીવનથી દૂર રાખ્યા હ�ા. પ્રકાશ દ્દવિXએ બાળકાવ્યો‍, ગઝલો, રાસ, કથાકાવ્યો, મહાકાવ્યો, નાટકો, નવલકથાઓ

અને ચરિરત્રગ્રંથ �ેમના સાવિહત્યમાં સમાવિવX થાય છે. �ેમના ઘણાં ગી�ો ગુજરા�ી ભાર્ષેાની ઉત્તમ ગી�સમૃજિl છે. “ અમારો ગુભિ+યલ ગુજ,ર દેશ” જેવી પ્રાસારિદક સ્�ુવિ�થી ગુજ"રભૂગ્નિમનંુ ગુણગાન કરનાર પ્રથમ કવિવ ન્હાનાલાલ હ�ા. �ેમણે જીવનના

અં� ભાગમાં‘ ’હરિરસંહિહતા નામે એક મહાકાવ્ય‍લખવાનંુ શરૂ કયુQ . દરગ્નિમયાન �ારીખ ૯-૧- ૧૯૪૬ના રોજ કવિવનો સ્વ‍ગ" વાસ થયો. �ેમનંુ આ વિવરાટ કાવ્ય‍અધૂરંુ જ રહ્યું.

જે પંરિડ� જવાહરલાલ નહેરુના શુભહસ્�ે‍જેટલંુ લખાયંુ �ેટલંુ પ્રજિસ‍ધ્ધ થયંુ હ�ંુ. આજે પણ આ મહાકાવ્યની સાવિહત્યની ‘આભા ઉપેક્ષાના વાદળો ચીરીને ’ગુ+ીયલ ગુજ,ર દેશ   ને અજવાળી રહી છે. સ્વામી આનંદ

Page 2: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

સાધનાવં�ા સાધુ અને સાવિહત્યકાર હિહ;મ�લાલ દવેનો જન્મ સૌરાX્રના ઝાલાવાડના જિશયાણી ગામે થયો હ�ો. વિકશોરવયે જ ઘર છોડીને �ેઓ ચાલી નીકળ્યા. દરગ્નિમયાન યોગીઓના પરિરચયમાં આવ્યા. હિહ;દી અને બંગાળી પણ છૂટથી �ેઓ બોલી

શક�ા. ગાંધીજીના જિસlાં�ો એમણે જીવનમાં ઉ�ાયા" . બારડોલી સત્યાગ્રહ વખ�ે �ેમણે સરદારના મંત્રી �રીકેની મહત્વની જવાબદારી સંભાળેલી. �ેમની પ્રવિ�ભા જબરદસ્� હ�ી. વિવસ્મય�ા એ કહેવાય કે સ્વામીદાદાએ શાળા- કોલેજમાં ગયા

વગર જિસજિl મેળવી હ�ી. ‘ગાંધીજીના નવજીવન’ ‘અને યંગ ઈન્ડિન્ડયા’ નંુ �ંત્રસંચાલન �ેમણે હાથમાં અનન્ય છે. વિહમાલયનો ‘પ્રવાસ ખેડનાર કાકાસહેબની ગ્નિત્રપુટીમાં એક સ્વામી આનંદ’ પણ હ�ા. ધર�ીકંપ, રેલરાહ�, – સત્યાગ્રહ આંદોલન આ ‘બધામાં સ્વામીદાદા’ આગળ પડ�ો ભાગ લે�ા. બ્રહ્મચય"ના ઓજસથી ઝગારા મારા�ા ગૌર બદનમાંથી �ેજ ઝર�ી આંખોથી માંડીને હળવા હૈયાથી વહે�ી એમની વાણી સાંભળવી એ એક લહાવો હ�ો. પ્રકૃવિ�એ અતં્ય� સંવેદનશીલ

સ્વામીદાદાને સ્વજનોની ગ્નિચરવિવદાય પછી જિજ;દગી વસમી લાગ�ી હ�ી. �ેઓ કહે�ા: “ ન્ડિબસ્તરા બાંધી, રિ1હિક1 કપાવી વરસોથી પ્લે1ફોમ, પર બેઠો છંુ, પ+ મારી ગાડી જ આવતી નથી.” �ા. ૨૫-૧- ૧૯૭૬ના રોજ એ કમબખ્� ગાડી

આવી અને મંુબઈમાં �ેમનંુ દેહાવસાન થયંુ. દીવાન કૃષ્+લાલ ત્રિત્રવેદી

પ્‍લેગના‍દદી"ઓની‍સેવા‍કરી‍પ્રજો‍�રફથી‍સુવણ" ચંદ્રક‍પ્રાપ્‍�‍કરનાર‍દીવાન‍કૃષ્‍ણલાલ‍ગ્નિત્રવેદીનો‍જન્‍મ‍સૌરાષ્‍ટ્ર ના‍સાગરકાંઠાનંુ‍ગામ‍ધોધામાં‍થયો‍હ�ો. ગરીબ‍સ્થિyવિ�ની‍દશાનો‍પાર‍પામી‍ગયેલા‍વિકશોર‍કૃષ્‍ણલાલે‍વધુ‍ભણવાનો‍દ્દઢ‍વિનરધાર‍કયો". ગરીબ‍સ્થિyવિ�ની‍દશાનો‍પાર‍પામી‍ગયેલા‍વિકશોર‍કૃષ્‍ણલાલે‍વધુ‍ભણવાનો‍દ્દઢ‍વિનરધાર‍કયો". મેરિટ્ર કની‍પરીક્ષા‍ઉત્તીણ" ‍થયા‍કે‍�ુર�‍જ‍કલાક" ‍�રીકેની‍નોકરી‍સ્‍વીકારી, સાથે‍સાથે‍કાયદાનો‍અભ્‍યાસ‍ચાલુ‍રાખી‍વકીલા�ની‍પરીક્ષા‍પાસ‍કરી. ક�" વ્‍યવિનષ્‍ઠાના‍પરિરપાકરૂપે‍�ેઓ‍ભાવનગર‍મ્‍યુવિનજિસપાલટીના‍કગ્નિમશનર‍થયા. અચાનક‍ભાવનગર‍પર‍પ્‍લેગના‍રોગની‍આફ�‍ઉ�રી‍આવી. પ્રજો‍સ્‍થળાં�ર‍કરવા‍લાગી. કૃષ્‍ણલાલ‍ઘેર‍ઘેર‍ફરી‍પ્‍લેગના‍દરદીઓની‍સારવાર‍કરી‍�ેમના‍આ‍માનવીય‍અને‍સાહસભરી‍સેવાથી‍પ્રજોજનોની‍પ્રસન્ન�ાનો‍કોઈ‍પર‍રહ્યો‍નહીં. �ેમની‍આ‍વિન:સ્‍વાથ" ‍સેવાની‍કદરરૂપે‍નગરજનો‍�રફથી‍સુવણ" ચંદ્રક‍અપ"ણ‍કરાયો. પો�ાની‍કાય" વિનષ્‍ડાની‍ખ્‍યા�નામ‍થયેલા‍શ્રી‍ગ્નિત્રવેદીને‍જસદણના‍રાજે્ય‍મુખ્‍ય‍દીવાન‍�રીકે‍પંસદ‍કયાQ . દરગ્નિમયાન‍રાજ્યમાં‍દુષ્‍કાળરૂપી‍આફ�નાં‍ઓળાં‍ઉ�રી‍આવ્‍યા. ફરી‍પ્રજો‍સેવામાં‍લાગી‍ગયા‍અને‍રાજની‍રૈય�ને‍પ્રાણ‍ફંૂકીને‍બેઠી‍કરી. �ેઓમાં‍વિવધા‍�રફ‍ઊંડી‍અભિભરુગ્નિચ‍હ�ી. કોઈપણ‍કાય" ‍સંભાળવા‍�ત્‍પર‍રહે�ા‍અને‍સંભાળ્યા‍પછી‍પો�ાની‍ઉજ્જવળ‍છાપ‍છોડી‍જ�ા. જેને‍સૌ‍કોઈ‍ઉદાહરણ‍�રીકે‍યાદ‍કર�ા. પુરુર્ષેાથ" નો‍પુણ્‍યપ્ર�ાપ‍પાથરી‍આ‍પ્રભાવશાળી‍પુરુરે્ષે‍૨૭-૧-૧૯૫૦ના‍રોજ‍ગ્નિચરવિવદાય‍લીધી. �ેમનંુ‍સૂત્ર‍હ�ંુ “દ્રઢ હિનશ્ચયથી ખંતપૂવ, ક કામ કરો.”

મોતીભાઈ અમીન ગુજરા�માં પુસ્�કાલય પ્રવૃજિત્ત શરૂ કરી �ેને વિવસ્�ારી ગુજરા�ની પ્રજોને જ્ઞાન અને સંસ્કારનો સ્પશ" કરાવનાર મો�ીભાઈ

અમીનનો જન્મ ઈ. ૧૮૭૩માં થયો હ�ો. ગે્રજુ્યએટ થઈ જિશક્ષક �રીકેની કારવિકર્દિદ; પ્રારંભ કયો" અને જિશક્ષણની સાથે સાથે પુસ્�કાલય પ્રવૃજિત્ત વ્યાપક બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો. સભા સમારંભો, ભાર્ષેણો, ઉદધાટનો અને પ્રમુખyાનેથી દૂર

રહી મો�ીભાઈએ જે અવિવર� સેવાયજ્ઞ કયો" છે �ે આજે કોઈપણ કે્ષત્રના સેવકો માટે ઉમદા દ્રXાં�રૂપ છે. એમના‘પુસ્તકાલય’ માજિસકે ગુજરા�ની પ્રજોમાં જિશXવાચનનો શોખ વધારવાનંુ ભગીરથ કાય" કયુQ . બે જ વર્ષે"માં વડોદરા રાજ્યમાં

એમણે ૪૦૦ પુસ્�કાલયો શરૂ કયાQ હ�ા. ઉપરાં� સાવ નાના ગામોમાં ફર�ાં પુસ્�કાલયો yાપીને મો�ીભાઈએ જ્ઞાન અને સંસ્કૃવિ�ની સમૃજિl ગુજરા�ના છેડા સુધી પહોંચાડવામાં ફાળો આપ્યો હ�ો. ‘અભિખલ હિહ;દ પુસ્�કાલય પરિરર્ષેદે ગં્રથપાલ

ઉધમ હિપતામહ’ નંુ જિબરુદ આપી �ેમને નવાજ્યા હ�ા. સ્ત્રી જિશક્ષણ અને સ્ત્રી સ્વા�ંત્ર્યના પ્રખર વિહમાય�ી મો�ીભાઈએ સામાજિજક દૂર્ષેણો અને જડ રૂવિઢઓ સામે બળવો પોકારીને અનેકવાર પો�ાની નૈવિ�ક �ાકા�નો પરચો આપ્યો હ�ો. એ જમાનામાં રિરવાજ મુજબ સ્ત્રીઓ પગરખાં પહેરી ન શક�ી. ‘આવી સ્ત્રીઓના સહાય અથ8 �ેમણે ’પગરખાંની પરબ   શરૂ

કરી હ�ી. ‘ગાંધીજીએ મો�ીભાઈને ચરોતરનંુ મોતી’ કહી જિબરદાવ્યા હ�ા. �ા. ૧-૨- ૧૯૩૯ના રોજ �ેમનંુ વિનધન થ�ાં ગુજરા�ે એક અઠંગ કમ"યોગી, �પસ્વી જિશક્ષક અને સાધુપુરુર્ષે ગુમાવ્યાનો અપાર ખુદ અનુભવ્યો. 

લીલાબહેન પ1ેલ મવિહલાઓના રાહબર લીલાબહેન પટેલનો જન્મ ૩-૨- ૧૯૧૪ના રોજ વડોદરામાં થયો હ�ો. વિવધાથી"કાળથી જ �ેજસ્વી

કારવિકદી" ધરાવ�ા �ેમણે ડીપ્લોમાં ઈન બેજિઝક એજુ્યકેશન અને મોન્ટેસરી જેવી જિશક્ષણોપયોગી પદવીઓ પ્રાપ્ત કરી. સ્ત્રી ‘સામગ્નિયકમાં �ેમજ સામાજિજક સંyા ’સ્ત્રી હિનકેતન   માં દીધ" કાલીન સેવાઓ આપી, ઉપરાં� ગુજરા� રાજ્ય નશાબંધી

સગ્નિમવિ�, જેલ સુધારણા સગ્નિમવિ�, બાલ ઉત્કર્ષે" સગ્નિમવિ�, રેડક્રોસ સોસાયટી જેવી રાજ્યની અનેકવિવધ સંyાઓમાં મહત્વના હોદ્દા પર રહી પો�ાની સેવાઓનો લાભ આપ્યો છે. ‘ ’સંદેશ માં જીવનના અંતરંગ  કોલમ દ્રારા સ્ત્રીઓના શોર્ષેણ અને

કુરિરવાજેો સામે સમાજમાં જોગૃવિ� ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એટલંુ જ નહીં, કાનૂની સલાહ માટે ખાસ �ંત્ર પણ ઊભુ કયુQ હ�ંુ. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે બોડ" ની પરીક્ષામાં પ્રથમ આવનાર વિવધા‍ર્થિથ;નીને સ્ત્રી વિનકે�ન દ્વારા સુવણ" ચંદ્રક એનાય� કર�ાં હ�ાં સંદેશના મોભી સ્વ. ‘ચીમનભાઈ પટેલને એક આદશ" ધમ" પત્ની �રીકે સંઘર્ષ, ના’સાથી   �રીકેની જે ભૂગ્નિમકા લીલાબહેને બજોવી �ે �ેમના આદશ" દંપ�ીના પે્રમભયા" સહકારની સાક્ષી પૂરી પાડે છે.

Page 3: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

સામાજિજક મવિહલા કાય" કરોની એક આખી પેઢી �ૈયાર કરનાર લીલાબહેન ઈ. ‘ ’ ૨૦૦૪માં સંદેશ પરિરવારને અનાથ બનાવી ગ્નિચરવિનદ્રામાં પોઢી ગયા.  પ્રભાશંકર પટ્ટ+ી

વિવચક્ષણ રાજ અમલદાર, સાધુપુરુર્ષે પ્રભાશંકર પટ્ટણીનો જન્મ મોરબી ગામમાં થયો હ�ો. �ેઓ વિવધાથી"કાળથી જ �ેજસ્વી હ�ા. �ેમનો અભ્યાસ મેરિટ્ર ક સુધીનો હ�ો. એક સામાન્ય જિશક્ષક �રીકેની નોકરીથી કારવિકદી"નો પ્રારંભ કરીને �ેઓએ ભાવનગર રાજયના દીવાનપદ �થા એડગ્નિમવિનસ્ટ્રેટરના પદને શોભાવ્યંુ હ�ંુ. ખેડૂ�ોની સ્થિyવિ� સુધારવા �ેઓ પો�ાથી

બન�ંુ બધુ જ કર�ા. જૂનાગઢ વગેરે દેશી રાજ્યો ઉપરાં� સરકારી ઈલાકાઓએ પણ ભાવનગરનો દાખલો લઈ�ે રિદશામાં પ્રયત્ન કરેલા. વિહન્‍દુસ્�ાનના દેશી રાજયોના માનવં�ા સલાહકાર ઉપરાં�  ન્ડિEરિ1શ સલ્તનતનોહિવશ્વાસ મેળવી ઈન્ડિન્ડયા

કાઉક્તિIલ માં �ેમણે yાન ભોગવ્યંુ હ�ંુ. �ેમનો ભાવનગર પ્રતે્યનો પે્રમ અને મહારાજો ભાવજિસ;હજી પ્રત્યેની ભસ્થિ�� અનન્યહ�ા. ઉચ્ચ અમલદાર હોવા છ�ાં �ેમનંુ જીવન ખૂબ જ સાદગીભયુQ હ�ંુ. �ેણે કેવી વિનષ્ઠાથી કામ કયુQ �ેનો પુરાવો એ છે કે

પો�ે જ્યારે દીવાન થયા ત્યારે વિ�જેોરી જે સ્થિyવિ�માં હ�ી �ેમાં અનેક ગણો ભરાવો થયો હ�ો. વિન: સ્પૃહી પ્રભાશંકર પટ્ટણી જરૂરિરયા�મંદ લોકોને છુટે હાથે સહાય કર�ા એ કોઈથી અજોણ્યંુ ન હ�ંુ. ૭૬ વર્ષે" ની ઉંમરે �ા. ૧૬-૨- ૧૯૩૮ના રોજ �ેમનંુ

અવસાન થયંુ, ત્યાં સુધી �ેઓ ભાવનગર રાજયને અને રાજવીને સમર્પિપ;� રહ્યા હ�ા.  કસ્તુરબા : “Bapu is no doubt great but Ba is greater still.”

મહાત્મા ગાંધીના જીવનસંગ્નિગની, ભાર� રાX્રનંુ પે્રમાળપાત્ર, પૂજ્ય બા કસ્�ુરબાનો જન્મ પોરબંદરમાં થયેલો. ૭ વર્ષે"ની વયે મોહનદાસ સાથે સગાઈ થઈ અને ૧૩ વર્ષે"ની

વયે �ેમના લP થયાં. ગાંધીજીની અંગ� દેખભાળની સાથે �ેમણે ઉપાડેલી પ્રતે્યક પ્રવૃજિત્તમાં સવિક્રય ફાળો આપી એમણે જો� ઘસી નાંખેલી. જેલવાસ દરગ્નિમયાન પણ

એટલાં જ પ્રસન્ન અને કાય" ર� રહે�ાં. ગાંધીજી સાથે રહેવંુ કેવંુ કપરંુ હ�ંુ �ે કસ્�ુરબા જિસવાય બીજંુ કોણ જોણી શકે? સાવ વિનરક્ષર�ામાંથી સાક્ષર બનવા માટે ૬૦ વર્ષે8

પણ અંગે્રજી વાંચ�ા- લખ�ા શીખવવાનો આરંભ કર�ાં �ેને નાનપ કે શરમ નલાગ�ી. દરરોજ ૪૦૦ થી ૫૦૦ �ાર સૂ�ર કાં�વંુ, બાપુના પગના �જિળયે માજિલશકરવી, પ્રાથ" નાસભામાં હાજરી આપવી, ઈત્યારિદ વિક્રયાઓ �ેમના જીવનનો એક ભાગ

જ બની ગયેલ. રાX્રવિપ�ા ગાંધીજીના આ ધમ"પત્ની સાચે જ હિહ;દના મહારાણી હ�ા. જેો સમપ"ણ, ત્યાગ, વિનરાંડબર અને સહનશીલ�ા એ સં�ોનંુ દેવદ્વાર હોય �ો �ેઓ પવિ� ગાંધીજી કર�ાં સો ગણા સરળ અને વંદવિનય વિવભૂવિ� હ�ા. �ા. ૨૨-૨- ૧૯૪૪ના રોજ બાએ ગાંધીજીના ખોળામાં દેહત્યાગ કયો". બાપુએ કહેલંુ: “ મારે જન્મોજન્મ

સાથીની પસંદગી કરવાની હોય તો હંુ બાને જ પસંદ કરંુ.” બાપુના પરમગ્નિમત્ર  રિદનબંધુ એન્ડુઝે  બાની મહત્તા દશા" વ�ાં કહ્યું હ�ંુ: “Bapu is no doubt

great but Ba is greater still.”  �દ્દન સાદા ને પવિવત્ર જીવન દ્વારા સી�ા અને સાવિવત્રીના સી�વંશની સુભાગી વેલી થવાનંુ સૌભાગ્ય પ્રાપ્‍� કરનાર એક

�પસ્વીનીએ ઈ. ૧૯૪૪ની ૨૨મી ફેબ્રુઆરીએ ગાંધીજીના ખોળામાં દેહત્યાગ કયો" ત્યારે સારંુયે ભાર� વિવલાપ કર�ંુ હ�ંુ. એ �પસ્થિસ્વની એટલે કસ્�ૂરબા ગાંધી. રાષ્‍ટ્ર વિપ�ા ગાંધીજીના આ ધમ"પત્ની સાચે જ હિહ;દનાં મહારાણી હ�ાં. એમને જે માન

મળ�ંુ �ે બાદશાહની અધાQ ગ્નિગનીને જ મળે. ગાંધી ભલે હિહ;દના બે�ાજ બાદશાહ હ�ા પણ કસ્�ૂરબા �ો એક‘ અધ, નગ્ન‘ફકીર નાં અદૂગ્નિર્ષે� આજીવનસંગ્નિગની જ હ�ાં. �ેમને મળેલી પ્રવિ�ષ્‍ઠામાં કશંુ જ અસંગ� કે વિવસંવાદી નહો�ંુ. જેો સમપ"ણ,

ત્યાગ, વિનરાડંબર અને સહનશીલ�ા એ સં�ોનંુ દેવદ્વાર હોય �ો �ેઓ પવિ� ગાંધીજી કર�ાં સો ગણાં સરળ અને વંદનીય વિવભૂવિ� હ�ાં. 

પોરબંદરના એક નાના વેપારી ગોકુલદાસ મકનજી અને વ્રજકંુવરનાં એ પુત્રી ઈ. ૧૮૬૯ના એવિપ્રલમાં જન્મેલાં. શાળાનંુ જિશક્ષણ �ો મળેલંુ નવિહ, પણ વૈષ્‍ણવ કુટંુબનો સંસ્કારવારસો એમનામાં ઊ�રેલો. �ેર વર્ષે" ની વયે પો�ાથી છ માસ નાના ગાંધીજી સાથે એમનંુ લP થયા. જીવન- પરિરવ�" નના �ીવ્ર અને ઉત્કટ આગ્રહી પવિ� સાથે સંસારની જે કડવીમીઠી એમણે અનુભવી એ આકરી કસોટીરૂપ હ�ી. એ કસોટીમાંથી �ેઓ સફળ�ાથી પાર ઊ�યાQ . બાળપણની વિનરક્ષર�ાયે એમણે પ્રયત્નપૂવ" ક દૂર કરી. ગાંધીજીની અંગ� દેખભાળની સાથે �ેમણે ઉપાડેલી પ્રતે્યક પ્રવૃજિત્તમાં સવિક્રય ફાળો આપી એમણે જો�

ઘસી નાખેલી, પણ કદી પ્રસન્ન�ા કે સ્વભાવની મધુર�ા નહો�ી ગુમાવી. જેલવાસ દરગ્નિમયાન પણ એ એટલાં જ પ્રસન્ન અને કાય" ર� રહે�ાં. 

એમ કહેવાય છે કે કસ્�ૂરબા નરમ, ગરીબડાં ને કેવળ પવિ�ની છાયાસમાં હિહ;દુ પત્ની હ�ાં. પરં�ુ આ સાચંુ નથી. એમનંુ આગવંુ વ્યસ્થિ��ત્વ હ�ંુ. ગાંધીજીએ પણ પો�ાના વિવચારો કસ્�ૂરબાને ગળે ઉ�ાર�ાં ઘણી વાર મુશ્કેલી પડ�ી. છ�ાં

‘ જન્મોજન્મ સાથીની' શબ્દોમાં બાનંુ ખઢં સ્વરૂપ વ્ય�� થાય છે. કસ્�ૂરબા એક એવાં શાં� અને ગહન યોગ્નિગની હ�ાં જેમણે પો�ાના અમોદ્ય ચારિરત્ર્યબળથી� ક્રાંવિ�વીર પવિ�ના વ્યસ્થિ��ત્વને સંપૂણ" રી�ે પ્રદીપ્‍� કયુQ . ગાંધીજી સાથે રહેવંુ કેવંુ કપરંુ હ�ંુ

�ે કસ્�ૂરબા જિસવાય બીજંુ કોણ જોણી શકે ? ગાંધીજીની અહિહ;સા અકળાવી નાખે એવી વસ્�ુ હ�ી. �પોવનની એ �ાપસીનંુ ગૌરવગ્નિચત્ર આપવાની શસ્થિ�� કોઈમાં પણ હોય �ો �ે મહાદેવભાઈ દેસાઈમાં અને ગાંધીજીમાં. મહાદેવભાઈએ �ો

Page 4: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

બાની પહેલાં વિવદાય લીધી અને ગાંધીજીએ એ બાબ�માં મૌન સેવ્યંુ. કસ્�ૂરબાને કદી કામકાજ પ�ાવવા દોડાદોડી કર�ાં, ગભરાઈ જ�ાં કે ગુસ્‍સે થઈ જ�ાં કોઈએ જેોયાં નહો�ાં. જૂના જમાનાની પરોણાચાકરીનંુ જીવ�ંુ- જોગ�ંુ છ�ાં શાં�, સૌમ્ય

અને મુધર પ્ર�ીક �ેઓ હ�ાં. વિપ્રય પત્નીના ચે�નવિવહીન દેહ પાસે બેઠેલા બાપુએ જોણીજોણીને ઝેરના ઘંૂટડા પીધા હશે. આગાખાન મહેલમાં પો�ાના વિવશ્વાસુ સગ્નિચવ મહાદેવ દેસાઈનંુ મૃત્યું ગાંધીજી માટે ધર�ીકંપ સમાન હ�ંુ ત્યાં �ો પત્નીના

મૃત્યુએ �ેમના જીવનની કરુણ�ાને �ીવ્ર�મ બનાવી દીધી. ગાંધી જિસવાય બીજંુ કોણ બે હજોર વર્ષે" પહેલાંના ક્રાઇસ્ટના આ શબ્દો બોલ શક� : 

‘ હિપતા, શાને છોડ્યો હિવજન પથ પે એકલ મને ?‘

ર+ન્ડિજતરામ મહેતા‘ ’ગુજરાતી સાહિહત્ય પરિરર્ષદ   ના yાપક અને સંવધ" ક શ્રી રણજિજ�રામ મહે�ાનો જન્મ સુર�માં ઈ. ૧૮૮૨ માં થયો હ�ો.

અભ્યાસ પૂણ" કયા" પછી ઉમરેઠની શાળામાં હેડમાસ્�ર �રીકે જેોડાયા. અમદાવાદમાં ‘ સોન્ડિશયલ એન્ડ ન્ડિલ1રરી’એસોન્ડિસયેશન   નામની એક સંyાના સભ્ય થઈ સહમંત્રી બન્યા હ�ા, અને ‘ ’ગુજ,ર સાક્ષર જયંતીઓ   ઉજવવાની

શરૂઆ� કરાવી હ�ી. ‘ ’સાહિહત્ય , ‘ ’બુન્ડિPપ્રકાશ , ‘ ’નવજીવન   એમ અનેક સામાગ્નિયકોમાં લગભગ વિનયગ્નિમ� પણે લેખમાળા ચલાવ�ા હ�ા. �ેમણે સાહેબરામ અને સવિહયરો એમ બે અધૂરી નવલકથાઓ લખી છે. ગુજરા�ી

સાવિહત્યસભા, ગુજરા�ી સાવિહત્ય પરિરર્ષેદ, ગુજ"ર સાક્ષર જયં�ીઓની યોજના, સાવિહત્ય�થા કલાનાં પ્રદશ" નો, ગુજરા�ી કેળવણી પરિરર્ષેદ વગેરે પ્રવૃવિ�ઓ હાથ ધરીને ગુજરા�ની અસ્થિસ્મ�ાના વિવકાસમાં અસામાન્ય ફાળો આપી મુલ્યવાન કામ કયુQ

છે. ૧૯૧૫ના પાંચમાં અગ્નિધવેશન સમયે �ો સુર�માં �ેઓ સાવિહત્ય પરિરર્ષેદના મંત્રી �રીકે ચંૂટાઈ આવ્યા હ�ા. પરં�ુ માંડ બે વર્ષે" કામગીરી બજોવી અને �રવા જ�ાં, પાણીમાં ડૂબીને અવસાન પામ્યા. એક કરુણ દુધ" ટના સજો"ઈ. એ રિદવસ હ�ો �ા.

૪-૬-૧૯૧૭. રણજિજ�રામના હિન;બધો એ બે ગ્રંથો �ેમના અવસાન પછી ગુજરા� સાવિહત્ય પરિરર્ષેદે પ્રગટ કરેલા મૂલ્યવાન ગં્રથો છે. આજે પણ પ્રવિ�વર્ષે" ગુજરા�ી ભાર્ષેામાં ઉત્તમ કૃવિ� રચનાર સાવિહત્યકારને‘ ’ર+ન્ડિજતરામ સુવ+, ચંદ્રક   અપ"ણ કરી

બહુમાન કરાય છે. માદામ ભીખાઈજી કામા અનન્‍ય ગુજરા�ી વીરાંગના માદામ ભીખાઈજીના હ્વદયમાં બાળપણથી જ દીનદુભિખયાની સેવા અને દેશની સ્‍વ�ંત્ર�ાના કોડ ખીલ્‍યા હ�ા. વિપ�ાના આગ્રહને વશ થઈ કે.આર. કામા સાથે �ેમણે લગ્‍ન કયુQ . પણ જોહેર પ્રવૃજિત્તને કારણે લગ્‍નજીવન ખંરિડ� થયંુ. લંડનમાં આગ ઝર�ાં વ્‍યાખ્‍યાનો એમણે આપવા માંડ્યાં. અમેરિરકામાં પણ �ેજીલા વ્‍યાખ્‍યાનો આપ્‍યાં �ેથી જિબ્રરિટશ સરકારે �ેમને હિહ;દ આવવાની બંધી કરી. જમ"નીમાં સમાજવાદી કોગે્રસં મળી હ�ી ત્‍યાં માદામ કામાએ સવ" દેશોના

રાષ્‍ટ્ર ધ્‍વજેો સાથે ઊભો રાખવા માટે હિહ;દ �રફથી જિબ્રટના યુવિનયન જેકને બદલે ભાર�નો સવ" પ્રથમ રાષ્‍ટ્ર ધ્‍વજ બનાવી ત્‍યાં રજૂ કયો" હ�ો. ભાર�ના અગ્રગણ્‍ય ક્રાંવિ�કારીઓએ ત્‍યાં ભાર�ની મુસ્થિ�� કાજે સવિક્રય કામ કરનારી ‘ અભિભનવ

’ભારત   નામની સંસ્‍થા શરૂ કરી. માદામ કામા �ેના અગ્રણી કાય" ક�ા" હ�ા. �ેમણે પાંત્રીસ વર્ષે" સુધી દેશવટો ભોગવ્‍યો �ે દરગ્નિમયાન ગાંધીજીની રાહબરી નીચે ભાર�માં સ્‍વા�ંત્ર્ય માટેની ચળવળ શરૂ થઈ ગઈ હ�ી. કોઈપણ રાજકીય રાજકીય પ્રવૃજિત્તમાં ભાગ નહીં લેવાની શર�ે જિબ્રરિટશ સરકારે ભાર� આવવા પરવાનગી આપી. આઠ માસની બીમારી ભોગવી �ા.

૧૩-૮- ૧૯૩૬ના રોજ �ેમનંુ અવસાન થયંુ. પેરિરસના કબ્રસ્‍�ાનમાં સચવાયેલા એકમાત્ર સ્‍મારક પર લખ્‍યંુછે: “ જુલમશાહીનો પ્રહિતકાર કરવો એ ઈશ્વરની આજ્ઞાનંુ પાલન કરવા બરાબર છે.”

મેરૂભા ગઢવી સૌરાX્રમાં લોકવા�ા"ઓ દ્વારા લોકસાવિહત્યના સંસ્કારનંુ જિસ;ચન કરનાર મેરૂભા ગઢવીનો જન્મ સંવં� ૧૯૬૨ના ફાગણસુદી

૧૪ના રોજ થયો હ�ો. વિપ�ાની વા�ા" કથની મુગ્ધભાવે માણ�ા મેરૂભાનંુ ગ્નિમલન થયંુ. પો�ાની મીઠી હલકથી કાગવાણીના ગી�ો અને ભજનો રજૂ કરીને શ્રો�ાઓને ડોલાવ્યા છે. �ેમના કંઠમાં કંપન હ�ંુ, વેધક�ા હ�ી, દદ" હ�ંુ. એમના કંઠની ભવ્ય બુલંદી આસપાસ બેઠેલાઓને સ્વરલોકની યાત્રાએ ઉપાડી કોઈ નવી જ ભૂગ્નિમકા પર લઈ જ�ી. મા�ા સરસ્વ�ીની ઉપાસના

સાથે એમણે ગુજરા�માં ભમ�ા રહી ગાંધીયુગના સાવિહત્ય સંસ્કારની ચે�નાનો દીવો જલ�ો રાખ્યો. �ેઓ માત્ર લોકસાવિહત્યના આરાધક અને ગાયક જ ન હ�ા, પણ દીદ્યદ્રXા અને સમાજ સુધારક પણ હ�ા. ચારણ કન્યાઓની

કેળવણી અથ8 પોરબંદરમાં  ચાર+ કન્યા છાત્રાલય  ઊભંુ કયુQ . હરિરજનોઅને નબળા વગો"ને માટે વસાહ� બંધાવી, દ્વારકામઠના જગ�ગુરુ શંકરાચાય"જીએ

�ેમને ‘ ’કહિવરત્ન   નો ઈલકાબ એનાય� કરી �ેમની કદર કરી છે. ઉ�રાવyામાં ભસ્થિ��ના રંગે રંગાઈને �મામ વૃજિત્તઓમાં વિનવૃજિત્ત લીધી. �ા. ૧-૪- ૧૯૭૭ના રોજ

એમનો જીવનદીપ બૂઝાઈ ગયો. વિવશ્વની મહાજ્યો�માં કંઠ કહેણીના મશાલચી એવા લાડીલા મેરૂભા ગઢવીની જીવનજ્યો� વિવલીન થઈ ગઈ. 

“ મેરુભા ઊંચો મેરથી, છપાવે બડ ત્રિચત્ત  ભજન બહુહિવધ ભાવથી, ”ગાવે આછાં ગીત . 

પુ ષ્પાબહેન મહેતા

ગુજરા�ના અનન્ય સમાજસેવિવકા પુષ્પાબહેન મહે�ાનો જન્મ પ્રભાસપાટણમાં �ા. ૨૧-૩- ૧૯૦૫ના રોજ થયો હ�ો. �ેમને કરુણા, અભય અને સાવિહસક�ાના ગુણ

Page 5: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

વારસામાં મળ્યા હ�ા. પંદર વર્ષે" ની વયે પુષ્પાબહેન સાવિહત્ય- લેખો લખ�ાં થઈ ગયાં. બી.એ. થયા પછી હાઈસુ્કલમાં જિશ‍ જિક્ષકા �રીકે જેોડાયા. જમાના પ્રમાણે નાની ઉંમરે લP થયા અને ૨૬ વર્ષે"ની નાની ઉંમરે વૈધવ્યનો ખાલીપો દૂર કરવામાં કુદર�ે સહાય કરી હોય �ેમ �ેમનો પરિરચય ક્રાવિ�કારી વીરાંગના  મૃદુલા સારાભાઈ  સાથે થયો. સ્ત્રીઓને સહાય મળે �ે

માટે અમદાવાદમાં કાપડના બવિહષ્કારની �ેમજ દારૂની દૂકાનો ઉપરના હિપકેટિ1ંગની ચળવળો માં ભાગ લીધો હ�ો. ૧૯૪૨ની ચળવળ વખ�ે ભૂગભ"વાસીઓને મદદ કરી હ�ી. ભાર� સરકારે “ ”પદ્મભૂર્ષ+   નો ઈલકાબ આપીને �ેમનંુ બહુમાન કયુQ

હ�ંુ. જૂનાગઢમાં ‘ ’ન્ડિશ શુમંગલ ,રાજકોટમાં ‘ ’કાન્તા સ્ત્રી હિવકાસગૃહ અને વઢવાણમાં ‘ ’હિવકાસ હિવદ્યાલય   એમ નારીગૃહોની yાપના કરી. આ બધી સંyાઓમાં �ેમણે મન મૂકીને કામ કયુQ . સૌરાX્ર સરકારની રચના થ�ાં ઢેબરભાઈ

સરકારમાં પુષ્પાબહેન સ્પીકરપદે વિનમાયા હ�ા. ઈ. ૧૯૮૮માં ગુજરા� જેમને માટે ગૌરવ લઈ શકે એવા પુષ્પાબહેનનંુ દેહાવસાન થયંુ. 

ભગવદ્ગોમંડળના રચત્રિયતા , ગોંડલ નરેશ શ્રી ભગવતસિસંહજી જોડેજો નામ : ભગવ�જિસ;હજી સંગ્રામજિસ;હજી જોડેજો 

ઉપનામ : ગોંડલ બાપુ  જન્મ : 24 મી ઓ�ટોબર 1865 , – કાર�ક સુદ પાંચમ ધોરાજી 

અવસાન : 9 મી માચ" 1944. માતા – મોંઘીબા હિપતા – સંગ્રામ જિસ;હ; લગ્ન – 1882 – ચાર રાણીઓ સાથે ; પ1રા+ી - નંદકંુવરબા ( પડદાના રિરવાજને �ોડનાર, મવિહલાઓની ઉન્નવિ� સાધવાના

‘ ’ �ેમના પ્રયાસો માટે મહારાણી વિવ�ટોરિરયાએ �ેમને ક્રાઉન ઓફ ઇન્ડીયા નો ભિખ�ાબ આપેલો 

હ�ો. ) સંતાનો - ભોજરાજજિસ;હ, ભૂપ�જિસ;હજી, વિકરીટજિસ;હજી, નટવરજિસ;હજી, બાકંુવરબા , લીલાબા, �ારાબા. અભ્યાસ : નવ વર્ષે" ની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં; 1887 - સ્કોટલેન્ડ ની એરિડનબરો યુવિનવર્સિસ;ટીમાંથી એલ.એલ. ડી ( ડોકટરી

અભ્યાસ) 1890 – એરિડનબરોમાંથી એમ.બી.સી. એમ અને એમ.આર.સી.પી. 1895 – એરિડનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી - આયુવ8 દ ના સંજિક્ષપ્ત ઇવિ�હાસની શોધખોળમાટે 

વ્યવસાય : રાજક�ા"   મૂખ્ય કૃહિતઓ:  ભગવદ્ ગોમંડલ - નવ ભાગ - ગુજરા�ી વિવશ્વકોર્ષે  જીવન ઝરમર 

1884- 25 ઓગસ્ટ રાજ્યાભિભરે્ષેક 1930-33 – કરોડો રૂવિપયાના લોકોપયોગી કાયો" - પુલો, વિનશાળો, રસ્�ા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્ર ામનીસગવડ; ગોંડલ, ધોરાજી? અને ઉપલેટા દેશનાં શે્રષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિવયા ગામને સા� ટાંકીમાંથી શુlપાણી, ગોંડલમાં �ે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવyા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનંુ પ્લાનીંગ અને રાજ્યનાં �મામ

ગામડાંઓ ગોંડલ સાથે ટેજિલફોનથી જેોડાયેલાં હ�ાં,  ન્ડિશક્ષ+ કે્ષત્ર – કન્યા કેળવણી મફ� અને ફરજિજયા� બનાવી 

વૃક્ષપ્રેમ - ગોંડલ સે્ટટ ના રસ્�ાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હ�ાં, પરિરણામે વટેમાગુ" વૃક્ષોની શી�ળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શક�ો. 

– પુસ્�ક પ્રકાશન કોઇ પણ ભાર�ીય ભાર્ષેામાં ન હોય �ેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગં્રથોના 9870 જેટલા વિવશાળ પૃષ્ઠોમાં વિવશ્વકોશ જેવી કક્ષાની ભાર�ીય

સંસ્કૃવિ�ની માવિહ�ીનો સંગ્રહ. સન્માન 1897 - મહારાણી વિવ�ટોરિરયાની ડાયમંડ જુ્યજિબલીમાં કાઠીયાવાડના રાજોઓના

પ્રવિ�વિનગ્નિધ�રીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ 1934 - �ેમના રાજ્યકાલના પચાસ વર્ષે" પૂરા થ�ાં, પ્રજોએ પો�ાના ખચ8 �ેમની

સુવણ" �ુલા કરી, સોનંુ એકઠંુ કયુQ હ�ંુ જે જોહેર કામો માટે વાપરવામાં આવ્યંુ હ�ંુ. ગુજરાતનંુ દપ, + - મક્તિલ્લકા સારાભાઈ

ભાર�ીય શાસ્ત્રીય નૃત્ય નાટ્યકલાના કે્ષતે્ર આં�રરાષ્‍ટ્ર ીય ખ્યાવિ� મેળવી ગુજરા�નંુ ગૌરવ વધારનાર મસ્થિલ્લકા સારાભાઈ જગમશહૂર નૃત્યાંગના મૃણાજિલની સારાભાઈ

Page 6: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

અને વૈજ્ઞાવિનક ડૉ. વિવક્રમ સારાભાઈની પુત્રી છે. મસ્થિલ્લકા નાની હ�ી ત્યારે �ેમના વિપ�ા ડૉ. વિવક્રમભાઈ �ેમને વા�ોમાં જો�જો�ની જીવનઘડ�રની વા�ો કર�ા. �ેઓ કહે�ા : " છોકરીએ ભ+વંુ તો જેોઈએ જ. છોકરા જે1લી જ શક્તિ)ત

મેળવીને સ્ વતંત્ર બનવંુ જેોઈએ. પછી ભલે તે પર+ેલી હોય."  મસ્થિલ્લકાએ પો�ાના વિપ�ાની આ વા� બરાબર પો�ાના જીવનમાં ઉ�ારી છે. મનોવિવજ્ઞાનમાં એમણે ડૉકટરેટ કયુQ છે અને મેનેજમેન્ટમાં પણ અનુસ્ના�ક છે. 

મસ્થિલ્લકાએ પો�ાના પવિ� જિબવિપ‍નભાઈ સાથે મળીને ‘ ‘મહિપ ન   નામની એક પ્રકાશન સંyાની yાપના કરી છે. આ સંyાએ ભાર�ીય સંગી� કલા, નૃત્ય, ભાર�ીય પહેરવેશ વગેરે ઉપરાં� સાંસ્કૃવિ�ક, નૈસર્થિગ;ક જેમાં અનેક વિવર્ષેયોના ગં્રથો પ્રકાજિશ�

કયાQ છે. ભાર�ીય પ્રકાશનકે્ષતે્ર આ ગં્રથોનો ફાળો મહામૂલો ગણવામાં આવે છે. આ પુસ્�કો છાપવા પાછળ �ેઓ ઘણી જહેમ� ઉઠાવે છે. �ેઓ દરેકે દરેક વિવગ�ોનો ઊંડો ઝીણવટપૂવ" ક અભ્યાસ કયા" પછી જ પુસ્�ક માટે પસંદ કરે છે.  મસ્થિલ્લકા સારાભાઈએ ગુજરા�ી રિફલ્મોમાં લગભગ એક દાયકા સુધી કામ કયુQ છે. ગુજરા�ી રિફલ્મોમાં મસ્થિલ્લકા અને

વિકરણકુમારની જેોડી સારી એવી લોકવિપ્રય બની હ�ી. મસ્થિલ્લકાએ એક માત્ર વિહન્દી રિફલ્મ ‘ ‘હિહમાલય સે ઊંચા માં અભિભનય આપ્‍યો છે.  મસ્થિલ્લકાએ ખૂબ જ નાની ઉંમરથી જ નક્કી કરેલંુ છે કે પો�ે કોઈ પણ એવી સ્ત્રીઓનો રોલ નહીં કરે કે જે ચીલાચાલુ હોય.

જેમાં સ્ત્રીઓને ગૌણ ગણી �ેમના પર અત્યાચાર આચરવામાં આવ�ા હોય.  મસ્થિલ્લકાને સૌથી વધુ ખ્યાવિ� મળી હોય �ો પીટર બુ�સના મહાભાર�ને કારણે, પીટર બુ�સના રિદગ્દશ" ન હેઠળ સે્ટજ પર ‘ ‘ ભજવા�ા અને દીધ" રિફલ્મ �રીકે પણ દશા" વા�ા મહાભાર� માં મસ્થિલ્લકાએ દ્રોપદીનંુ પાત્ર ભજવ્યંુ છે. પાંચ વર્ષે"માં આ

નાટક દુવિનયામાં ૨૫ થી યે વધુ દેશોમાં ભજવાયંુ છે. અને જ્યાં જ્યાં રજૂ થયંુ છે ત્યાં ત્યાં મસ્થિલ્લકાના અભિભનયની પ્રશંસા પામ્યંુ છે. 

અત્યારે મસ્થિલ્લકાનો ગુજરા�ી રિફલ્મ જગ� સાથેનો સંપક" સાવ છૂટી ગયો છે. �ેઓ પો�ાની મા�ાએyાપેલી‘ ‘દપ, +   સંyામાં સંyાના જેોઈન્ટ ડાયરે�ટર �રીકે સેવા આપે છે અને પો�ાના પુસ્�ક પ્રકાશનનાં વ્યવસાયમાં

આજકાલ ગળાડૂબ છે. મૃદુલાબહેન સારાભાઇ

મૃદુલાબહેન સારાભાઇ ( – આશરે ૧૯૧૦ ૧૯૭૪)  એક સમયના અમદાવાદના ખૂબ મોટા ઉદ્યોગપવિ� અંબાલાલ સારાભાઇના ઘેર મૃદુલાબહેનનો જન્‍મ થયેલો. મા�ાનંુ નામ

સરલાબહેન. �ેમનંુ બાળપણ ખૂબ જ લાડકોડમાં વીત્‍યંુ હ�ંુ. મા�ા અને દાદીમા પાસેથી �ેમને રાષ્‍ટ્ર પે્રમ અને સમાન�ાની ભાવનાના સંસ્‍કાર મળ્યા હ�ા. �ેમને પરદેશથી જિશક્ષકને બોલાવી ઘેર જ જિશક્ષણ આપવાની સુવિવધા �ેમનાં મા�ાએ કરી

હ�ી.  સારાભાઇએ કુટંુબને ગાંધીજી સાથે ઘવિનષ્‍ઠ સંબંધ હ�ો. મૃદુલાબહેન આમ �ો રેશમી વસ્‍ત્રો અને અલંકારો પહેરવાનાં ખૂબ

જ શોખીન હ�ાં, પરં�ુ ગાંધીજીનાં વિવચારોની અસરોથી �ેમણે પો�ાના બધા શોખને વિ�લાંજલી આપી દીધી. સાદાઇથી જીવન જીવવાનંુ �ેમણે નક્કી કયુQ . સ્‍ત્રીઓના સમાન અગ્નિધકાર માટેની �ેમની ઝંખના અજેોડ હ�ી. નીચેનો પ્રસંગ �ે વા�ની શાખ પૂરે છે. 

એક વખ� સારાભાઇનંુ આખંુ કુટંુબ માથેરાનના પ્રવાસે જ�ંુ હ�ંુ. �ેમનો નોકર રવજી સાથે જવાનો હ�ો.  મૃદુલાબહેને વિપ�ાને કહ્યું, ‘બાપુજી, રવજી આપણી સાથે આવે છે �ો એની વહુ કેમ નથી આવ�ી ? ’ 

વિપ�ાએ કહ્યું, ‘દીકરી, રવજીનંુ લગ્‍ન �ાજે�રમાં થયંુ છે, એની વહુને લઇ જવાની શી જરૂર ? ’  ‘ મૃદુલાબહેને કહંુ્ય એ ન ચાલે, રવજીએ એની પત્નીને સાથે લાવવી જ જેોઇએ. શંુ એને ફરવા આવવાનંુ મન ન થાય ? વિપ�ા

વિનરુત્તર થઇ ગયા. ‘ બાપુજી કેમ બોલ્‍યા નવિહ ? આપણે કુટંુબમાંથી બધાં જ જઇએ �ો રવજીની વહુને પણ આવવાનંુ હોય જ ને. ’

મૃદુલાબહેને દલીલ કરી અને વિપ�ા સંમ� થઇ ગયા.  મૃદુલાબહેનને ગાંધીજીની પ્રેરણા �ો ખરી જ પણ સ્‍ત્રીજોગૃવિ� માટે કામ કરવાની �ેમની ધગશ પણ ઓછી નહો�ી. એમાં

વળી ગાંધીજીનંુ સૂચન કયુQ , એટલે �ે કામ �ેમણે ઉપાડી લીધંુ. સ્‍ત્રીઓને વિવવિવધ કે્ષત્રનંુ જ્ઞાન મળે, અનેક હસ્‍�કલાઓ અને હસ્‍�ઉદ્યોગોની �ાલીમ મળે �ે હે�ુસર �ેમણે એક સંસ્‍થા ઊભી કરવાનો વિવચાર કયોQ. ગાંધીજીના આશી"વાદ લઇને

‘ ’ �ેમણે ૧૯૩૪ના એપ્રીલમાં જયોવિ�સંઘ નામે મવિહલા સંસ્‍થાની સ્‍થાપના કરી.  આ સંસ્‍થા દ્વારા સ્‍ત્રીઓને સ્‍વાવલંબનની �ાલીમ અપા�ી હ�ી. સાથે સાથે એવી સ્‍ત્રીઓને ન્‍યાય આપવાનંુ કામ પણ શરૂ

કરવામાં આવ્‍યંુ કે જેમને સામાજિજક અન્‍યાય થયો હોય, કુટંુબના ઝઘડાથી ત્રાસ થ�ો હોય અથવા કોઇ પણ જો�નો અત્‍ યાચાર થ�ો હોય પરિરણામે કેટલીક બહેનો પગભર થઇ અને �ેમનો આત્‍મવિવશ્ર્વાસ વધ્‍યો. ‘ ’જયોવિ�સંઘ� આજે

ગુજરા�ની અનેક બહેનો માટે શીળી છાયડી બનાવવામાં મૃદુલાબહેનનો ફાળો અજિ��ીય છે.  મૃદુલાબહેને સ્‍વા�ંત્ર્યસંગ્રામમાં પણ ઝંપલાવ્‍યંુ હ�ંુ. ઇ.સ. ૧૯૩૨ના આંદોલનમાં �ેમણે સવિક્રય ભાગ લીધો હ�ો. �ે માટે

�ેમને છ મવિહનાની જેલ પણ ભોગવવી પડી હ�ી. રાજકોટ સત્‍યાગ્રહ વખ�ે પણ �ેમની ધરપકડ કરવામાં આવી હ�ી. ‘ ’ હિહ;દ છોડો ની ચળવળમાં પણ �ેમણે ભાગ લઇ ધરપકડ વહોરી લીધી હ�ી. 

૧૯૪૫માં મંુબઇ ધારાસભાના સભ્‍યપદ માટે �ેમની પસંદગી કરવામાં આવી હ�ી. પરં�ુ ગાંધીજીની ઇચ્‍છા નહો�ી કે મૃદુલાબહેન રાજકારણમાં જેોડાય. �ેથી મૃદુલાબહેને સમગ્ર જીવન રચનાત્‍મક કાયો" કરવામાં જ પસાર કયુQ . ૧૯૫૩

Page 7: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

દરગ્નિમયાન જમ્‍મુ- કાશ્મીરમાં ઊભી થયેલી અશાંવિ�માં �ેમણે શાંવિ�સૈવિનક �રીકે પ્રશંસનીય કામગીરી બજોવી હ�ી. કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્‍યારે ગજબની હિહ;મ� અને સમયસૂચક�ા વાપરીને સ્‍ત્રીઓ અને બાળકોને કોમનો ભેદભાવ રાખ્‍

યા વગર મદદ કરનાર મૃદુલાબહેન સાચાં માનવ�ાવાદી હ�ાં. વ્‍યાવસાગ્નિયક પત્રકાર �રીકે પણ �ેમણે લાંબો સમય કામ કયુQ હ�ંુ. 

ગાંધીજી પાસેથી સત્‍ય, અહિહ;સા અને વિનભ"ય�ાના પાઠ શીખીને આજીવન રાષ્‍ટ્ર ની સેવિવકા બનીને રહેનાર મૃદુલાબહેન સ્‍ ત્રીઓ માટે પ્રેરણાના ઝરણા સમાન હ�ાં. �ેમણે રાષ્‍ટ્ર વિનમા"ણ માટે ભેખ લીધો હ�ો. એ ભેખ તે્રસઠ વરસ ધારણ કરી રાખ્‍

યો. ૨૭મી ઑકટોબર ૧૯૭૪ના રોજ એ પ્રચંડ જયો� બૂઝાઇ ગયો.  �ેઓ અત્‍યં� ધનાઢય પરિરવારમાં જન્‍મ્‍યાં હ�ાં, પણ એક સામાન્‍ય નારીની જેમ પવિવત્ર અને ઉમદા જીવન જીવી ગયાં.

અગ્રણી મવિહલા સ્‍વા�ંત્ર્યસેનાની અને મવિહલાઉ�ારનાં પ્રણે�ા મૃદુલાબહેનને ગુજરા� શી રી�ે ભૂલી શકે ?

હોમાય વ્ યારાવાલા ‘ ‘વો �ો હમારી ગુજરા�ન હૈ  

સરદારની અને ભાર�ના સ્‍વા�ંત્ર્ય સંગ્રામની અનેક યાદગાર �સવીરો ખંેચનાર -  પ્રથમ મહિહલા ન્ યૂઝ ફો1ોગ્રાફર - હોમાય વ્ યારાવાલા 

‘ યે લડકી કૌન હૈ ? કહાં સે આઈ હૈ ? પૂછનારે પ્રશ્ન શુl જિજજ્ઞાસા અને કુ�ૂહલથી પૂછ્યો હ�ો. આઝાદ ભાર�ની રાજધાની રિદલ્‍હીનો એ વરસાદી રિદવસ હ�ો. �ેમાં

ગાંધીજીની સમાગ્નિધ પાસે એક યુવ�ી એક હાથમાં ખુલ્‍લી છત્રી અને બીજો હાથમાં કેમેરા પકડીને ઉભી હોય, પો�ે પલળે એનો વાંધો નહીં, પણ પો�ાનો કેમેરા ન ભીંજોય �ેનંુ ધ્‍

યાન રાખીને એ �સવીરો લે�ી હોય એટલે કોઈને પણ નવાઈ લાગે. એ કોઈમાં આઝાદ ભાર�ના પહેલા રાષ્‍ટ્ર પવિ� ડો. રાજેન્‍દ્રપ્રસાદ પણ બાકા� નહીં. �ેમણે ‘ ‘લડકી   વિવશે

જેમને સવાલ પૂછ્યો એ હ�ા ભાર�ના નાયબ વડાપ્રધાન ‘ ‘સરદાર   વલ્‍લભભાઈપટેલ. 

એ રિદવસનંુ ઐવિ�હાજિસક મહત્‍વ હ�ંુ. કેમ કે ભાર� પ્રજોસત્તાક બનવાનંુ હ�ંુ અને ભાર�ના બંધારણીય વડા �ેમજ પ્રથમ નાગરિરક એવા ભાર�ના રાષ્‍ટ્ર પવિ�નો શપથવિવગ્નિધ સમારંભ ૨૬મી જોન્‍યુઆરી, ૧૯૫૦ના રિદવસે યોજોવાનો હ�ો. રાષ્‍ટ્ર પવિ� �રીકે શપથ

લે�ાં પહેલાં ડૉ. રાજેન્‍દ્રપ્રસાદે રાજઘાટ જવાની ઈચ્‍છા વ્‍ય�� કરી. �ેમની સાથે �ેમનાંપત્‍ની, �ેમનાં બહેન, વલ્‍લભભાઈ અને મભિણબહેન પણ હ�ાં. રિદલ્‍હીમાં સ્‍થાયી થયેલાં

ફોટોગ્રાફર હોમાય વ્‍યાવાલા આ ઘટનાનંુ ઐવિ�હાજિસક મહત્‍વ પૂરેપૂરંુ સમજ�ાં હ�ાં. �ેથી જ વિવપરી� વા�ાવરણ વચ્‍ચે પણ �ે આ ક્ષણ કેમેરામાં ઝડપી લેવા હાજર હ�ાં. એ જમાનામાં ન્‍યૂઝ ફોટોગ્રાફસ" જૂજ સંખ્‍યામાં અને મવિહલા ન્‍યૂઝ

ફોટોગ્રાફર �ો આ એક જ. એટલે રાજેન્‍દ્રબાબુના સવાલના જવાબમાં વલ્‍લભભાઈએ ભારે ગૌરવથી જવાબ આપ્‍યો, ‘ વો ‘તો હમારી ગુજરાતન હૈ . વલ્‍લભભાઈ સાથે રહે�ા �ેમના મદદનીશ અને ભત્રીજો ઈશ્વરલાલે પછીથી હોમાયબહેનને આ વા� કહી હ�ી. 

‘ ‘ હોમાય વ્‍યારાવાલાને સરદાર પટેલ સાથે પુરાની પહેચાન હ�ી. આઝાદી મળ્યા પછી હજુ ‘ ‘પ્રેસ ઈન્ ફમf શન બ્ યુરો   શરૂ થયો ન હ�ો. માવિહ�ી અને પ્રસારણ ખા�ંુ એ વખ�ે પો�ાનો ફોટોગ્રાફી સંબંધી વિવભાગ શરૂ કરવાની �ૈયારીમાં હ�ંુ.

સરદાર પટેલ આ ખા�ાના વડા. ફોટોગ્રાફીના વિવભાગ માટે ફોટોગ્રાફસ" ની વિનમણંૂક કરવા અંગે ‘ માહિહતી અને પ્રસાર+‘મંત્રાલય   �રફથી જોહેરખબર પ્રકાજિશ� કરવામાં આવી. �ેમાં છેલ્‍લે મૂકાયેલા બે

શબ્‍દો ખાસ ધ્‍યાન ખંેચે એવા હ�ા. એમાં લખ્‍યંુ હ�ંુ : ‘ વીમેન એલીજીબલ.‘ એ વખ�ે અન્‍ય કોઈ મવિહલા ફોટોગ્રાફર હ�ી જ નહીં. હોમાયબહેન એ વા� યાદ કર�ાં

કહે છે, ‘ મને લાગે છે કે એ શબ્‍દો મારા માટે જ હ�ા. સરદારે મને ધ્‍યાનમાં રાખીને જ એ બે શબ્‍દો ઉમેરાવ્‍યા હશે.‘ સરકારી નોકરી કરવાની હોમાયબહેનની જરાય ઇચ્‍ છા નહો�ી. આથી �ેમણે અરજી કરી નહીં. 

સરદાર સાથે �ેમને અંગ� કહેવાય એવો સંબંધ ન હ�ો, પણ વારે �હેવારે ‘ ‘ ફોટોગ્રાફરનંુ કામ પડે ત્‍યારે સરદારને બહેન જ યાદ આવ�ાં હ�ાં. એક વખ�

રિદવાળીની રાતે્ર સરદારના રિદલ્‍હીના વિનવાસને કોરિડયાંના દીવાઓથી સજોવેલો. રાતે્ર દસેક વાગ્‍યે સરદારે રોશનીનંુ દ્શ્ય જેોયંુ. �ેમને એ દ્રશ્ય ગમી જ�ાં �ેમણે

ઈશ્વરલાલને કહ્યું, ‘ બહેનને જઈને કહે કે ઘરની રોશનીનો ફોટો પાડી જોય.‘ ઈશ્વરલાલ હોમાયબહેનના કોનોટ પ્‍લેસના વિનવાસસ્‍થાને ઉપડ્યા. રાતે્ર અગ્નિગયાર વાગે

હોમાયબહેને બંગલાની સાદી છ�ાં મનમોહક રોશનીની �સવીરો લીધી. ખાસ્‍સંુ એક ગ્નિમવિનટ સુધીનંુ એ�સપોઝર આપીને �ેમણે લીધેલી એ �સવીર આજે પણ

હોમાયબહેનનો ખજોનો શોભાવે છે. ‘ એ �સવીરો જેોઈને સરદારે શંુ કહ્યું હ�ંુ?‘ એવા સવાલના જવાબમાં હોમાયબહેને કહ્યું, ‘ મંે એમને એ ફોટો મોકલી આપેલો. એ ફોટો જેોઈને એ રાજી થયા હશે.

બસ, પછીથી અમારે એ વિવશે કંઈ વા� થઈ ન હ�ી. એમાં શંુ વા� કરવાની ? 

Page 8: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

હોમાયબહેનના મ�ે સરદારનો સ્‍વભાવ એવો બવિહમુ"ખી હ�ો જ નહીં ! પહેલી નજરે જ એ દઢ�ા અને મક્કમ�ાની એ પ્રવિ�કૃવિ� જણા�ા. એમની ઢબછબ, બોલચાલ આ બધામાં એક પ્રકારની ગંભીર�ા અને મક્કમ�ા દેખા�ી હ�ી. પંરિડ�જી

( જવાહરલાલ નેહરુ) નંુ વ્‍યસ્થિ��ત્‍વ સરદારથી �દ્દન વિવપરી� પ્રકારનંુ હ�ંુ. �સવીરકારો પાસે પણ નહેરુ સામેથી મળવા પહોંચી જ�ા. �ેમની સરખામણીમાં સરદાર �ો પો�ાના કામમાં જ વ્‍યસ્‍�. સદા ગંભીર અને શાં� છ�ાં મક્કમ. 

સરદારના વ્‍યસ્થિ��ત્‍વનાં પ્રશંસક હોમાયબહેને ભાગલાનો સ્‍વીકાર કરવાના સરદારના વિનણ"યને સ્‍વીકારી શક્યાં ન હ�ાં. ભાર�ના ભાગલાનો વિનણ"ય લેવાયો એ ગ્નિમટિટ;ગમાં કેવળ બે �સવીરકારો હાજર હ�ા. એમાંના એક હોમાયબહેન પણ

હ�ાં. ભાર�ના ભાગલાની �રફેણમાં સરદારે કહેલા શબ્‍દો હોમાયબહેનને આજે ૯ 3 વરસની ઉંમરે પણ યાદ છે. સરદારેકહેલંુ, ‘ આપણા એક હાથમાં સડો લાગે અને �ેમાં ધનુર થાય �ો હાથને કાપી નાખવો પડે. નહીં�ર સડો આખા શરીરમાં

ફેલાઈ જોય.  સરદારના આ શબ્‍દો સાંભળીને એ વખ�ે હોમાયબહેનને થયંુ હ�ંુ કે શંુ આ વા� સડો લાગેલા ભાગને કાપીને ફંેકી દેવા

જેટલી સીધી અને સરળ છે ?  સરદાર પટેલનંુ મંુબઈમાં અવસાન થયંુ ત્‍યારે હોમાયબહેન રિદલ્‍હીમાં હ�ાં. માટે એ સરદારની અંવિ�મ યાત્રાની �સવીરો લેવાનંુ હોમાયબહેન માટે શક્ય ન બન્‍યંુ. એ વખ�ે ( જિબરલા પરિરવારના અખબાર)‘ ‘હિહન્ દુસ્ તાન 1ાઈમ્સ ના કાયા" લય પર સરદાર સાહેબના મૃત્‍યુની જોહેર�ની �સવીર ખંેચીને હોમાયબહેનને સં�ોર્ષે માનવો પડ્યો હ�ા. સરદારને યાદ કર�ાં

હોમાયબહેન કહે છે, “ �ે ઘણા વહેલા ગુજરી ગયા. બાકી પંચો�ેર વરસ એ કંઈ મૃત્‍યુની ઉંમર છે ?” ભાવયાત્રાના સજ,ક કુન્દહિનકા કાપરિડયા

‘ સાત પગલાં આકાશમાં‘ ના સજ"ક કુન્દવિનકા કાપરિડયાએ ગુજરા�ના પછા� આરિદવાસી વિવસ્�ાર ધરમપુરમાં પો�ાના પરમ સખા મકરન્દ દવે

સાથે ‘ ‘નંરિદગ્રામ   yાપીને પો�ાની કલ્પનાને મૂર્પિ�;મં� સ્વરૂપ આપ્યંુ� છે. કુન્દવિનકાબહેન માટે આ કઈ રી�ે શક્ય બન્યંુ ? એમની પાસેથી જ જોણીએ. 

‘ ‘ નંરિદગ્રામ ની શરૂઆત હિવશે કંઈક જ+ાવો.  થોડાં વર્ષેો" પહેલાં અમે કેટલાક ગ્નિમત્રો એક વધુ અથ" પૂણ" અને વિનરામય જીવનશૈલી

શોધવાનંુ, જેનો પાયો અધ્યાત્મમાં હોય અને જેની કાય" રિદશા સામાજિજક ‘ ‘ જવાબદારીની હોય �ેવંુ સ્વપ્નુ લઈને નંરિદગ્રામ માં yાયી થયાં. નંરિદગ્રામની

પ્રવૃજિત્તઓમાં આરોગ્ય, જિશક્ષણ, ગ્રામવિવકાસ, રાહ� અને સહાય, સજીવ ખે�ી, ગૌશાળા અને અધ્યાત્મની પ્રવૃજિત્તઓનો સમાવેશ થાય છે. ૧૯૮૪માં અમને

વલસાડથી થોડે દૂર વાંકલ ગામમાં સરકાર �રફથી રાહ�દરે ઊબડ- ખાબડ રુક્ષ ‘ ‘ જમીન મળી હ�ી �ેના પર અથાક મહેન� કરીને જંગલમાં મંગલ વસાવ્યંુ અને

૧૯૮૭થી નંરિદગ્રામની પ્રવૃજિત્તઓ શરૂ થઈ.  સજ,નાત્મક જીવન છોડીને અધ્યાત્મિત્મક જીવનની આ યાત્રા કેવી લાગે છે ? 

‘ ઈશ્વર સૌથી મોટો સજ"નહાર� છે અને દરેક મનુષ્યી ઈશ્વરનો અંશ લઈને અવ�રેછે. ગી�માં કહ્યું છે કે, " મમૈવાંશે બીવલોકે" ‘ જીવલોકમાં મારો જ અંશ છે.‘ એટલે માણસને પણ સજ"ન કરવંુ ગમે છે. નાના- મોટા કોઈને પણ એક વિનજી મુદ્રાની અભિભવ્યસ્થિ�� રુપે કોઈ રિદવ્ય અંશને પ્રગજ્ઞ કરવાનંુ ગમે છે. નાનંુ બાળક રે�ીનંુ

ઘર બનાવે �ે પણ સજ"ન છે અને ઉમાશંકર જેોર્ષેી કાવ્ય લખે કે બાલકૃષ્ણછ દોશી સંુદર ઈમાર�ની રચના કરે અથવા ગાંધી જેવો મહાન માણસ સમગ્ર પ્રજોના માનસમાં એક વિવશાળ ધ્યેયનંુ રોપણ કરે �ે પણ સજ"ન જ છે. સજ"વંુ એટલે કે – રચવંુ એટલે કે કંઈક વિવશેર્ષે સંુદર કરવંુ �ે બધાને હંુ સજ"નના વિવશાળ વ્યાપમાં મૂકંુ છંુ. એ રી�ે એક રોગી માણસને દવા આપી સાજેો કરવો, �રસ્યા લોકોને પીવાનંુ પાણી આપવંુ, વિવદ્યાભ્યાસથી વંગ્નિચ� બાળકો માટે ભણવાની સગવડ કરવી, જે

કોઈ દુઃખી, પીરિડ�, વંગ્નિચ� કે જરૂર�મંદ છે �ેને માટે કાંઈ પણ કરવંુ જેવી નંરિદગ્રામની કોઈ પણ પ્રવૃજિત્ત મારે મન સજ"નકાય" જ છે. દરેક સંવેદનશીલ મનુષ્યે દુવિનયાને કશંુક સંુદર અપ"ણ કરી જવા ઈચ્છે છે. �ેમાંથી અનેકવિવધ સજ"નોની રચના થાયછે. એટલે મારે મન લેખન અને નંરિદગ્રામની પ્રવૃજિત્ત બે વિવરોધી �ો નથી જ, અલગ પણ નથી. વળી, અધ્યાત્મિત્મક�ા કોઈ પ્રવૃજિત્ત કે કાય" માં નથી, એ �ો એક આં�રિરક ઉઘાડ છે, જે ઉચ્ચ�ર ચે�ના ભણીની રિદશાને, એ

ભણીની યાત્રાના પથને અજવાળે છે. એ સમગ્રમાં પરોવાયેલો સૂર છે અને બધાં કાયો"માં �ેનંુ સંગી� અશ્રાવ્યપણે ગંુજ�ંુ હોય છે. એટલે લેખન, સજ"ન, અધ્યાત્મ, નંરિદગ્રામ બધંુ એક જ અં�ર�ત્વનંુ પ્રગટીકરણ બની રહે છે.  ‘ ‘ ‘ ‘તમે સાત પગલાં આકાશમાં થી માંડીને પરમ સમીપે , ‘ ‘ જીવન એક ખેલ જેવાં ઘ+ા વૈહિવધ્યસભર પુસ્તકો

આપ્યાં� છે, અંગત રીતે તમારા મનમાં સજ,નનંુ મહાત્મ્ય શંુ છે ?  �મે મારે મન સજ"નનંુ માહાત્મ્ય શંુ એમ પૂછ્યું છે એનો ઘણોખરો જવાબ ઉપરના જવાબમાં આવી જોય છે. પો�ાના

જીવન થકી, કાયો" થકી, વિવચારો અને વ્યવહાર થકી જગ� માટે, મનુષ્ય જો� માટે કશંુક કલ્યાણકારક સંુદર મૂકી જવંુ એમાં સજ"નનંુ માહાત્મ્ય છે, પછી એ વૃક્ષો ઉગાડવાનંુ કાય" હોય કે બ્રહ્માંડનાં રહસ્યો ઉકેલવા માટે આઈન્સ્ટાઈન જેવા

વિવજ્ઞાનીનંુ સંશોધન હોય કે શ્રી અરહિવ;દ જેવા મહર્થિર્ષે;‍ની એકાં� આવાસમાં કરેલી પૂણ"યોગ માટેની સાધના હોય, દરેક સજ"ન મહત્વનંુ છે, શર� એટલી જ કે કોઈ પણ સ્વરૂપે જગ�ના જીવનને વધુ સમૃl બનાવનારંુ હોય.  ‘તમારી કલ્પનાનંુ આનંદગ્રામ,‘ ‘ ‘ નંરિદગ્રામ માં શક્ય બન્યંુ છે ? 

Page 9: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

કલ્પનાનંુ નંરિદગ્રામ ફ�� મારી, મારા મનની કલ્પના હ�ી. એના સજ"ક �રીકે ફ�� હંુ જ હ�ી. વાસ્�વિવક નંરિદગ્રામ અનેકગ્નિમત્રો, શુભેચ્છકોના સહકારથી, અપેજિક્ષ‍� પરિરબળોના હસ્�કે્ષપથી, અણકલ્પેલા સંયોગોના �ાણાવાણાથી ગંૂથાયંુ છે.

આનંદગ્રામની કલ્પનાનો અમુક જ અંશ નં‍રિદગ્રામમાં સાકાર થયો છે, છ�ાં એ આજના ભૌવિ�કવાદની ભૂગ્નિમ પર ઊભી થયેલી સ્વકેન્દ્રી જીવનશૈલીથી સવ"થા ભિભન્ન એવી વિનરામય જીવનશૈલીવાળો એક રમ્ય હરિરયાળો ટાપુ �ો છે જ. 

મકરન્દભાઈ સાથેના સહજીવન હિવશે વાચકોને કંઈક જ+ાવો.  મકરન્દભાઈ દવે અને હંુ લPથી જેોડાયાં, પણ અમને બન્નેને એકબીજો માટે પવિ� ને પત્ની કે હસબન્ડ અને વાઈફ એવા

શબ્દો વાપરવાનંુ ફાવ�ંુ નહો�ંુ. અવિ� ઔપચારિરક જરૂરિરયા� જિસવાય એવા શબ્દોને એવી રી�ની ઓળખ આપવાનંુ અમેટાળ�ાં. પવિ�- પત્ની કર�ાં એકબીજોના ગ્નિમત્રો હોવાનો અહેસાસ જ હંમેશાં રહે�ો. મકરન્દભાઈ અંદરથી વૈરાગી ને વિનઃસ્પૃહીહ�ા, છ�ાં �ેમનંુ હ્રદય અને �ેમનો વ્યવહાર બહુ રસમય રહે�ો. નવની� ( ગુજરા�ી ડાયજેસ્ટ) માજિસકના સંપાદક �રીકે

મારે મંુબઈ રહેવંુ પડે. એમને ગોંડલ અવાર- નવાર જવંુ પડે. ત્યારે એ મને ખબર ન પડે એમ જુદી જુદી જગ્યાએ જેમ કે ચાની બરણીમાં કે ઓશીકા નીચે અથવા જે પુસ્�ક હંુ વાંચ�ી હોઉં �ેની વચ્ચે, ને કદીક બાથરૂમમાં સાબુની પેટી પાસે વગેરે જેવી મંે કલ્પી પણ ન હોય એવી જગ્યાએ �ે પ્રેમ ને આનંદના શબ્દો લખેલી એવી ગ્નિચઠ્ઠીઓ મૂકી જ�ા. અણધારી

જગ્યાએથી મને એવી ચીઠ્ઠીઓ મળે. એ વખ�ે મારો આનંદ �મે કલ્પી શકશો ! એ મંુબઈમાં હોય ત્યારે પણ હંુ ઑરિફસ જોઉં છુ ત્યારે મારી પસ"માં હંમેશાં એક ચીઠ્ઠી હોય જ. હંુ કાંઈ ગંભીર લાગ�ી હોઉં �ો ચુપચાપ કૉફી બનાવીને પ્યા લો મારી પાસે મૂકી જોય. મને ઈશુ ભિ¦સ્� પ્રત્યે કંઈક વિવશેર્ષે ભાવ એની એને ખબર એટલે લખવાના મારા ટેબલ પર ઈશુની છજિબ ગોઠવી જોય. અંગે્રજી કાવ્યો માટે મને બહુ પ્રીવિ�. એવી કોઈક પંસ્થિ��ઓ એમને ગમ�ી મળી જોય, �ો �ેને સરસ રી�ે સંુદર કાગળ પર સજોવીને લખે ને મને મોકલે. એમના અતં્ય� સ્વચ્છ, સંુદર, મનોહર અક્ષર જેોઈને થાય કે આ માણસ

જિજ;દગીની નાનામાં નાની વસ્�ુનો પણ આદર કર�ો હશે. એને મન કશંુ ક્ષુદ્ર કે �ુચ્છ નહીં હોય.  અમારા લેખનના પણ સૌ પહેલાં વિવવેચક અને ભાવક અમે જ. દરેક કાવ્ય લખીને પહેલાં એ મને વંચાવે ને હંુ વા�ા" લખીને એમને બ�ાવંુ. એકમેકના સુધારા કબૂલ પણ કરીએ. ક્યારેક ઝઘડો પણ થાય, ગુસ્સો પણ આવે, રિરસાઈ પણ

જવાય, પણ એ �ો બધંુ કશી અસર મૂક્યા વિવના પસાર થઈ જોય. એમના ગયા પછી ખાલીપો પણ અનુભવાય છે અને સભર�ા પણ. એમણે સવાQ ગપણે મારુ; જીવન ઘડ્યું છે. 

સ્ત્રી સ્વાતંત્ર્ય હિવશે તમે શંુ હિવચારો છો ?  ખરી રી�ે સ્ત્રી સ્વા�ંત્ર્ય એવો શબ્દપ્રયોગ જ આપણા સમાજમાં રહેલી અસમાન�ા સૂચવે છે. પુરુર્ષે સ્વા�ંત્ર્ય એવો

શબ્દપ્રયોગ આપણે સાંભળ્યો છે ? ખરેખર �ો આ સ્ત્રી કે પુરુર્ષેના નહીં વ્યસ્થિ��ના સ્વા�ંત્ર્યનો સવાલ છે. સ્ત્રી સ્વા�ંત્ર્ય એટલે વ્યસ્થિ�� સ્વા�ંત્ર્ય. આપણે જ્યારે કહીએ કે ઈશ્વરે બધા લોકોને સમાન સજ્યા" છે ત્યારે એનો અથ" શંુ એવો થાય છે

કે બધા લોકો એક જ વણ"ના છે, એક સરખી ઊંચાઈના છે, – એક સરખા રૂપ રંગ ધરાવે છે, એક સરખી શસ્થિ�� અને ક્ષમ�ાવાળા છે ? એ જ રી�ે સ્ત્રી અને પુરુર્ષે સમાન છે એમ આપણે કહીએ ત્યારે એનો અથ" એવો નથી થ�ો કે બન્નેની

શસ્થિ�� સરખી છે. ક્યાંક પુરુર્ષેની વધારે, ક્યાંક સ્ત્રીની વધારે. બાહ્ય દ" વિXએ જેમ પુરુર્ષેો એકબીજોથી અસમાન હોય છે, �ેમ સ્ત્રીને પુરુર્ષે પણ એકબીજોથી અસમાન હોય છે. બન્નેની શરીરરચના ભિભન્ન છે. વ્યસ્થિ�� સ્વા�ંત્ર્યનો અથ" એટલો જ છે

કે દરેક મનુષ્યયને પો�ાનો વિવકાસ કરવાની અને પો�ાને અભિભવ્ય�� કરવાની �ક મળવી જેોઈએ, પછી જેવી જેની ક્ષમ�ા, પણ સમાજના કોઈ રી�રિરવાજેોથી કોઈની શસ્થિ��ને કંુરિઠ� કરીને એમ ન ઠસાવવંુ જેોઈએ કે �ારંુ કાય" કે્ષત્ર આટલંુ જ છે, એના કંૂડાળાની બહાર �ારે જવાનંુ નથી. આ સમાજના અનેક સ્�રને લાગુ પડે છે. � 

સ્ત્રીઓએ ટોચની જિસજિlઓ મેળવી છે. ઈવિ�હાસમાં ને વ�" માન સમયમાં પણ, આવી સ્ત્રીઓની સંખ્યા ઓછી નથી, પણ એ સાચંુ છે કે આવી સ્ત્રીઓના ટકા ઘણા ઓછા છે. હજુ �ેમની અવમાનના થઈ રહી છે. �ેમનંુ મૂલે્ય સ્વીકારાયંુ નથી. સ્ત્રી

ભૂ્રણહત્યા આનંુ મોટંુ ઉદાહરણ છે.  પરંતુ સ્ત્રીને ઉપભોગની વસ્તુ તરીકે ચીતરતી જોહેરખબરો, અશ્લીલ પોસ્ટરો- શંુ સ્ત્રીએ પ+ પોતાની જોતને

બેધડક ખુલ્લી નથી મૂકી દીધી ?  સ્ત્રીએ પો�ે પો�ાને હાવિન પહોંચાડી છે, �ેવંુ જોહેરખબરો, પોસ્ટરો, અખબારોમાં જેોવા મળે છે, �ે પણ લોલક બીજો છેડે

ગયંુ હોવાનો જ સંકે� છે. સામાજિજક રી�રિરવાજેો ઉપરાં� સમગ્રપણે વ્યાપી રહેલાં ભૌવિ�ક પરિરબળો, ઉપભો��ાવાદ, બાહ્ય સુખસગવડો પ્રાપ્તા કરવામાં જ જીવનની સાથ" ક�ા માની રહેલંુ માનસ- આ બધી બાબ�ો પણ એમાં મોટો ભાગ ભજવે છે. આ વા�ાવરણ �લેશ ઉપજોવનારંુ છે અત્યારે �ો આમાંથી ઊગરવાનો માગ" દેખા�ો નથી. સ્ત્રી પો�ે જ સજોગ બનીને પો�ાની અસ્થિસ્મ�ાને ઉજ્જવળ કરે એ જ એક માગ" છે.  સ્ત્રીઓ તરફના પુરુર્ષના અભિભગમમાં કોઈ ફરક જુઓ છો ? 

� સ્ત્રીઓ �રફના પુરુર્ષેના અભિભગમમાં ફરક જરૂર પડ્યો છે. એક રમૂજ હ�ી. એક માણસે ગ્નિમત્રને કહંુ્ય, " મારી પત્ની મોટરકાર ચલાવવાનંુ શીખવા માટે છે, માટે શંુ કરવંુ ?" ગ્નિમત્રે શાંવિ�થી કહ્યું, " એના માગ" માં ઊભા ન રહેવંુ." આના બે અથ"

થાય : એક �ો એની ઈચ્છાની આડે ન આવવંુ, પણ બીજેો સંકે�ાથ" એ કે એ ગાડી ચલાવશે �ો �ને હડફેટે લેશે, એટલે કે �ારે રસ્�ામાંથી ખસી જવંુ, પણ આજે સ્ત્રીનંુ ઉચ્ચપદ સ્વીકારાય છે. સ્ત્રી વડાપ્રધાન, મુખ્ય પ્રધાન, કલેકટર, ન્યાયાધીશ એવાં અનેક પદોએ હોય છે અને �ેમનંુ અગ્નિધકારીપણંુ સ્વીકારવામાં આવે છે. આના પણ ટકા જેોઈએ �ો ઓછા જ છે અને �ેથી જ પાલા" મેન્ટમાં સ્ત્રી અનામ�ની વા�ો થાય છે. હંુ પો�ે અનામ�પ્રથાને પસંદ નથી કર�ી. દરેકને વિવકસવાની �ક

આપો, પણ છેવટની પસંદગી �ો કોઈ સ્ત્રી કે પુરુર્ષે કે દજિલ� કે કોઈ જોવિ�- જ્ઞાવિ�ના આધારે નહીં, વ્યસ્થિ��ના પો�ાનાશાણપણ, શસ્થિ�� અને દૂરંદેશી ને સૌથી વધુ �ો �ેની વ્યવહાર- સ્વચ્છા�ા અને કલ્યાણ ભાવનાને આધારે થવી જેોઈએ.

Page 10: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

‘નારી- ‘ ‘રિદન ની ઉજવણીની સાથ" ક�ા ત્યારે જ ગણાય જ્યારે નારી- ‘ રિદન ઊજવવાની જરૂર જ ન રહે.  તમારા ગમતાં પાંચ પુસ્તકો ક્યા ? 

આ બહુ મુશ્કેલ છે. અનેકાનેક પુસ્�કોએ જીવનને બળ આપ્યંુ� છે, આનંદ આગ્નિપ્યો છે, જ્ઞાન આપ્યંુ છે, છ�ાં કહેવંુ જ – હોય �ો ગી�ા, ગાંધીજીની આત્મકથા, ‘ ‘ફ્રાન્સના ૧૯મી સદીના ચિચ;�કનંુ આગ્નિમયલ્સ જન"લ , ‘ કાલો"સ કાસ્ટાનેડાનંુ જની" ટુ

‘ ઈસ્ટલાન્ડ અને અલબત્ત, ગુજરા�ી, અંગે્રજી અને ઉદૂ" શબ્દકોર્ષેો.  કોઈ અધૂરંુ સ્વપ્ન્ ?  સપનાં હંમેશા અધૂરાં રહેવા સજો" યેલાં હોય છે. મને �ો બહુયે મન છે કે મારી આસપાસનો સમુદાય મનુષ્યાને કેવળ

મનુષ્યલ સમજે, મકરન્દભાઈની પંસ્થિ�� છે કે, ‘ ‘ – માનવી ભાળી અમથંુ અમથંુ આપણંુ ફોરે વહાલ એકમેકને થોડંુક પણ ચાહ�ા શીખે, એના મનમાંથી વિવદે્વર્ષે, સરખામણી અને હરીફાઈની� ભાવના દૂર કરી જીવનની સાથ" ક�ા સમજે. પણ એ

�ે ક્યારે ?

નમ, દાબહેન પાઠક ગાંધીયુગની સત્‍વશીલ નારી શસ્થિ�� નમ" દાબહેન પાઠકનો જન્‍મ ભાવનગર પાસેના વાલુકલ ગામે ઈ.સ. ૧૯૧૫માં થયો હ�ો. વઢવાણમાં જોહેરસભામાં ટેબલ ઉપર ઊભા થઈને રાષ્‍ટ્ર ગી� ગાયેલંુ ત્‍યારે �ેમની ઉંમર હશે પંદરેક વર્ષે" ની. અભ્‍યાસ

દરગ્નિમયાન લાઠી- લેજિઝમ અને ઘોડેસવારીની �ાલીમ પણ લઈ લીધી. નીડર�ા એ એમના વ્‍યસ્થિ��ત્‍વનો પ્રધાનગુણ. પૂજ્ય ગાંધીજીની સંમવિ� મેળવી આશ્રમમાં દાખલ થયા. અંધારાથી ટેવાયેલા નમ" દાબહેન હાથમાં લાઠી લઈને એકલા આશ્રમ

ફર�ો આંટો મારી આવ�ાં. ‘ ’ દરગ્નિમયાન બગસરામાં ચુસ્‍� ગાંધીવાદી લાલચંદભાઈને બાલમંરિદર માટે બહાદેર બહેન ની જરૂર હ�ી. ગ્નિગજુભાઈ બધેકાએ વગ"માં ઉ�રાવેલા ગી�ો અને વ્‍યાખ્‍યાઓની નોંધપોથી સાથે બગસરા જઈને, સહજ

લાગણીભયા" વ્‍યવહારથી બાળકો અને વાલીઓનો પે્રમ સંપાદન કરી લીધો. આઝાદીના કેફવાળા નમ" દાબહેનને કોઈ‘ ’ ‘ ’ આઝાદી બહેન �ો કોઈ નાની બહેન કહીને બોલાવ�ા. આશ્રમના વિનમંત્રણથી �ેઓ બગસરા છોડીને પોરબંદર ગયા. સ્‍

વા�ંત્ર્યસેનાની સાવિહત્‍યકાર રામભાઈ સાથે લગ્‍નગં્રથીથી જેોડાયા ત્‍યારે કહેલંુ કે, “ સેવાની રિદક્ષા માફક લગ્‍નની દીક્ષા જ છે ને !” રામભાઈને સમાજસેવાનંુ અને લેખનનંુ કાય" કરવા હંમેશા મુ�� રાખ્‍યા. ભાર� સરકાર �રફથી સ્‍વા�ંત્ર્ય સેનાનીના

સન્‍માન પ્ર�ીકરૂપે �ામ્રપત્ર એમને એનાય� થયંુ હ�ંુ. �ા. ૩-૧૦- ૧૯૮૪ના રોજ �ેમણે ગ્નિચરવિવદાય લીધી. શ્રી કાંવિ�ભાઈ શ્રોફે �ેમને અંજજિલ આપ�ા કહેલંુ : ‘ ગાંધી વિવચાર- આચારનંુ એક પાસંુ �ે નમ" દાબહેન.’

ગુજરાતના અગ્ર+ી સાહિહત્યકાર અને પત્રકાર : કૃષ્ +લાલ શ્રીધરા+ી

ઈ. ૧૯૬૦ના જુલાઈની ૨૩મી �ારીખે હ્રદય બંધ પડી જવાથી ૪૯ વર્ષે"ની વયે જેમનંુ અવસાન થયંુ �ે ડૉ. કૃષ્‍ણલાલ શ્રીધરાણી ગુજરા�ી �થા અંગ્રેજી ભાર્ષેાના કલમકશ

�રીકે �ેમજ વિવશ્વમાન્ય પત્રકાર �રીકે અને સ્વદેશની આઝાદીની ભાવનાના વિવદેશમાં પ્રચારક અને પ્રવિ�વિનગ્નિધ �રીકે �ેમણે જે ખ્યાવિ� મેળવી હ�ી �ે જેટલી ઊજળી અને

ઉચ્ચ છે �ેથીયે ઉચ્ચ છે �ેમની કવિવ �રીકેની પ્રવિ�ભા. ઈ. ૧૯૪૫ પછી �ેઓ ‘ ‘ કલકત્તાના અમૃ�બજોર પગ્નિત્રકા ના ખાસ ખબરપત્રી �રીકે વિનમાયા હ�ા. �દુપરાં�

‘ ‘ન્યુયૉક" ટાઇમ્સ , ‘ ‘વૉગ , ‘ ‘કરન્ટ વિહસ્ટરી , ‘ ‘સેટરડે રિરવ્યુ ઑવ જિલટરેચર , ‘ ન્યુયૉક" ‘હેરૉલ્ડ રિટ્ર બ્યૂન , ‘ ‘ ‘ ‘ દ વિવલ્ટ હામ્બુગ" અને ટોવિકયૉ જિશમ્બુન વગેરે અગ્રણી વિવદેશી

સામગ્નિયકોમાં �ેમની કલમ અવારનવાર ચમક્યા કર�ી હ�ી. માય ઇજિન્ડયા, માયઅમેરિરકા; વૉર વિવધાઉટ વાયોલન્સ વગેરે �ેમણે લખેલાં અંગે્રજી પુસ્�કોએ �ેમને

અંગે્રજી ભાર્ષેાના ઊંચીકોરિટના લેખક �રીકેની પ્રવિ�ષ્‍ઠા અપાવી હ�ી. ડૉ. શ્રીધરાણીનો જન્મ ઈ. ૧૯૧૧ની ૧૬મી સપ્‍ટેમ્બરે સૌરાષ્‍ટ્ર ના ઉમરાળા નામના

ગામડામાં �ેમના મોસાળમાં થયો હ�ો. દજિક્ષ‍ણામૂર્પિ�; વિવદ્યાભવનમાં માધ્યગ્નિમક જિશક્ષણની સાથોસાથ ગ્નિચત્રકામ અને લખાણની શરૂઆ� થઈ. અમદાવાદમાં ગુજરા� વિવદ્યાપીઠમાં બે વર્ષે" અભ્યાસ કરી ઈ. ૧૯૩૧માં રવીન્દ્રનાથ ઠાકુરની શાંવિ�વિનકે�ન

ખા�ેની વિવશ્વભાર�ીમાં દાખલ થયા અને ઈ. ૧૯૩૩માં સ્ના�ક થયા. પછી અમેરિરકા જઈ જઈ ઈ. ૧૯૩૫માં ન્યૂયૉક" વિવદ્યાપીઠમાંથી એમ.એ. ની ઉપાગ્નિધ મેળવી. ઈ. ૧૯૩૮માં કોલંજિબયા વિવદ્યાપીઠમાંથી પીએચ.ડી. થયા. ઈ. ૧૯૪૬ સુધી ત્યાં

જ કમ"ચારી �રીકે રહ્યા. અમેરિરકાના કુલ ૧૨ વર્ષે"ના વસવાટ દરગ્નિમયાન ભાર�ીય �થા એજિશયાઈ રાજકારણ અને સંસ્કૃ� વિવરે્ષેના ધંધાદારી વ્યાખ્યા�ા �રીકે અનેક પ્રવાસો કયા" . ઈ. ૧૯૪૬માં રાજકોટ ખા�ે ભરાયેલી ગુજરા�ી સાવિહત્ય પરિરર્ષેદના

ઇવિ�હાસ અને આર્થિથ;ક વિવભાગનંુ પ્રમુખપદ �ેમને અપાયેલંુ.  એમની ગુજરા�ી કૃવિ�ઓમાં વડલો, ઇન્સાન ગ્નિમટા દંૂગા, પીળાં પલાશ, પજિ¬ની, મોરનાં ઈંડા, પીયો ગોરી, કોરિડયાં વગેરે કીર્પિ�;દા બન્યાં છે. કવિવ�ા અને નાટક આ બે ભિભન્ન સાવિહત્ય અંગોનો �ેમના સજ"નમાં વિવલક્ષણ સંવાદ જેોવા મળે છે.

કમનીય, રસોજ્જવલ પદાવજિલ, કાવ્યની ઇગ્નિન્દ્રયગ્રાહ્ય�ા, બુલંદ ભાવનામય�ા અને જીવનના વાસ્�વની સહજ પકડમાં શ્રીધરાણીની કવિવ�ાનંુ આકર્ષે"ણ રહ્યું છે. �ેમનાં બાળનાટકો વિવરે્ષે �ો સ્વ. ગ્નિગજુભાઈ બધેકા જેવાએ કહેલંુ કે આનાથી

બાળ- નાટકસાવિહત્યની ભૂગ્નિમકાનંુ સુરૂપ અને સ્પષ્‍ટ મંડાણ થશે. ડૉ. શ્રીધરાણીએ છેલ્લાં વર્ષેો"માં રિદલ્હીમાં ગુજરા�ી લેખકસંઘની yાપના કરી હ�ી. પો�ે �ે સંઘના પ્રમુખ હ�ા. જેમ કવિવ

Page 11: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

કાન્�ની સવો"ત્તમ કૃવિ�ઓ તે્રવીસ વર્ષે"ની વય સુધીમાં રચાઈ હ�ી �ે જ રી�ે ડૉ. શ્રીધરાણીની શે્રષ્‍ઠ કૃવિ�ઓ બાવીસ વર્ષે" પછીના છ માસમાં રચાઈ હ�ી. 

ઈ. ૧૯૬૦માં ગુજરા�ીમાં શે્રષ્‍ડ સજ"ન માટે અપ"ણ કરાયેલો રણજિજ�રામ સુવણ" ચંદ્રક એનાય� કરવાનો સમારંભ યોજોય �ે પહેલાં �ેમણે ગ્નિચરવિવદાય લીધી.

જૂનાગઢ ન્ડિજલ્ લાની મહિહલા અક્તિsતાઓ જૂનાગઢની ધીંગી ધરાની મહીલાઓએ પણ વિવશ્ર્વને પે્રણા મળી રહે �ેવા કાયો" થકી ગરવા સોરઠનંુ નામ જગ�માં રોશન

કયુ" છે. 

શ્રીમ�ી પુષ્‍પબેન મહે�ા   પ્રભાસ પાટણમાં ૨૧-૩- ૧૯૦૫માં થયાં. એમ. એ. સુધી ભણેલા પુષ્‍પાબહેને સ્‍ ‘ ’ ત્રીઓની ઉન્‍ન�ી માટે પવિવત્ર જયોવિ�સંઘ ની રચના કરી. ૧૯૪૭માં વિવધાનસભાના

પ્રથમ સ્‍પીકર બન્‍યા. અખીલ ભાર�ીય સમાજ કલ્‍યાણ બોડ" ના પ્રમુખ બન્‍યાં. ભાર� ‘ ’ સરકારે પ¬ભુર્ષેણ નો ઇલકાબ આપીને �ેમનંુ બહુમાન કયુQ . ૧૯૮૩માં �ેમની ‘ ’ સેવાની કદરરૂપે જોનકીબાઇ એવોડ" એનાય� થયો હ�ો. ૧૯૩૧માં ૨૬ વર્ષે" ની વયે વિવધવા થ�ાં પુષ્‍પાબહેને સમગ્ર જીવન મવિહલા અને બાળકોના ઉત્‍કર્ષે" માટે વિવ�ાવ્‍યંુ. ૧૯૮૮માં �ેમનો સ્‍વગ" વાસ થયો. 

શ્રી અરૂણાબેન દેસાઇ  જૂનાગઢના પ્રવિ�ષ્‍ઠી� નાગર પરીવારમાં જન્‍મેલાં અરૂણાબેન દેસાઇનો પરિરચય

આપવા શબ્‍દો ખુટી પડે છે. ‘ ’ પો�ાની ૨૧ વર્ષે"ની વયે વિવકાસ વિવદ્યાલય વઢવાણની જવાબદારી સ્‍વીકારી હ�ી. દુઃખી, ત્રસ્‍�, અત્‍યાચારી �ત્‍વોનો ભોગ બનેલી ગંુડા, �ત્‍

વોના હાથે રહંેસાઇ ગયેલી મવિહલાઓને સંસ્‍થામાં આશ્રય આપી વ્‍યવસ્થિy� જીવન જીવવા માટે �ૈયાર કરવામાં અરૂણા બહેનનો ફાળો નોંધપાત્ર છે. 

સં� વિવરબાઇ  જૂનાગઢના મજેવડી ગામમાં જ લુહારના ઘરે જન્‍મેલી રિદકરી વિવરબાઇએ અભિભમાની

ભક� દેવાય� પંરિડ�ને પો�ાની ભવિક�નો પરચો બ�ાવ્‍યો હ�ો. ૧૪મી સદીમાં જન્‍ મેલા આ વિવરબાઇ વિવરા ભક�ની પુત્રી હ�ી, �ેના અનેક કાવ્‍યો આજે પણ વાંચવા મળે છે. 

પ¬ શ્રી રિદવાળીબેન ભીલ   અભણ હોવા છ�ાં પો�ાના સરીલા કંઠથી દેશ- વિવદેશમાં જૂનાગઢનંુ નામ રોશન કયુQ

છે. ભાર�ના રાષ્‍ટ્ર પવિ�એ �ેમને પ¬ શ્રીના એવોડ"થી નવાજયા છે. આકાશવાણીના �ેવો ટોપ ગે્રડ કલાકાર છે. અમેરિરકા, ઇંગ્‍લેન્‍ડ જેવા દેશોમાં પણ �ેમણે કાય" ક્રમો

આપ્‍યા છે. 

સં� લીલાબાઇ 

Page 12: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

વંથલી �ાલુકામાં બ્રાહ્મણ કુટંુબમાં જન્‍મેલા લીલબાઇ પણ એક સં� જેવંુ જીવન જીવી ગયા. ૮ વર્ષે" ની વયે જિશ�ળા થવાથી અંધ બનેલા આ લીલબાઇએ બાળપણમાં લગ્‍ન થયેલા હોવાથી સાસરે ગયા અને પવિ� �થા પરિરવારની સેવા કરી.

અંધાપાનંુ દુઃખ સેવ્‍યા વગર હંમેશા ભગવાનની નીવિ�ની અને આનંદની જ વા�ો કરી અને ઇચ્‍છી� મૃત્‍યુને વયા" . લોકો લીલબાઇના દશ" ન કરવા રોજ ગાડા બંધાવીને આવ�ાં હ�ાં. 

કેશોદ �ાલુકાના મઢડા ગામે આ સં� નારી રત્‍ન સોનબાઇનો જન્‍મ સંવ� ૧૯૮૦ પોર્ષે વદ- બીજના રિદવસે થયો હ�ો. ભાર�- પાવિકસ્‍�ાનના ભાગલા વખ�ે �ેમની પાસે આવેલા એક ફકીરે મુસ્થિસ્લમ ધમ" અંગીકાર કરી પાવિકસ્‍�ાનમાં ભળવાની

વિવનં�ી કરી ત્‍યારે સં� સોનબાઇ એ ક્રોગ્નિધ� થઇને જવાબ આપેલ કે ફકીર બાબા ! �મે ભેદભાવનંુ વાવે�ર કરીને ઝેરની નદીઓ વહાવવાનંુ બંધ કરી દો. અમારંુ જૂનાગઢ કયારેય કોઇ કાળે પાવિકસ્‍�ાનમાં ભળવાનંુ નથી. ચારણની રિદકરીએ

સમાજમાંથી કુરીવાજેો અને અંગ� વેરઝેર દુર કરવા માટે ઘણી સંુદર કામગીરી કરી છે અને આજે પણ �ેના જન્‍મોત્‍સવ વિનગ્નિમતે્ત હજોરો શ્રધ્‍ધાળુઓ સોનલધામ ઉમટી પડે છે.

દાદાભાઇ નવરોજી

દાદાભાઇ નવરોજી (૧૮૨૫-૧૯૧૭)  આપણા દેશમાં રાષ્‍ટ્ર ભાવનાના જનક અને સ્‍વરાજયના પાયામાં પહેલી ઇંટ મૂકનાર ‘ ’ દાદાભાઇ સાચા અથ"માં વિહન્‍દના દાદા કહેવાય છે. સૌ ભાર�વાસીઓ �ેમને ‘ ’ વહાલથી દાદા કહે�ા. 

�ેમનો જન્‍મ ઇ.સ. ૧૮૨૫ ની ચોથી રિડસેમ્‍બરે એક પારસી પુરોવિહ� કુટંુબમાં થયોહ�ો. �ેમની ઉંમર ચાર વર્ષે" ની હ�ી ત્‍યારે વિપ�ા નવરોજી ગુજરી ગયા. �ેમને

ઉછેરવાની જવાબદારી �ેમનાં મા�ા માણેકબાઇ પર આવી પડી. ગરીબ સ્થિyવિ�માં પણ �ેમનાં મા�ાએ �ેમને સારંુ જિશક્ષણ આપવાના પ્રયત્‍નો કયા" . 

�ે ભણવામાં ખૂબ �ેજસ્‍વી હ�ા. ગભિણ�માં �ો એક્કો હ�ા. એક વખ� વિનશાળની પરીક્ષામાં �ેમનો ગ્નિમત્ર ગોખણપટ્ટી કરીને ઇનામ લઇ ગયો. પરં�ુ ઇનામવિવ�રણ સમારોહમાં જયારે પુસ્‍�ક બહારના પ્રશ્ર્નો પૂછવામાં આવ્‍યા ત્‍યારે �ેમના જિસવાય

કોઇ વિવદ્યાથી" જવાબ આપી શકયો નવિહ. �ેમના જિશક્ષકોએ �ેમની ખૂબ જ પ્રશંસાકરી. વગ"માં કોઇ પણ પ્રશ્ર્ન જિશક્ષક પૂછે કે �ર� �ેમની આંગળી ઊંચી થાય જ.

જવાબ આપવા માટે �ેઓ �લપાપડ થઇ જ�ા. �ેમને �ેમની જ્ઞાવિ�માંથી જિશષ્‍યવૃવિ� મળી હ�ી. �ેમણે મંુબઇમાં ઍગ્નિલ્ફન્‍સ્‍ટન કૉલેજમાં અભ્‍યાસ કરી �ે જ કૉલેજમાં પ્રાધ્‍

યાપકની નોકરી લીધી. �ેમણે બે સંકલ્‍પ કરેલા : કોઇને અપશબ્‍દ બોલવો નવિહ અને દારૂને અડકવંુ નવિહ. આ સંકલ્‍પો �ેમણે આજીવન પાળ્યા. 

દાદાભાઇના મનમાં? વિવચાર આવેલો કે મને જે કંઇ મળ્યું છે �ે સમાજને લીધે અને હંુ જે કંઇ બની શકયો છંુ �ે, સમાજને લીધે જ બન્‍યો છંુ. �ેથી મારે મારંુ જીવન સમાજસેવામાં સમર્પિપ;‍� કરી દેવંુ જેોઇએ. ઇ.સ. ૧૮૫૩ માં ઇસ્‍ટ ઇજિન્ડયા કંપનીના

વહીવટનો કરાર પૂરો થ�ો હ�ો. �ેની મુદ� વધારવાની વા� આવી. એની સામે આંદોલન ચાલ�ંુ હ�ંુ. ‘ �ે વખ�ે મંુબઇ’ ઍસોજિસયેશન નામની સંસ્‍થા સ્‍થપાઇ હ�ી. �ેની એક સભા ભરાઇ અને સૌ પ્રથમ દાદાભાઇએ �ેમાં રાજકીય વિવર્ષેય પર

ભાર્ષેણ આપ્‍યંુ. આ સૌ પહેલી રાજકીય સંસ્‍થા અને સૌ પહેલી ઐવિ�હાજિસક જોહેર સભા હ�ી, જેમાં જિબ્રરિટશ પાલ" મેન્‍ટ સમક્ષ રજૂ કરવા માટે આવેદનપત્ર �ૈયાર કરવામાં આવેલંુ. ‘ ’ ત્‍યાર પછી �ેમણે લોકજોગૃવિ� માટે રાસ્‍� ગોફ�ાર નામનંુ

સમાચારપત્ર શરૂ કયુQ .  ‘ ’ �ેઓ મેસસ" કામા ઍન્‍ડ કંપની ના ભાગીદાર બનીને લંડન ગયા. કંપની દારૂનો વેપાર કરવા લાગી �ેમજ અપ્રમાભિણક�ા

આચરવા લાગી. ‘ ’ એ કારણોસર �ેમણે કંપનીમાંથી છૂટા થઇને દાદાભાઇ નવરોજી ઍન્‍ડ કંપની ના નામે કપાસનો વેપાર શરૂ કયોQ. વેપારમાં ખોટ આવ�ાં �ેઓ ૧૮૬૯માં મંુબઇ પાછા આવી ગયા. �ેમને મંુબઇના માનપત્ર અને ત્રીસ હજોર રૂવિપ‍યા

આપીને સન્‍માનવામાં આવ્‍યા. �ે રકમ �ેમણે સાવ"જવિનક પ્રવૃવિ�ઓ કરવા માટે પર� આપી દીધી.  ઇંગ્‍લૅન્‍ડના પો�ાના વિનવાસ દરગ્નિમયાન �ેમણે ભાર�ની પ્રજો વ�ી ફરિરયાદ કરવાનો એક પણ મોકો છોડયો ન હ�ો. �ેમણે

‘ ’ ભાર�માં જિબ્રરિટશ શાસન વિવશે એક પુસ્‍�ક લખ્‍યંુ હ�ંુ. �ે વાંચીને કેટલાય અંગે્રજેો ભાર� પ્રત્‍યે સહાનુભૂવિ� પ્રગટ કરવા લાગ્‍યા હ�ા. 

�ેઓ ભાર�થી ઇંગ્‍લૅન્‍ડ જ�ા વિવદ્યાથી"ઓને ખાસ મદદ કર�ા. ગાંધીજીને �ેમણે જ ઇંગ્‍લૅન્‍ડમાં સૌપ્રથમ સગ્નિધયારો આપ્‍યોહ�ો. 

મંુબઇમાં ઇ.સ. ૧૮૮૫ માં કોગે્રસનંુ પ્રથમ અગ્નિધવેશન થયંુ �ેમાં �ેઓ પ્રવિ�વિનગ્નિધ �રીકે ગયા હ�ા. કલક�ામાં બીજો અગ્નિધવેશનના �ેઓ પ્રમુખ બન્‍યા હ�ા. – જયારે �ેઓ બ્‍યાસી વર્ષે" ના થયા ત્યારે કલક�ામાં કાય" કરોએ �ેમને કોગે્રસ પ્રમુખ

બનાવી �ેમનંુ બહુમાન કયુQ . ‘ ’ �ેમણે આપણને સ્‍વરાજય શબ્‍દની અનુપમ ભેટ આપી છે.  જિબ્રટનની પાલ" મેન્‍ટ (આમસભા) માં ચંુટાઇ આવનાર �ેઓ પ્રથમ ભાર�ીય હ�ા. ત્‍યાં રહીને �ેમણે ભાર�નાં પ્રશ્ર્નો, ભાર�ની પ્રજોની લાગણી અને ભાર�ની આઝાદી વિવશે અનેક વાર રજૂઆ�ો કરી હ�ી.  ભાર�નંુ સદભાગ્‍ય છે કે જે સ્‍વરાજની લાગણીનાં બીજ દાદાભાઇએ વાવેલાં �ેને ઉછેરી વટવૃક્ષ બનાવનાર પૂજય બાપુ �ેને

મળી ગયા. 

Page 13: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

એક વખ� દાદાભાઇને ૮૧ વર્ષે8 પણ �ંદુરસ્‍� હાલ�માં પરિરશ્રમ કર�ાં જેોઇને કોઇએ પૂછયંુ; ‘દાદા, �મારી �ંદુરસ્‍�ીનંુ રહસ્‍ ય શંુ છે ?’ �ો �ેમણે કહેલંુ : ’સંયગ્નિમ� જીવન અને કઠોર પરિરશ્રમ . હંુ સવારે સાડા આઠ વાગે નાસ્‍�ો કરીને �ૈયાર થઇ

જોઉં છંુ. પછી ઓરિફસે જવાનંુ થાય ત્‍યાં સુધી લખ�ો હોઉં છંુ. અગ્નિગયારથી પોણા આઠ સુધી ઑરિફસમાં કામ કરંુ છંુ. પછી જમીને એક કલાક ફરવા જોઉં છંુ. અને અડધી રા� સુધી કામ કરીને સૂઇ જોઉં છંુ.’ 

જિજ;દગીનાં છેલ્‍લાં વરસોમાં �ેમણે મંુબઇમાં રહેવાનંુ પસંદ કયુQ હ�ંુ. આમ �ો �ેમના વડવાઓ નવસારીના હ�ા, પણ વિપ�ા મંુબઇ આવીને વસેલા. �ેથી જ �ેઓ છેલ્‍લે મંુબઇ આવી ગયા હ�ા. 

ઇ.સ. ‘૧૯૧૬ માં મંુબઇ યુવિનવર્સિસ;ટીએ �ેમને ડૉકટર? ’ ઑફ લૉઝ ની પદવી આપી હ�ી. સૌને માગ" દશ" ન આપવાની �ેમની પ્રવૃવિ� �ેમણે આજીવન ચાલુ રાખી હ�ી. 

‘ ’ સ્‍વરાજય ના આ મહાન ઉદઘોર્ષેકે ૧૯૧૭ ના જૂન મવિહનામાં આપણી વચ્‍ચેથી વિવદાય લીધી હ�ી. દન્ડિલતોના ઉPારક ઠક્કરબાપા

ભાવનગરની એક શેરીમાં બે માળનંુ એક જૂનંુ મકાન હ�ંુ. �ેમાં રહે�ા કુટંુબનો આઠેક વરસનો છોકરો �ેની મા�ાને પૂછી રહ્યો હ�ો : 

‘બા, આ ખાવાનંુમાગનારો એવી ગંદી જગ્‍યાએ કેમ બેસે છે? ’ ‘ ’ બોલ બોલ ના કર એમ કહી �ેની મા�ાને વા� ટાળવાનો પ્રયત્‍ન કયો". ‘ પણ બા �ેને આપણા ચો�રે બેસાડીએ �ો શો વાંધો ? ’ ‘ �ને ખબર નથી ? એ લોકો અછૂ� કહેવાય �ેમને અડકાય નવિહ. ’ ભલી, ભોળી

પણ જુનવાણી સંસ્‍કારોવાળી મા�ા �ેને સમજણ પાડે છે. ‘ પણ જિબચારો... ’ છોકરો આગળ બોલે �ે પહેલાં �ેને રમવા જવાનંુ કહી દે છે. ને �ે

દોડ�ો રમવા જ�ો રહે છે.  એઆઠ વરસનો છોકરો એટલે અમૃ�લાલ ઠક્કર, ‘ ’ જે મોટો થયો ત્‍યારે ઠક્કરબાપા ના નામે લોકપ્રીય બન્‍યો. �ેમનો જન્‍મ ભાવનગરમાં સાધારણ સ્થિyવિ�માં લોહાણા

કુટંુબમાં થયો હ�ો. �ેમના વિપ�ાનંુ નામ વિવઠ્ઠલદાસ અને મા�ાનંુ નામ મૂળીબાઇ. �ેમને પાંચ ભાઇ અને એક બહેન હ�ાં. �ેમનંુ કુટંુબ સંસ્‍કારી હ�ંુ. વિપ�ા સામાન્‍ય

પગારમાં એક વેપારીને ત્‍યાં ગુમાસ્‍�ાની નોકરી કર�ા. અમૃ�લાલ ભણવામાં હોશીયાર હ�ા. ઇ.સ. ‘ ૧૮૮૬માં મેરિટ્ર ક પ્રથમ વગ"માં પાસ કરીને �ેમણે સર

’ જશવં�જિસ;હજી જિશષ્‍યવૃવિ� મેળવી હ�ી. પછી �ેઓ પૂનાની કૉલેજમાં ઇજનેરી ભણવા ગયા. ૧૮૯૦માં �ેમણે ઇજનેરી રિડગ્રી પ્રાપ્‍� કરી અને રેલવેમાં ઓવરજિસયર �રીકે નોકરી લીધી. પાછળથી મદદનીશ ઇજનેર બન્‍યા. નોકરી દરગ્નિમયાન �ેમને

સૌરાષ્‍ટ્ર નાં ઘણાં સ્‍થળોએ ફરવાનંુ બન્‍યંુ. �ે વખ�ે �ેમનો પગાર માજિસક ૨૭૫ રૂવિપ‍યા હ�ો.?  એક વખ� રેલવેના પાટા નાખવાનંુ કામ ચાલ�ંુ હ�ંુ. પો�ાની જમીન �ેમાં કપાઇ ન જોય �ે માટે ખેડૂ�ો ઠક્કર સાહેબને લાંચ આપવા નાણાંની થેલીઓ લઇને આવ્‍યા. �ેમણે આ ખેડૂ�ોને ઠપકો આપીને પાછા મોકલી દીધા ! �ેમની

પ્રામાભિણક�ા લાંચપે્રમી લોકોને ખટકી. �ેમની વિવરુ� કાવાદાવા થવા લાગ્‍યા. આથી ઠક્કર સાહેબે રાજીનામંુ મૂકી દીધંુ. પ્રામાભિણક�ાનો ગુણ �ેમના લોહીમાં જન્‍મથી જ હ�ો. 

પૂવ" આવિફ્રકામાં યુગાન્‍ડામાં રેલવે નખા�ી હ�ી. ત્‍યાં �ેમણે અરજી કરી અને �ર� રૂવિપ‍યા ૩૦૦ના પગારે ત્‍યાં જ�ા રહ્યા. ત્રણ વરસે પાછા આવ્‍યા ત્‍યારે ત્‍યાંથી કોઇ વિકમ�ી વસ્‍�ુ લાવ્‍યા નહો�ા. નાણાંની બચ� પણ કરી નહો�ી. બધા પૈસા સ્‍

નેહીઓને અગાઉથી આપી દીધા હ�ા. એમની રસોઇયો ૫૦૦ રૂવિપ‍યા બચાવીને લાવ્‍યો હ�ો; પરં�ુ ઠક્કર સાહેબ �ો ખાલી હાથે પાછા આવ્‍યા હ�ા. 

બાળપણથી જ �ેમને દજિલ�ો માટે કૂણી લાગણી હ�ી. વળી કોઇ પણ રી�ે દેશસેવા કરવાની ઝંખના હ�ી. �ેમણે નોકરી છોડી દેવાનો વિવચાર કરી વિવનયપૂવ" ક પો�ાના કુટંુબને જોણ કરી દીધી. �ેમને મંુબઇમાં મહારાષ્‍ટ્ર ની હરિરજન સેવા પ્રવૃવિ�ના

સ્‍થાપક વિવઠ્ઠલ રામજી જિશ;દે મળી ગયા. �ે �ેમના ગુરુ બન્‍યા. ‘ છેવટે ગોખલેજીના હાથે દીક્ષા લઇને �ેઓ ૧૯૧૪માં ભાર� ’ સેવક સમાજ માં જેોડાઇ ગયા. �ેમણે લીધેલી પ્રવિ�જ્ઞા જોણવા જેવી છે : 

‘ મારા વિવચારોમાં પહેલંુ સ્‍થાન મારા દેશનંુ રહેશે. મારામાં જે ઉત્તમ શવિક� હશે �ે હંુ દેશની સેવામાં અપ"ણ કરીશ. બધાં જ ભાર�વાસીઓને મારાં ભાઇબહેન માનીશ, ‘ હંુ પવિવત્ર જીવન ગાળીશ અને ભાર� સેવક સમાજનંુ ધ્‍યેય હંમેશા ધ્‍યાનમાં

રાખીશ. ’  આમ સેવાનો ભેખ લીધા પછી �ેમણે કરેલંુ પહેલંુ કામ ગોકુળ- મથુરા �રફ પડેલા દુકાળમાં લોકોને મદદ કરવાનંુ હ�ંુ. પછી

ઇ.સ. ૧૯૧૬માં કચ્‍છમાં દુકાળ પડયો. �ેઓ ત્‍યાં પહોંચી ગયા અને રાહ�કાયો" શરૂ કયાQ . ૧૯૨૨માં પંચમહાલની ભૂગ્નિમ પર દુકાળનો શાપ ઊ�યો". ત્‍યાં પણ છૂટાછવાયા છાપરે છાપરે ફયા" અને કપડાં �ેમજ અનાજ વહંેચવા લાગ્‍યા. �ે સમયનો

એક પ્રસંગ હ્રદયને સ્‍પશી" જોય �ેવો છે :  એક ઝંૂપડે જઇને �ેમણે સાદ પાડ્યો, 

‘ અરે ભાઇ, કોઇ છે અંદર ? ’બહાર આવો   ન �ો કોઇ બોલ્‍યંુ ન કોઇ બહાર આવ્‍યંુ ! 

�ેમણે ફરીથી કહ્યું, ‘અરે, છે કોઇ અંદર ? બહાર આવો. ’  અંદરથી એક બહેનનો અવાજ આવ્‍યો. 

Page 14: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

‘ મારાથી બહાર નહીં અવાય, મારસ પાસે પહેરવા કોઇ કપડંુ નથી ! ’  ઠક્કર સાહેબે �ેના માટે બહારથી કપડાં અંદર સરકાવ્‍યાં ! �ે પહેરી થોડી વારે હાડપીંજર જેવી એક બાઇ બહાર આવી. 

આ પ્રસંગથી �ેમનંુ હ્રદય દ્રવી ઊઠ્યંુ. ‘ ’ �ેમણે પંચમહાલની ભીલ જોવિ�ના ઉ�ાર માટે ભીલ સેવા મંડળ સ્‍થાપ્‍યંુ. �ે માટે ભગીરથ કાય" કયુQ . ‘ ’ પછી �ો એ કાય" નો ખૂબ વિવસ્‍�ાર થયો અને �ેમાંથી રાષ્‍ટ્ર �ક્ષાએ આરિદમ જોવિ� સેવા સંઘ નામની વિવશાળ સંસ્‍થાની સ્‍થાપના થઇ. ‘ ’ ઠક્કર સાહેબે ઝાલોદમાં શબરી કન્‍યાશ્રમ અને દાહોદ પાસેના મીરાખેડી અને કથલા ‘ ’ ગામોમાં ભીલ કુમાર આશ્રમો સ્‍થાપ્‍યા. વળી, ‘ ’ અંત્‍યજ સેવામંડળ દ્વારા �ેઓ હરિરજનોની સેવા પણ કર�ા હ�ા. 

ગાંધીજીએ હરિરજન પ્રવૃવિ� માટે આખા ભાર�માં પ્રવાસ કયો". ઠક્કર સાહેબ પણ �ેમની સાથે પડછાયાની જેમ ફયા" . પછી ‘ ’ �ેઓ હરિરજન સેવક સંઘ ના મુખ્‍યમંત્રી બન્‍યા. જયાં જયાં દુઃખદદ" નો સાદ પડે ત્‍યાં ત્‍યાં �ેઓ વાત્‍સલ્‍યથી છલોછલ હ્રદય લઇને દોડી જ�ા. ‘ ’ આવી પ્રવૃવિ�ઓને લીધે �ેમને પંચમહાલમાંથી બાપા નંુ જિબરુદ મળ્યું. ‘ ’ �ેઓ ઠક્કરબાપા ના નામે આખા

ભાર�માં જોણી�ા થયા.  �ેમની કાય" વિનષ્‍ઠાનો એક વિકસ્‍સો જોણવા જેવો છે. 

એક મધરા�ે �ેઓ ગાડામાં નીકળ્યા. ગાડંુ એક ગામડામાં કોઇ જિશક્ષકના ઘર આગળ આવીને ઊભંુ રહ્યું. �ેમણે બારણંુખખડાવ્‍યંુ. ‘ કોણ ? ’ અંદરથી અવાજ આવ્‍યો. ‘ હંુ અમૃ�લાલ ઠક્કર, હંુ ફરજિજયા� કેળવણીને લગ�ી માવિહ�ી લેવા આવ્‍યો છંુ. ’ ‘ભલે, ’ લઇ જજેો કાલે સવારે જિશક્ષક અંદરથી બોલ્‍યા. ‘ ના સવારે નવિહ, અત્‍યારે જ. મારે આગળ બીજે ગામ જવંુ છે. ’ 

જિશક્ષકે ફાનસ સળગાવ્‍યંુ. વિનશાળ ખોલીને આંકડાકીય માવિહ�ી �ેમને આપી, �ે લઇને રા�ના બે વાગ્‍યે ઠક્કર સાહેબ ગાડાવાળાને બીજે ગામ હંકારવાનંુ કહી રવાના થયા. આમ �ેઓઆખંુ ગુજરા� ઘૂમી વળ્યા અને કામ પૂરંુ કયુQ . 

�ેમને જિસ�ેર વર્ષે" પૂરાં થ�ાં રૂવિપ‍યા એક લાખ જિસ�ેર હજોરની થેલી અપ"ણ કરવામાં આવી. ઠક્કરબાપાએ બધી જ રકમ દજિલ�ોની સેવામાં ખચ"વા આપી દીધી ! જયારે �ેઓ એંસી વર્ષે"ના થયા ત્‍યારે આખા ભાર�ે એમનો જયં�ી- ઉત્‍સવ ઊજવ્‍

યો ! સરદાર વલ્‍લભભાઇ પટેલના હાથે �ેમને અભિભનંદનગ્રંથ અને માનપત્ર અપ"ણ કરવામાં આવ્‍યાં.  �ેમનંુ આખંુ જીવન સેવાયજ્ઞ સમાન હ�ંુ. �ેમણે છેલ્‍લા શ્ર્વાસ સુધી એ પ્રવૃવિ� ચાલુ રાખી હ�ી. વિનષ્‍કામ કમ"યોગી સમાન

ઠક્કરબાપા ભાવનગરમાં જ અવસાન પામ્‍યા. દજિલ�ોનો આવો સેવક �ો ભાગ્‍યશાળી દેશને જ સાંપડે.કાકા કાલેલકર

ગુજરા�ી સાવિહત્‍યને અનેક ગં્રથરત્‍નોથી વિવભૂગ્નિર્ષે� કરનાર દત્તાત્રય બાલકૃષ્‍ણ કાલેલકરનો જન્‍મ ઈ. ૧૮૮૫માં મહારાષ્‍ટ્ર ના બેલગામમાં થયો હ�ો. વિપ�ાની સાથે વિવવિવધ સ્‍થળો જેોવાં મળ્યાં. આ કારણે �ેમનો પ્રવાસપ્રેમ પણ વધ્‍યો. �ેમણે વિહમાલયનો લગભગ ૩૫૦૦ વિકલોમીટર પગપાળા પ્રવાસ કયો". ઉપરાં� ભાર�ની લોકમા�ા નદીઓના દશ" ન કર�ાં કર�ાં દેશની કણેકણ ભૂગ્નિમ નીરખી લીધી. ખગોળ વિવદ્યાના, �ારાદશ" નના પણ �ેઓ અભ્‍યાસુ હ�ા. આના પરિરણામ સ્‍વરૂપ ‘પૂવ, રંગ’, ‘જીવન સંસ્ કૃહિત’, ‘જીવનનો આનંદ’, ‘હિહમાલયનો પ્રવાસ’, ‘સ્ મર+યાત્રા’, ‘રખડવાનો આનંદ’ વગેરે અનેક ગં્રથો કાકાસાહેબે આપણને આપ્‍યા. વિવનોદની સરવાણી અને ઉપમાઓની �ાજગી એમનાં ગદ્યના આકર્ષે"ક �ત્‍વો છે. �ેમણે લખ્‍યંુ છે �ો ગદ્યમાં, પરં�ુ ખરા અથ"માં �ો �ેમની કવિવ�ા જ ગદ્યરૂપે ઊ�રી આવી છે. જેમ‍કે �ેમની �લમમાંથી ઊઠી આવ�ંુ ‘તાજમહેલ’ અને‘યમુનારા+ી’નંુ દશ" ન પ્રત્‍યક્ષ્‍ય

કર�ાયં વધુ મુગ્‍ધકર બની રહે છે.‘સવાઈ ગુજરાતી’નંુ સાથ" જિબરુદ પામેલા સાવિહત્‍યકાર કાકાસાહેબ ૯૬ વર્ષે" ની જૈફ વયે ૨૧-૮-૧૯૮૧ના રોજ ગ્નિચરવિવદાય લીધી. શ્રી ઉમાશંકર જેોશીએ સાચંુ જ કહંુ્ય છે કે ‘કાકાસાહેબ એ નામ નથી પરંતુ જમાનાનંુ પ્રહિતક છે.’ આજે પણ �ેમના આદશ" વિવચારો ગં્રથસ્‍વરૂપે આપણી પાસે છે એ આપણંુ સદભાગ્‍ય છે.

ઉમાશંકર જેોર્ષી

રાષ્‍ટ્ર ીય સ્‍�રે ગુજરા�ી સાવિહત્‍યના એક પ્રવિ�વિનગ્નિધનંુ નામ આપવાનંુ હોય �ો વિન: શંક અને વિનર્પિવ;વાદપણે એ નામ ઉમાશંકરનંુ જ હોય. �ેજસ્‍વી અને શીલભદ્ર વિવદ્યાપુરુર્ષે

શ્રી ઉમાશંકર જેોર્ષેીનો જન્‍મ ઈડરના બામણા ગામ �ા. ૨૧-૭- ૧૯૧૧ના રોજ થયોહ�ો. અભ્‍યાસ દરગ્નિમયાન ગુજરા� વિવદ્યાપીઠના વા�ાવરણનો અને  કાકાસાહેબના

Page 15: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

અંતેવાસી  થવાનો લાભ મળ્યો. ‘ ’નખી સરોવર પર શરદપૂર્ણિ+ંમા   એ �ેમનંુ પ્રથમ કાવ્‍ય અને ‘ ’હિવશ્વશાંહિત   એ �ેમનો પ્રથમ કાવ્‍યસંગ્રહ. સ્‍વભાવે �ેઓ નાગરિરક હ�ા. એજિશયાઈ દેશોના સંસ્‍કાર પ્રવાસે પણ �ેઓ નીકળ્યા હ�ાં. એમના સઘળાં કાવ્‍યોનો સંગ્રહ ‘ ’સમગ્ર કહિવતા નામે પ્રગટ થયો છે. ઉપરાં� ‘ ’સાપના ભારા   જેવાં નાટકો, ‘ ’હિવસામો જેવા નવજિલકા સંગ્રહો, ‘ ’ઉઘાડી બારી   જેવા વિનબંધ સંગ્રહો અને‘ ’પારકાં જણ્ યાં   જેવી નવલકથાઓ �ેમણે આપી છે. ઉમાશંકરે કવિવ�ાના કેમેરાને કેટલાક વિવવિવધ એંગલે ગોઠવ્‍યો હ�ો. ‘ ’વ્ યક્તિ)ત મ1ીને બનંુ હિવશ્વમાનવી   કહેનારા

ઉમાશંકરે ‘ ’આત્ માના ખંડેર   પણ લખ્‍યંુ. ‘ ’ વાસુહિક ઉપનામથી  પણ �ેમણે કેટલંુક સજ"ન કયુQ . રાજ્યસભામાં થયેલી �ેમની વિનયુસ્થિ�� બહુમુખી પ્રવિ�ભાનો ખ્‍યાલ છે. હેમચંદ્રાચાય" ની જન્‍મજયં�ીના ઉત્‍સવમાં �ેઓ �ીથલ થયેલી �ેમની

વિનયુસ્થિ�� બહુમુખી પ્રવિ�ભાનો ખ્‍યાલ આપે છે. હેમચંદ્રાચાય" ની જન્‍મજયં�ીના ઉત્‍સવમાં �ેઓ �ીથલ ગયા, પરં�ુ એકાએક �જિબય� બગડ�ા �ેમને અમદાવાદ લઈ જવામાં આવ્‍યા. ઈ. ૧૯૮૮માં એમણે દેહવિવલય

સાધ્‍યો. કનૈયા લાલ મુનશી

ગુજરા�ી સાવિહત્યના નવલકથા કે્ષત્રે પ્રથમ પદને યોગ્ય રંગદશી" સાવિહત્યકાર અને રાજનીવિ�જ્ઞ શ્રી ક.મા. મુનશીનો જન્મ ભરૂચમાં થયો હ�ો. બી.એલ.એલ.બી. થઈ

વકીલા� શરૂ કરી સાથે સાથે લેખનકાય" પણ શરૂ કયુQ . ભાર�વ્યાપી હોમરૂલ ચળવળથી રાજકારણમાં પ્રવેશી કોંગે્રસી પ્રધાનમંડળમાં મંુબઈ ઈલાકાનંુ કપરંુ મના�ંુ ગૃહપ્રધાનપદ

યશસ્વી કામગીરીથી ઉજોળ્યું. સ્વા�ંત્ર્ય પ્રાવિપ્ત માટે સ્વ�ંત્ર ભાર� બંધારણ ઘડનારી બંધારણ સભામાં પો�ાના કાયદાના જ્ઞાન અને બુજિlથી મહત્વનો ફાળો આપ્યો. દેશી રાજ્યોના વિવલીનીકરણ ટાણે હૈદરાબાદ રાજ્યના એજન્ટની કામગીરી ગદ્યસ્વામી �રીકે

�ેમનંુ ઉજજવળ પ્રદાન છે. ‘ પા1+ની પ્રભુતા’, ‘ ગુજરાતનો નાથ’, ‘રાજોત્રિધરાજ’ ની નવલયત્રી વડે ગુજ"રભૂગ્નિમને નવંુ પરિરમાણ આપ્યંુ. શ્રી મુનશીએ પો�ાની આત્મકથા ખૂબ

જ રસીક રી�ે લખી છે. સોમનાથ મંરિદરના પુન: yાપનમાં શ્રી મુનશીએ ભજવેલી ભૂગ્નિમકા અવિવસ્મરણીય છે. સંસ્કૃ� ભાર્ષેાના પુનરુત્થાન માટેના �ેમના અથાગ પ્રયોસોએ �ેમને

આં�રરા‍X્રીય ખ્યાવિ� બક્ષી છે. �ા. ૮-૨- ૧૯૭૧ની ઢળ�ી સંધ્યાએ �ેમણે દેહત્યાગ કયો". શ્રી મુનશી સોમનાથના વિવધાયકોમાંના એક વિવધાનવિવદ્ અને રસદશી" નવલકથાના જોદુગર હ�ા. 

' છ અક્ષરનંુ નામ ' રમેશ પારેખ જીવન 

રમેશ મોહનલાલ પારેખ ( જન્મ ૨૭-૧૧-૧૯૪૦, અવસાન ૧૭-૫-૨૦૦૬): કવિવ, વા�ા" કાર, બાળસાવિહત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહે�ાવિવદ્યાલય, અમરેલીમાંથી મેરિટ્ર ક. ૧૯૬૦થી જિજલ્લા પંચાય�, અમરેલી સાથે સંલP.

આધુવિનક સજ"ક �રીકેની સજ"નદીક્ષા ૧૯૬૭માં પામ્યા. ‘ ’ અવિનલ જેોશીએ કૃવિ� ના અંકો આપી, એમાં છપાય છે �ેવંુ કશંુક નવંુ લખવા પે્રયા" . એમની સાથે લેખનચચા" ચાલી અને આધુવિનક�ાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખ�ા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા- સ્નેહરસ્થિશ્મ પારિર�ોગ્નિર્ષેક પ્રાપ્ત. 

ગુજરા�ી કવિવ�ાસાવિહત્યમાં આગવી મુદ્રા પ્રગટાવ�ા સજ"ક છે. એમણે ગી�, ગઝલ અને અછાંદસ કાવ્યસવરૂપોને ખેડ્યાં છે. થોડાંક સોનેટ પણ લખ્યાં છે. 

ભાવ, ભાર્ષેા અને અભિભવ્યસ્થિ��માં નવીન�ા, �ાજગી અને વૈવિવધ્ય એમની કવિવ�ાની લાક્ષભિણક�ા છે. સોનલને ઉદ્દેશીને લખાયેલા ગી�ો �ેમ જ મીરાંકાવ્યો ખાસ ધ્યાન

ખંેચે છે.  મૂખ્ય કૃહિતઓ :  – કવિવ�ા ક્યાં, ખટિડ;ગ, ત્વ, સનનન, ખમ્મા આલાબાપુને, મીરાં

સામે પાર,  વિવ�ાન સુદ બીજ, લે વિ�ગ્નિમરા, સૂય" , છા�ીમાં બારસાખ, ચશ્માનાં કાચ પર, સ્વગ� પવ" , – સમગ્ર કવિવ�ા છ અક્ષરનંુ નામ

; – વા�ા" સંગ્રહ સ્�નપૂવ" ક , નાટકો- સગપણ એક ઉખાણંુ, સુરજને પડછાયો હોય,  પ્રદાન :  અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિવ�ા, ગી�, ગઝલ, સોનેટ, બાલ કવિવ�ાઓ, બાલ કથાઓ, ચિચ;�નાત્મક

લેખો, સંપાદન, વા�ા" સંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સવિહ� અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ 

સન્માન : 1982- નમ" દ સુવણ" ચંદ્રક , 1986- રણજિજ�રામ? સુવણ" ચંદ્રક, 1994- રિદલ્હી સાવિહત્ય અકાદમીનોપુરસ્કાર, ગ્નિગજુભાઈ બધેકા સુવણ" ચંદ્રક, કલાગૌરવ સુવણ" ચંદ્રક, ગુજ. રાજ્ય રિફલ્મ એવોડ" , વિક્રટી�સ એવોડ" અને અન્યપુરસ્કારો.

દયાનંદ સરસ્વતી

Page 16: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

આય"સમાજના yાપક સ્વામી દયાનંદ સરસ્વ�ીનો જન્મ સૌરાષ્‍ટ્ર ના મોરબી પાસેના ટંકારા ગામમાં થયો હ�ો. મહાજિશવરાત્રીની પૂજો કર�ા મૂળશંકરને જિશવજિલ;ગ ઉપર ઉંદરો ફર�ા જેોયા અને મૂર્પિ�;પૂજોના આડંબર, રહસ્યને શોધવા પાછળ પો�ાના

જીવનના શે્રષ્‍ઠ વર્ષેો" ખચી"ને ભાર�ને સાચા વૈરિદક ધમ" ની ઓળખ કરાવી. પચીસ વર્ષે" ની વયે સંન્યાસ લીધો. એમના અં�રમાં જ્ઞાનનંુ �ેજ અને કમ" નો ઉત્સાહ પ્રગટ્યો.

પ્રજોકીય જોગૃવિ� માટે સમગ્ર ભાર�માં ઘૂમી વળ્યાં. વિવદેશી વિવદ્વાનોએ આય" સંસ્કૃવિ� અને વૈરિદક ધમ" ને લાંછન લગાડવાના કરેલા પ્રયાસોનો �ેમણે જડબા�ોડ જવાબ

આપીને ભાર�ીય સંપ્રદાય વિનરપેક્ષ�ાનંુ પ્રવિ�પાદન કયુQ . ૫૧ વર્ષે"ની વયે �ેમણે આય"સમાજની yાપના કરી. હિહ;દીનંુ માહાત્મ્ય સમજી �ેમણે‘ સત્યાથ,

‘પ્રકાશ   હિહ;દીમાં લખ્યંુ. સમાજ સુધારણા અને અસ્પૃશ્ય�ા વિનવારણની બાબ�માં �ેમણે ભગીરથ કામ કયુQ . ઈશ્વર માત્ર મૂર્પિ�;માં જ નથી એમ �ેઓ માન�ા. ખોટા ધમ" નંુ ખંડન કર�ા �ે અચકા�ા નહીં. વિવરોધીઓએ દૂધમાં ઝેર ભેળવીને પીવડાવી

દીધંુ. દીપાવલીના મંગળ રિદને �ા. ૩૦-૧૦- ૧૮૮૩ના રોજ પ્રણવનાદ કરીને સદાને માટે પોઢી ગયા એક બાજુ સ્વામી દયાનંદનો જીવનદીપ બુઝાયો અને બીજી બાજુ ઘેર ઘેર દીપકો પ્રગટી ઊઠ્યા.

પંચાયતી રાજ્યની સ્ થાપનાના પુરસ્ કતા, શ્રી બળવંતરાય મહેતા

ભાર�માં પંચાય�ી રાજ્યની સ્‍થાપનાના પુરસ્‍ક�ા" , ગુજરા� રાજ્યના �ત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી બળવં�રાયનો જન્‍મ ઈ. ૧૯૨૦ માં ભાવનગરમાં થયો હ�ો. અમદાવાદની ગુજરા� કોલેજમાં અભ્‍યાસ કર�ા હ�ા ત્‍યારે ગાંધીજીના સંપક" માં આવ્‍

યાં. ગાંધીજીની રાહબરી નીચે ચાલ�ી કોંગે્રસ મારફ� લોકસેવા કરવાનંુ વ્ર� લઈ શ્રી બળવં�રાયે સરદાર વલ્‍લભભાઈના ને�ૃત્‍વ હેઠળ નાગપુર ઝંડા સત્‍યાગ્રહમાં ભાગ લીધો પછી �ો સત્‍યાગ્રહ આંદોલનમાં અનેકવાર જેલયાત્રા કરી, �ે જમાનામાં

યુવાનોની પે્રરણામૂર્પિ�; બની ગયેલા. જિશહોર મ� વિવસ્‍�ારમાં યોજોયેલી વિવધાનસભાની પેટા ચંૂટણીમાં વિવજે�ા બની �ેઓ ગુજરા�ના મુખ્‍યમંત્રી બન્‍યા હ�ા. પુરા�ત્‍વ, ઈવિ�હાસ, સાવિહત્‍ય, કેળવણી, અસ્‍પૃશ્‍ય�ા વિનવારણ વગેરે �ેમના રસના

વિવર્ષેયો હ�ા. ‘ ’ ભાર�ની લોકશાહીને દ્રઢ કરવા અને વિવકેગ્નિન્દ્ર� શાસન લાવવા માટે પંચાય�ી રાજ્ય માટે �ૈયાર કરી આપેલ �ેમનાં અહેવાલ અને ભલામણો આનો શે્રષ્‍ઠ પુરાવો છે. �ા. ૧૯-૯- ૧૯૬૫ના રોજ શ્રી બળવં�રાય મહે�ા �ેમના પત્‍ની

સરોજબહેન સાથે પાવિકસ્‍�ાને બોમ્‍બમારાથી �ારાજ કરેલ મીઠાપુર- દ્વારકાની મુલાકા�ે જ�ા હ�ા ત્‍યારે અધવચ્‍ચે જ દુશ્‍મન વિવમાનીઓના પ્રાણઘા�ક હુમલાને કારણે �ેઓ શહાદ�ને વયા" . યોગાનુયોગ આ દુઘ" ટના ઘટી એની પહેલા બે વર્ષે8 આ જ

�ારીખના રોજ ગુજરા� રાજ્યના મુખ્‍યમંત્રી �રીકે શપથ લીધા હ�ા. સ્વપ્ન દ્રષ્ટા ધીરુભાઈ અંબા+ી

Page 17: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

ધીરુભાઈનો જન્મ ૨૮ રિડસેમ્બર, ૧૯૩૨ના રોજ થયો હ�ો. હીરાચંદભાઈ અને જમનાબહેનનંુ �ેઓ પાંચમંુ સં�ાન. ૧૭ વર્ષે" ની વયે એડનની એ. બીઝ એન્ડ કંપનીમાં

કામ કરવા �ેમણે વ�ન ચોરવાડ છોડ્યું. નવ વર્ષે" પછી �ેઓ ભાર� પાછા ફયા" અને રિરલાયન્સ કોમર્સિશ;યલ કોપો"રેશનની yાપના કરી વ્યાપારી સાહસની શરૂઆ� કરી.

મરી- મસાલાના વ્યાપારમાંથી યાન" ના વ્યાપારમાં ઝુકાવ્યંુ અને ૧૯૬૬માં અમદાવાદના નરોડામાં ટે�સટાઇલ મેન્યુફે�ચટિર;ગની શરૂઆ� કરી. �ેમણે ટે�સટાઇલ્સ, યાન" ,

પોજિલયેસ્ટર અને પેટ્ર ોકેગ્નિમકલ્સના મેન્યુફે�ચટિર;ગની એક વેલૂ્ય ચેઈન ઊભી કરી. ઓઈલ રિરફાઈહિન;ગના કે્ષત્રમાં ઝુકાવ્યંુ અને અબજેો ડોલરના ઓઇલ એકસ્પ્‍લોરેશનનંુ સાહસ અજમાવ્યંુ. 

ધીરુભાઈએ ૧૯૭૭માં કેવિપ‍ટલ માક8 ટમાં પ્રવેશીને પો�ાની યોજનાઓ માટે નાણાકીય સ્ત્રો� ઊભો કરવાનો માગ" અપનાવ્યો. બહુ ઓછી જોણી�ી ટે�સટાઈલ કંપનીમાં

ભરોસો રાખવા �ેમણે મધ્યમ વગ" ના નવા- નવા રોકાણકારોને પ્રોત્સાવિહ� કયાQ . કંપનીના અસાધારણ પફો"મ"ન્સ અને અખૂટ ભરોસાને પગલે- પગલે રોકાણકારોને

મળેલા વળ�રના કારણે દેશમાં એક નવી રોકાણ- સંસ્કૃવિ� ( ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર)નંુ

વિનમા"ણ થયંુ. માત્ર ૨૫ વર્ષે" ના સમયગાળામાં �ેમણે ફોચ્યુ" ન ૫૦૦માં yાન મેળવનાર દેશના સૌથી વિવશાળ કોપો"રેશનનંુ સજ"ન કયુQ . જિસજિl પ્રાપ્‍� કરવા માટેની અક્ષ�

વચનબl�ા અને પરવશ ન થઈ જ�ા �ેમના ધ્યેયે રિરલાયન્સ ગૂ્રપને એક જીવં� �વારીખ બનાવ્યંુ. ભાર�ીય ઉદ્યોગમાં સા�ત્યપૂણ" વિવકાસનો આ ગૂ્રપનો ટ્ર ે ક રેકડ"

અનન્ય છે. આજે રિરલાયન્સનંુ ટન"ઓવર ભાર�ના જીડીપીના ત્રણ ટકા જેટલંુ છે.  ધીરુભાઈએ જે કોપો"રેટ રિફલોસોફી અપનાવી �ે એકદમ સફળ અને સચોટ હ�ી :

હંમેશાં ઊંચંુ અને નવ�ર વિનશાન સાધો. એના માટે ત્વરા, ચપળ�ા, સજોગ�ા કેળવો. શે્રષ્‍ઠ�મનો વિવચાર કરો. આ રિફલોસોફીને �ેમણે પો�ાની ટીમમાં પણ

સંવર્થિધ;� કરી અને રિરલાયન્સની ટીમ સદૈવ ઊંચંુ વિનશાન સાધે �ેનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો. અલબત્ત, પો�ાના સમગ્ર જીવનમાં �ેઓ એના એ જ ધીરુભાઈ બની રહ્યા. �ેમના

વ્યસ્થિ��ગ� મોજશોખ સાવ સીધાસાદા, દોસ્�ી �ો �ેમની અવ્વલ, સદાય �ાજગી અને વિ�વિ�ક્ષાથી ભરપૂર, �ેમનંુ ઔદાય" અક્ષયપાત્રનંુ. ઉત્કૃષ્‍ટ�ા માટેની �ેમની

અભિભલાર્ષેા અચલ. – ૬૯ વર્ષે"ના જીવનમાં એ પછી ચોરવાડના બાળક હોય કે એડનના કમ"ચારી, બોમ્બેમાં મરી- મસાલા – અને યાન" ના વેપારી હોય કે ભાર�ની સૌથી વિવશાળ પ્રાઈવેટ સે�ટર કંપનીના ચેરમેન ધીરભાઈએ પો�ાના ને�ૃત્વની એક

નોંધપાત્ર લાક્ષભિણક�ા જોળવી રાખી.  ભગવદ્દગી�ા કહે છે, ‘ મહાન માણસનાં કમ" અન્ય માટે પે્રરણાસ્ત્રો� છે. એ જે કંઈ કરે છે �ેને અન્ય લોકો અનુસરે છે.‘ આ

જિસlાં� પ્રમાણે ધીરુભાઈનંુ જીવન એક દ" ષ્‍ટાં�રૂપ છે.હેમુ ગઢવી - સૌરાષ્ 1્ર ના હિવખ્યાત લોકગાયક : હિનવા, + રિદન

લોકગી�ોની સૂરાવજિલમાં સમાયેલંુ સૌંદય" છ�ંુ થાય એવી હલકથી ગાવાની ક્ષમ�ા ધરાવ�ા અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવ�ા હિહ;મ�દાન ગઢવીનો જન્મ સૌરાષ્‍ટ્ર ના સુરેન્દ્રનગર જિજલ્લાના ઢાંકભિણયા ગામે ઈ. ૧૯૨૯ના સપ્‍ટેમ્બર માસની ૮મી �ારીખે થયો હ�ો. પછીથી �ેઓ ‘હેમુ‘ નામના લાડીલા ઉપનામથી ઓળખા�ા હ�ા. લોકસાવિહત્યની ગી�-કથાઓ, વાર�ાઓ વગેરેને લોકવિપ્રય બનાવવામાં મહત્વનંુ યોગદાન આપનાર આ ગાયક અને કથા-વિનવેદક સૌરાષ્‍ટ્ર ના પડધરી ગામે કોળી મવિહલાઓનાં ગી�ોનંુ ધ્વવિન-મુદ્રણ કરી રહ્યા હ�ા ત્યારે જ ઈ. ૧૯૬૫ના ઑગસ્ટ માસની ૨૦મી �ારીખે કાયમી વિવદાય લઈ પરલોક જિસધાવ્યા. વિપ�ાનંુ નામ નાનુભા. નાનુભા પો�ે વિનરક્ષર હ�ા અને ખે�ીનો ધંધો કર�ા હ�ા. મા�ા‍બાબુબાએ હેમને ભવાઈ અને પ્રવાસી નાટક-મંડળીઓનો પરિરચય કરાવ્યો. બાલુબાના ભાઈ એટલે કે હેમુના મામા નાટક મંડળી ચલાવ�ા. હેમુ એ કંપનીનાં

નાટકોમાં સ્ત્રીપાત્ર ભજવ�ા. નાટક-મંડળી પ્રવાસ કર�ી રહે�ી. પરિરણામે વિવવિવધ yળોએ વિવવિવધ શ્રો�ામંડળી સમક્ષ

Page 18: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

લોકગી�ો, રાસ, ગરબા વગેરે રજૂ કરવાની �ક �ેમને સાંપડી. લોકસાવિહત્યમાં રસ પડ�ાં �ેનો વ્યવસ્થિy� અભ્યાસ શરૂ કયો". મોરબીના વિવદ્યારામ હરિરયાણીને �ેમણે પો�ાના ગુરુ �રીકે yાપ્‍યા હ�ા. વિવદ્યારામે લોકસાવિહત્યની ખૂબીઓ અને વિવવિવધ�ાથી હેમુને સુપરિરગ્નિચ� કયા" . ઈ. ૧૯૬૫માં �ેઓ રાજકોટ આકાશવાણીમાં જેોડાયા. �ે દરગ્નિમયાન અસરકારક પlવિ�એ લોકસંગી� શી રી�ે રજૂ કરવંુ �ેની વ્યવસ્થિy� �ાલીમ �ેમણે લીધી. પછી �ો �ેમણે સંખ્યાબંધ જોહેર કાય" ક્રમો આપ્‍યા. �ેમનો અવાજ ઝવેરચંદ મેઘાણી‍જેમ બુલંદ અને સુરીલો હ�ો. �ેમણે ગાયેલાં અસંખ્ય લોકગી�ોની ગ્રામોફોન રેકડ" �ૈયાર થઈ ધૂમ વેચાવા લાગી. આકાશવાણીમાં �ેમને લોકસંગી�ના સહાયક રિદગદશ" ક �રીકે બઢ�ી આપવામાં આવી હ�ી. �ેમના સહકાય" કર હ�ાં દીનાબહેન ગાંધવ" . એમના સાથમાં �ેમણે અનેક લોકસંગી� – રૂપકો રચ્યાં. એમાંનાં ‘રાંકનંુ રતન‘, ‘શે+ી હિવજો+ંદ‘, ‘કવળાં સાસરિરયા‘ �થા ‘પાતળી પરમાર‘ આજે પણ એટલાં જ લોક વિપ્રયરહ્યાં છે. ‘એક રિદન પંચસિસંધુને તીર‘ અને ‘વર્ષા, વ+, ન‘ જેવી ગદ્યવા�ા"ઓ �ેમણે રજૂ કરી ખૂબ જ લોકવિપ્રય�ા પ્રાપ્‍� કરી હ�ી. �ે સમયમાં સૌરાષ્‍ટ્ર સંગી� નાટક અકાદમી અસ્થિસ્�ત્વમાં હ�ી. આ અકાદમીએ ‘શેતલને કાંઠે‘ અને‘ધન્ય સૌરાષ્ 1્ર ધર+ી‘ જેવાં નાટકો રજૂ કયાQ હ�ાં. આ નાટકો ખૂબ જ પ્રશંસા પામ્યાં હ�ાં. આ પ્રશંસા પાછળ હેમુનો કંઠ અને �ેમના અભિભનયનંુ અવિ� મહત્વનંુ પ્રદાન છે. ઝવેરચંદ મેઘાણીએ ઢગલાબંધ લોકગી�ોનંુ સંશોધન અને �ેનો સંચય કયો" છે. આ લોકગી�ોને કવિવ દુલા કાગ કે કાનજી ભૂટા બારોટ જેવા ગાયકોએ ઢાળ આપવાનંુ કામ કયુQ છે. હેમુ ગઢવીની ગણના પણ ઢાળ આપનાર આ ગાયકોમાં થાય છે. અસરકારક રી�ે લોકસાવિહત્યની રજૂઆ� કરવામાં �ે એક્કા હ�ા. ઊછર�ા લોકસાવિહત્ય કલાકારોને �ાલીમ આપી કુશળ બનાવવામાં પણ એમણે મહત્વનો ફાળો આપ્‍યો હ�ો.

‘ ’ગુજરાતી સાહિહત્યજગતનંુ સંુદર રત્ન કહિવ સુન્ દરમ્

રિદવ્‍યજીવનના જ્યોવિ�ધ" ર, ‘ ’ હંુ માનવી માનવ થાઉ �ો ઘણંુ કહેનાર કવિવ ગ્નિત્રભુવનદાસ લુહારનો જન્‍મ ભરૂચ પાસેના એક નાનકડા ગામમાં થયો હ�ો. શાળાકીય જિશક્ષણ

લઈને અમદાવાદ ગુજરા� વિવધાપીઠમાં અભ્‍યાસ કયો". પદવીદાન પ્રસંગે ગાંધીજીએ “ ” �ેમને �ારાગૌરી રૌપ્‍ય ચંદ્રક પહેરાવેલો. ભાર�ના સ્‍વા�ંત્ર્ય સંગ્રામમાં સવિક્રય

સૈવિનકરૂપે જેોડાયા. અરહિવ;દ અને શ્રી મા�ાજીના દશ" નથી એમણે અકલ્‍પ્‍ય સૃવિXના દ્વાર ખુલ�ાં અનુભવ્‍યાં. સાવિહત્‍ય કે્ષતે્ર સુન્‍દરમ્- “ ” ઉમાંશકર બંને જેોરિડયાભાઈ �રીકે

ઓળખાયા. ‘ ’�ેમના કાવ્‍યસંગ્રહો કોયાભગ�ની વાણી , ‘ ’કાવ્‍યમંગલા , ‘ ’ વસુધા વગેરે પ્રગટ થયા છે. ટંૂકી વા�ા" , પ્રવાસવણ"ન, વિવવેચનો, વિનબંધો અને અનુવાદો પણ �ેમણે આપ્‍યા છે. સુન્‍દરમ્ લેખક પરિરર્ષેદો અને વિવદ્યાસંસ્‍થાઓમાં વ્‍યાખ્‍યાનો વગેરે

માટે હાજરી આપ�ા હ�ા. ઈ.સ. ૧૯૬૯માં રિડસેમ્‍બરમાં જૂનાગઢમાં ભરાયેલી‘ ’ ગુજરા�ી સાવિહત્‍ય પરિરર્ષેદ ના ૨૫ માં અગ્નિધવેશનના અધ્‍યક્ષપદે �ેઓ વરાયેલા.

�ેમને સાવિહત્‍યની અનેકવિવધ સેવાની કદરરૂપે રણજિજ�રામ સુવણ" ચંદ્રક, નમ" દસુવણ" ચંદ્રક, પ¬ભૂર્ષેણ �ેમજ સરકાર �રફથી રૂ. એક લાખનો શ્રી નરજિસ;હ મહે�ા

પુરસ્‍કાર પણ અપ"ણ કરવામાં આવ્‍યો હ�ો. જીવનભર સાધનાર� અને સાવિહત્‍યરત્‍ન સુન્‍દરમનુ �ા. ૧૩-૧- ૧૯૯૧ના રોજ ઉધ્વ" માગ8 ગ્નિચરપ્રયાણ થયંુ.

‘ આરિદ કહિવ ‘ ભ)ત નરસિસંહ મહેતા

લગભગ ૫૦૦ વર્ષે" પહેલાં થઈ ગયેલા‍ આ ભ��કવિવની કલમમાં એવંુ બળ અને મોવિહની છે કે આજે ય �ેનાં લખેલાં ભજનો કે રાસ સ્હેજ પણ જૂનાં નથી લાગ�ાં. કલમના કસબી આ કવિવને ગુજરા�ના‍ ‘આરિદ કવિવ‘ �રીકે ઓળખાવવામાં આવે છે. નરજિસ;હ મહે�ા ઈ. સ.ની પંદરમી સદીમાં થઈ ગયા. જીવનનો મોટોભાગ �ેમણે જૂનાગઢમાં વિવ�ાવ્યો હ�ો. �ેના વિપ�ાનંુ નામ કૃષ્‍ણદામોદર અને મા�ાનંુ નામ શ્રી દયાકંુવરી હ�ંુ. �ેઓ નાગર ના�ના હ�ા. નાગરો સામાન્ય રી�ે

Page 19: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

રાજકારભારની નોકરી કર�ા હોય છે એટલે નરજિસ;હ મહે�ાના પરિરવારને ‘મહે�ા‘ �રીકે ઓળખવામાં આવ�ા. નરજિસ;હનાં ભાગ્ય ગણો કે પ્રભુની લીલા ગણો, પણ �ેના જીવનમાં બનાવો જ એક પછી એક એ રી�ે બન્યા કે જે વિનગ્નિમતે્ત નરજિસ;હને ઈશ્વરનંુ ભજન કરવાની, �ેની પાસે મદદ માગવાની અને ઈશ્વર પાસેથી મદદ મળ�ાં, �ેની લીલા ગાવાની� �ક મળ�ી રહી. �ેના જીવનમાં એક પછી એક દુઃખના પ્રસંગો આવ્યા હ�ા. નરજિસ;હ કોઈ સામાન્ય સંસારી ન હ�ા કે દુઃખ જેોઈને ગભરાઈ જોય. દુઃખના પ્રસંગે પ્રભુએ પધારી �ેની સહાય કરી હ�ી. પ્રભુ આવીને સહાય કરે એટલે નરજિસ;હ પ્રભુનો મવિહમા કર�ાં ભજનોની રચના કરે. આમ જીવનના દુઃખમય પ્રસંગોને, �ેણે પ્રભુનો મવિહમા ગાવાના ધન્ય પ્રસંગો �રીકે સ્વીકારી લીધા હ�ા. આટલી નમ્ર�ાના કારણે જ નરજિસ;હનંુ કરુણ�ાથી ભરેલંુ જીવન આજે પણ લોકોમાં આyા જગાડે છે. નરસિસંહ એક અજેોડ માનવ નરજિસ;હ એક ઉત્તમ કવિવ અને વિવનમ્ર ભ�� હ�ા, પણ �ેની ભસ્થિ��માં બીજો ગુણો પણ ભળેલા હ�ા. ભ�� હંમેશાં નમ્ર હોય છે એટલે �ે બધાને આદર આપ�ો હોય છે. નરજિસ;હ હરકોઈ વ્યસ્થિ��ને સમાન ગણે છે. �ેની નજરમાં કોઈ ઊંચો નથી �ો કોઈ નીચો નથી. એટલે જ ભજન કરવા માટે �ે હરિરજનવાસમાં જોય છે. એ જમાનો એટલે રૂવિઢની દાસ�ાનો જમાનો. જ્ઞાવિ�ના ચુસ્� વિનયમોને કોઈ �ોડી ના શકે. નાગરો એટલા �ો મરજોદી કે બીજોના હાથનંુ અડેલંુ પાણી પણ ન પીએ. આવા જડ વિનયમવાળા જમાનામાં જીવ�ા હોવા છ�ાં નરજિસ;હ હિહ;મ�ભેર �ે વખ�નાં સમાજનાં બંધનો �ોડે છે. એ જમાનામાં હરિરજનવાસમાં જવંુ એ ઓછી હિહ;મ�ની વા� ન હ�ી ! આમ નરજિસ;હ એક સાચા માનવ હ�ા. ન્યા�જો�ના ભેદને �ેમણે ઠોકરે માયા" હ�ા. હરિરજનો સાથે ભજન ગાવા માટે જ્ઞાવિ�જનોનો રોર્ષે �ેમણે વહોરી લીધો હ�ો. સગાસંબંધીઓનો વિ�રસ્કાર પણ �ેને સહન કરવો પડ્યો હ�ો. સગાસંબંધીઓએ �ેને ધુત્કારી કાઢ્યો �ો યે સહેજ પણ ડગ્યા વગર �ેણે કહંુ્ય – "ભક્તિ)ત કરતાં જેો ભ્રષ્ 1 કરશો તો કરશંુ દામોદરની સેવા.... " આ ઉદાર�ા �ેમના માટે કષ્‍ટરૂપ બની ગઈ હ�ી. સ્વયં �ેનાં જ સગાંઓ �ેની ક્રૂર મજોર અને ટીખળ કર�ાં હ�ાં. નરજિસ;હે હિહ;મ�ભેર આ વિ�રસ્કાર અને અપમાન સહન કયાQ હ�ાં. કહો કે એક જો�નંુ �પ �ેણે કયુQ . લોકો �રફથી મળ�ા અપમાન કે વિ�રસ્કારને ધ્યાનમાં લીધા વગર �ે ભસ્થિ��માં �લ્લીન રહ્યા. �ેને ભગવાન હાજરાહજૂર હ�ા. �ેના જીવનમાં આવેલ કોઈ પણ આફ�ના પ્રસંગમાંથી �ે સારી રી�ે બહાર આવી શક્યા છ�ાં, પો�ાની શસ્થિ��નંુ �ેમને ગુમાન પણ નથી. પો�ે માત્ર �ાળી વગાડી ભજન કરવાની જ શસ્થિ�� ધરાવે છે �ેમ �ે કહે�ા હ�ા. અછૂ� મના�ા લોકો માટે �ેણે જ સહુપ્રથમ સહ્રદય�ાથી હરિરજન શબ્દ વાપયો". હરિરજન એટલે હરિરના જન ! જે હરિરથી ડરીને ચાલે, હરિરમાં વિવશ્વાસ રાખે �ે હરિરજન. �ેની બીજી કોઈ ના�જો� નથી. નરજિસ;હ અજેોડ હોવા છ�ાં સીધા, સાદા અને સરળ હ�ા. 

સંત પુહિનત મહારાજ

જૂનાગઢના ગરવા ગ્નિગરનારની ગોદમાં જન્‍મેલા બાળકૃષ્‍ણ ( પુવિન� મહારાજ) ના ભજનો નરજિસ;હ મહે�ાના પદોની જેમ જ લોકભાગ્‍ય બની જઈને ગુજરા�ી ભસ્થિ��

સાવિહત્‍યની એક અમૂલ્‍ય થાપણરૂપ બની ગયાં છે. પોસ્‍ટ ઓરિફસમાં પટાવાળાથી શરૂ કરીને અમદાવાદની ગ્નિમલોમાં પણ નોકરી કરી. દૈવી શસ્થિ��થી ભજનો રચાવા લાગ્‍યાં, સાથે કંઠ પણ ઊઘડ્યો. અને ભજનમંડળીઓ જોમ�ી ગઈ. પો�ાના અંગ�જીવન માટે કે કુટંુબ માટે કશંુ જ ન રાખ�ા, જે મળ્યું �ેનંુ‘ ’પુહિનત સેવાશ્રમ નામનંુ એક ટ્ર સ્‍ટ

બનાવ્‍યંુ. ફંડ અંગે �ેમના વિવચારો મનનીય છે : ‘ મંે તો અનુભવે નક્કી કયુ� છે કે ફંડ ભેગંુ કરવંુ જ નહીં. ફંડ ત્ યાં ફંદ અને ફંડ ત્ યાં બંડ. પરિર+ામે સારા કાયો, પર તાળાં લાગી જોય.’  દ્વારિરકા અને ડાકોરના પગપાળા સંઘો યોજી એમણે ભસ્થિ��ની

ધૂન મચાવી. ડોકટરોએ ટી.બી. નંુ વિનદાન કરીને કહી દીધંુ કે, હવે �મે થોડા જ રિદવસના મહેમાન છો ત્‍યારે કેવળ રામનામના ઔર્ષેધમંત્રનંુ રટણ કરીને એ અસાધ્‍ય

રોગ પર વિવજય મેળવ્‍યો. પો�ાને દાનમાં મળેલી એક હજોર વાર જમીન પણ એમણે લોકસેવા માટે અપ"ણ કરી દીધી. કેવળ રામનામના સહારે સંસારસાગર �રી જનાર

Page 20: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

એ સં�ુનંુ �ા. ૨૭-૭- ૧૯૬૨માં અવસાન થયંુ. �ેઓ હંમેશા મુ��કના માધ્‍યમથી બોધ આપ�ાં. “ સેવા ને સ્ મર+: બે જગમાં કરવાના છે કામ, 

સેવા તો જનસેવા કરવી, લેવંુ રામનંુ નામ.” વાઘજી ઠાકોર

મોરબી નગરીના ન્ડિશલ્ પી  વાઘજી ઠાકોર બીજોનો જન્‍મ ઈ. ૧૮૫૮માં થયો હ�ો. રાજકોટની રાજકુમાર કોલેજમાં જિશક્ષણ પ્રાપ્‍� કરી યુરોપનો પ્રવાસ પણ કયો". સૌરાષ્‍ટ્ર ના રજવાડામાં �ેઓ યુરોપથી પહેલંુ વહેલંુ હિવમાન  ખરીદી લાવ્‍યા હ�ા.

ઈ. ૧૮૮૦માં મોરબીને રૂપરંગ બદલીને રજિળયામણંુ બનવવાનંુ કામ �ેમણે હાથમાંલીધંુ. જયપુરની રામગંજ બજોર  જેવો ભવ્‍ય રસ્‍�ો અને એ પ્રકારની બાંધણી�ેણે મોરબીમાં  ઊભી કરાવી. વઢવાણથી મોરબી સુધી પો�ાના ખચ8 રેલ્‍વે

નાખાવાનંુ કામ શરૂ કયુQ . મચ્‍છુ નદી પર મોટો પુલ બાંધી ઈંગ્‍લેડથી લાવેલા  કાંસાના બે ઘોડા અને બે સાંઢ  પુલના બંને છેડે મૂકાવ્‍યા હ�ા. ઈંગ્‍લેડથી સમાન મંગાવી

ઝૂલ�ો પુલ બંધાવ્‍યો. ગ્રીનટાવરનંુ ખા�મૂહુ�" �ેમના કાય" કાળ દરગ્નિમયાન થયંુહ�ંુ.  દુષ્ કાળ વખતે રાહત કાય,   શરૂ કરી પાંચ હજોર માણસોને ઉગારી લીધા હ�ા.

મચ્‍છુ નદીથી જોન- માલને નુકસાન ન થાય �ે માટે બે લાખના ખચ8 નદી કાંઠે દીવાલબંધાવી. આવા અનેક કાયો" કરી મોરબીને શ+ગાયુ� . �ેમને E.C.S.I. અને G.C.I.E.  નો ઈલકાબ અંગ્રજેોએ આપ્‍યો હ�ો. પક્ષઘા�ની

બીમારીને કારણે �ા. ૧૧-૬- ૧૯૨૨ના રોજ �ેમનંુ દેહાવસાન થયંુ. એ પ્રજોવત્‍સલ ન્‍ યાયવિપ્રય રાજવીનંુ મોરબીમાં નજરબાગ પાસે બાવલંુ મુકાયંુ છે.

મહંમદ બેગડો મુસ્થિસ્લમ સલ્‍��ના સમયનંુ રાજકારણ રાગદે્વર્ષેથી ખરાડાયેલંુ હ�ંુ. �ેમાં ખૂન કરવાના

અને ઝેર આપીને મારી નાખવાના વિકસ્‍સા અવારનવાર બન�ા.  મહંમદ બેગડાની મા મુગલીને કાયમ ડર લાગ્‍યા કર�ો કે �ેના દીકરાને કોઇ ઝેર આપીને મારી નાખશે. �ેથી �ે મહંમદને, �ે નાનો હ�ો ત્‍યારથી થોડંુ થોડંુ ઝેર આપ�ી

હ�ી; �ેણે વિવચાયુ" કે એમ કરવાથી ઝેર દીકરાને કોઠે પડી જશે. પરિરણામે �ેને કોઇ ઝેર આપશે �ો પણ �ે મરશે નવિહ. માએ શોધેલા આ ઉપાયથી મહંમદનો ખોરાક પણ વધ�ો રહ્યો. સવારમાં �ે એક કટોરો ઘી અને એક કટોરો મધ ગટગટાવી જ�ો.

કહેવાય છે કે �ેને રિદવસમાં વીસ વિકલો જેટલંુ અનાજ અને ૨૫૦ જેટલાં કેળાં ખાવાજેોઇ�ાં. �ે ઊંઘમાંથી ઊઠે કે �ર� �ેને ખાવાનંુ જેોઇએ. �ેથી �ેના શયનખંડમાં

ભોજન �ૈયાર જ રાખવામાં આવ�ંુ !  આ મહંમદ બેગડો એટલે પ્રજિસ� અહમદશાહના પૌત્ર અને મહંમદશાહનો પુત્ર.

મહંમદશાહે જિસ;ઘના ઠઠ્ઠાના જોમની પુત્રી મુગલી સાથે લગ્‍ન કયુ" હ�ંુ. મહંમદ બેગડો �ેમનો પુત્ર. �ેનંુ મૂળ નામ ફ�ેહખાં હ�ંુ. �ેણે ચાંપાનેરનો અને જૂનાગઢનો એમ બે

‘ ’ ગઢ જી�ી લીધા હ�ા એટલે �ેને બેગડો કહેવામાં આવે છે. �ો વળી કેટલાંક કહે છે કે �ેની મૂછો ખૂબ જ લાંબી હ�ી, ‘ ’ �ેથી �ેનંુ નામ મહંમદ બેગડો પડયંુ હ�ંુ ! 

’ �ે સમયમાં જૂનાગઢમાં રા માંડજિલકની આણ પ્રવ�" �ી. �ે પ્રજોને ખૂબ જ કનડ�ો હ�ો. �ેથી પ્રજોમાં અપ્રીય થઇ પડયોહ�ો. મહંમદ બેગડાએ �ેને યુ�માં હરાવ્યો અને જૂનાગઢ સર કરી લીધંુ. ’ રા માંડજિલકને મુસલમાન બનાવ્‍યો અને

જૂનાગઢમાં મુસલમાનોને વસવાની સગવડ કરી આપી.  ચાંપાનેરના રાજો પ�ાઇ રાવળને પણ મહંમદે સખ� હાર આપી. પછી �ે શહેરની ચોપાસ મજબૂ� કોટ બંધાવ્‍યો. �ેના

સમયમાં ચાંગ્નિચયા અને ચોરનો ઘણો જ ત્રાસ હ�ો. �ેમને વશ કરીને મહંમદે શાંવિ� સ્‍થાપી. �ે સમયે દીવમાં રહે�ા રિફરંગીઓ ગુજરા�માં પગપેસારો કરવા �લપાપડ થયા કર�ા હ�ા. મહંમદે �ેમની સાન ઠેકાણે લાવી દીધી. �ેના ગાદીએ

આવ્‍યા પછી અમીરો બળવાખોર બન્‍યા �ો �ેમના બળવાને પણ મહંમદ બેગડાએ સખ�ાઇથી દબાવી દીધો.  મહંમદ બેગડાને લજિલ�કળાઓ, બાંધકામ અને બાગ- બગીચાનો ખૂબ જ શોખ હ�ો. �ેના શાસન દરગ્નિમયાન સરખેજમાં

એક રોજેો, એક મહેલ �થા �ળાવ; શાહ આલમનો રોજેો વગેરે બંધાયાં હ�ાં. દાદા હરિરની વાવ �થા અડાલજની વાવ પણ �ેનાં સમયમાં બંભાઇ હ�ી. અમદાવાદમાં રસ્‍�ાઓ બંધાવી, ઝાડ રોપાવી, શહેરની ફર�ે કોટ ચણાવી �ેમજ

બાગબગીચા કરાવીને અમદાવાદની રોનક વધારવામાં મહંમદ બેગડાનો મૂલ્‍યવાન ફાળો છે. મહેમદાવાદ શહેર પણ �ેણે વસાવ્‍યંુ હ�ંુ. ત્‍યાં વાત્રક નદીના વિકનારે ભમ્‍મરિરયો કૂવો અને ચાંદાસૂરજનો મહેલ બંધાવનાર આ જ બાદશાહ હ�ો.  સોલંકી યુગ પછી ફરીથી ગુજરા� એક મોટા રાજય �રીકે વિવસ્‍�યુ" �ેનો યશ મહંમદને ફાળે જોય છે.  પ્રજોના સુખ માટે �ે ઘણી જ કાળજી રાખ�ો. �ેના સમયમાં લોકો સુખ- શાંવિ�થી રહે�ા હ�ા. ભક� કવિવ નરજિસ;હ મહે�ા

અને સં� શાહ આલમ પણ એ જ સમયમાં થયા હ�ા. �ેમણે મહંમદ બેગડાને આશીવા" દ અને સલાહ આપ્‍યાં હ�ાં.  માણસમાં રહેલી શવિક� પારખવામાં મહંમદ બેગડો ખૂબ કુશળ હ�ો. આ વા�ને સમથ" ન આપ�ો એક બનાવ જોણવા

Page 21: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

જેવો છે.  ચાંપાનેરના રાજો પ�ાઇ રાવળ સાથે યુ� કયુ" ત્‍યારે મહંમદે વૈરજિસ;હજી દેસાઇ નામના સેનાપવિ�ને કેદ કરી લીધો. �ે સેનાપવિ�એ ખરાખરીનો જંગ ખેલ્‍યો હ�ો. બાદશાહે �ે જેોયંુ હ�ંુ. હવે વિવરમગામમાં વિવરમ ઝાલો સત્તા પર હ�ો �ે બાદશાહની સામે થયો. �ેણે વૈરજિસ;હને �ર� કેદમાંથી છૂટો કરીને વિવરગામ જી�વા ફોજ લઇને મોકલ્‍યો. વૈરજિસ;હે વિવરમ

ઝાલાને હંફાવ્‍યો અને વિવરમગામ જી�ી લીધંુ. બાદશાહે ખુશ થઇને �ેને વિવરમગામ ઇનામમાં આપી દીધંુ.  મહંમદ બેગડાના સમયમાં ગુજરા�ની મુસ્થિસ્લમ સલ્�ન� વિવસ્‍�રી અને સમૃ� બની; પરં�ુ �ેનો મોટા ભાગનો સમય સત્તાને

સ્થિyર કરવા બળવાખોરો સામે ઝઝૂમવામાં ગયો. આમ છ�ાં ગુજરા�ના સુલ�ાનોમાં મહંમદ બેગડો જિસ�રાજની જેમ ભારે પરાક્રમી, ન્‍યાયી અને લોક પ્રીય બાદશાહ હ�ો. �ે વા� સૌ સ્‍વીકારે છે.

પ્રભાશંકર પટ્ટ+ી વિવચક્ષણ રાજ અમલદાર, સાધુપુરુર્ષે પ્રભાશંકર પટ્ટણીનો જન્મ મોરબી ગામમાં થયો હ�ો. �ેઓ વિવધાથી"કાળથી જ

�ેજસ્વી હ�ા. �ેમનો અભ્યાસ મેરિટ્ર ક સુધીનો હ�ો. એક સામાન્ય જિશક્ષક �રીકેની નોકરીથી કારવિકદી"નો પ્રારંભ કરીને �ેઓએ ભાવનગર રાજયના દીવાનપદ �થા એડગ્નિમવિનસ્ટ્રેટરના પદને શોભાવ્યંુ હ�ંુ. ખેડૂ�ોની સ્થિyવિ� સુધારવા �ેઓ પો�ાથી

બન�ંુ બધુ જ કર�ા. જૂનાગઢ વગેરે દેશી રાજ્યો ઉપરાં� સરકારી ઈલાકાઓએ પણ ભાવનગરનો દાખલો લઈ�ે રિદશામાં પ્રયત્ન કરેલા. વિહન્‍દુસ્�ાનના દેશી રાજયોના માનવં�ા સલાહકાર ઉપરાં�  ન્ડિEરિ1શ સલ્તનતનોહિવશ્વાસ મેળવી ઈન્ડિન્ડયા

કાઉક્તિIલ માં �ેમણે yાન ભોગવ્યંુ હ�ંુ. �ેમનો ભાવનગર પ્રતે્યનો પે્રમ અને મહારાજો ભાવજિસ;હજી પ્રત્યેની ભસ્થિ�� અનન્યહ�ા. ઉચ્ચ અમલદાર હોવા છ�ાં �ેમનંુ જીવન ખૂબ જ સાદગીભયુQ હ�ંુ. �ેણે કેવી વિનષ્ઠાથી કામ કયુQ �ેનો પુરાવો એ છે કે

પો�ે જ્યારે દીવાન થયા ત્યારે વિ�જેોરી જે સ્થિyવિ�માં હ�ી �ેમાં અનેક ગણો ભરાવો થયો હ�ો. વિન: સ્પૃહી પ્રભાશંકર પટ્ટણી જરૂરિરયા�મંદ લોકોને છુટે હાથે સહાય કર�ા એ કોઈથી અજોણ્યંુ ન હ�ંુ. ૭૬ વર્ષે" ની ઉંમરે �ા. ૧૬-૨- ૧૯૩૮ના રોજ �ેમનંુ

અવસાન થયંુ, ત્યાં સુધી �ેઓ ભાવનગર રાજયને અને રાજવીને સમર્પિપ;� રહ્યા હ�ા. ગોંડલની ભુવનેશ્વરી પીઠના સ્ થાપક ચર+તીથ, મહારાજ

ગોંડલની ભુવનેશ્વરી પીઠના સ્‍થાપક આચાય" ચરણ�ીથ" મહારાજનંુ પૂવા" શ્રમનંુ નામ જીવરામ શાસ્‍ત્રી હ�ંુ. �ેમનો જન્‍મ જોમનગરન મેવાસા ગામે થયો હ�ો. અનેક મુશ્‍કેલીઓ પાર કરીને માત્ર સોળ વર્ષે" ની વયે ‘શાસ્ ત્રી’ની પદવી લીધી. આયુવ8 દ કે્ષતે્ર કંઈક કરી બ�ાવવાની અદમ્‍ય ઈચ્‍છા થઈ. ત્‍યાં જ ગોંડલના મહારાજો ભગવ�જિસ;હજીએ એમને ગોંડલ રાજ્યના ‘રાજવૈદ્ય’ �રીકે વિનમણૂક કરી. એમણી સ્‍થાપેલી ‘રસશાળા ઔર્ષધશ્રમ’ ની મુલાકા� ગાંધીજીએ પણ લીધી હ�ી. �ેમને માનપત્ર અપ"ણ કર�ા જીવરામભાઈએ ગાંધીજી માટે સૌ પ્રથમ વખ� ‘મહાત્ મા’શબ્‍દ પ્રયોજ્યો હ�ો. રાજવૈદ્ય �રીકે �ેમની ખ્‍યાવિ� દૂર દૂર ફેલાઈ હ�ી. જેોધપુર, ઈન્‍દોર, જયપુર, મૈસુર, વગેરે રાજ્યના રાજવીઓ પણ �ેમની આયુવ8 દની વિનપુણ�ાનો લાભ લે�ા. રાજવૈદ્ય હોવા છ�ાં આર્થિથ;ક રી�ે નબળા વગ" ના અસંખ્‍ય દદી"ઓની વિવના મુલ્‍યે દવા સારવાર આપ�ા. �ત્‍વજ્ઞાન, જ્યોવિ�ર્ષે, કમ" કાંડ, પુરાણ, વ્‍યાકરણ વગેરે વિવવિવધ વિવર્ષેયો ઉપર �ેમણે લગભગ ૨૦૦થી વધુ ગં્રથો પ્રજિસદ્ય કયાQ છે. એમણે ૬૦૦૦ જેટલી હસ્‍�પ્ર�ો પણ એકત્ર કરી હ�ી. �ેમની વિવદ્વ�ાની કદરરૂપે વિવશ્વની અનેક સંસ્‍થાઓએ એમને માનાહ" પદવીઓ અપ"ણ કરી હ�ી. ભુવનેશ્વરી પ્રવિ�ષ્‍ઠા

મહોત્‍સવમાં રાજો-મહારાજોઓ સવિહ� અસંખ્‍ય લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હ�ો. ૨-૯-૧૯૭૮ ના રોજ �ેમનો દેહવિવલય થયો.

સંત ભોજો ભગત‘ ’ચાબખા   નામના મૌજિલક અને માર્થિમ;ક કાવ્ય પ્રકારનંુ સજ"ન કરનારા ‘ ’ગુજરાતના કબીર   ભોજો ભગ�નો જન્મ �ા. ૭-૫-

૧૭૮૫ના રોજ વૈશાખી પૂર્ણિણ;માએ જે�પુર પાસેના દેવકીગાલોલ ગામમાં થયો હ�ો. આર્થિથ;ક દ્રવિXએ સામાન્ય પરં�ુ આં�રિરક સમૃજિl અને ભસ્થિ��એ અસામાન્ય હ�ા. બાલ્યબાળમાં ઈશકૃપાએ સજ8લા ચમત્કારોથી અસંખ્ય શ્રlાળુ �ેમના

દશ" ન આવવા લાગ્યા. ગાયકવાડી પ્રાં� અમરેલી પાસેના ફ�ેપુર ગામમાં આવી આશ્રમ બાંધ્યો. અમરેલીના દીવાન વિવઠ્ઠલરાવ પણ �ેમના જિશષ્ય બન્યા હ�ા. ‘ ’ �ેમને સંબોધીને �ેમણે ગાયેલા પદો ગુજરા�ી સાવિહત્યમાં ચાબખા નામથી

Page 22: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

જોણી�ા છે. જેમાં ધારદાર અને બળુકી વાણીમાં અંધશ્રlા, પાખંડ અને દંભી વ્યવહારો પર ભારે પ્રહારો કયા" છે. એનો ગેય ઢાળ પણ ખૂબ મનમોહક છે. ‘ ’પ્રાભિ+યા ભજી લેને હિકરતાર  અને ‘કાચબા- ’કાચબીનંુ ભજન   મહાત્મા ગાંધીજીને ખૂબ ગમ�ંુ. ઉપરાં� કી�" ન, હોરી, ધોળવાર વગેરે અનેક પદોનંુ સજ"ન કયુQ છે. એમની વાણીમાં કુલ ૨૦૪ પદોનો સંગ્રહ

કરવામાં આવ્‍યો છે. �ોઓ જિબલકુલ વિનરક્ષર હોવા છ�ાં �ેમની કાવ્યવાણીમાં શબ્દ �થા અલંકારો, રંગીન આ�શબાજીની જેમ રંગબેરંગી પ્રકાશ ફેલાવે છે. આ ભ�� કવિવએ પો�ાનો દેહત્યાગ �ેમના જિશષ્ય જલારામના સાંવિનધ્યમમાં વિવરપુરમાં

ઈ. ૧૮૫૦માં કયો" હ�ો. ભ��ભૂર્ષેણ ભોજો ભગ� જ્યાં સુધી ગુજ"રભાર્ષેા જીવશે ત્યાં સુધી અમર રહેશે.  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘા+ી

ગુજરા�ના ‘ ’રાષ્ 1્ર ીય શાયર   ઝવેરચંદ મેઘાણીનો જન્‍મ 28-8-1896 ના રોજ પાંચાલ ભૂગ્નિમના ચો‍ટીલા ગામે થયો હ�ો. બી.એ. થઈ એક કારખાનામાં વ્‍યવસ્‍થા

વિવભાગમાં જેોડાયા ત્‍યાં બંગાળી ભાર્ષેા શીખ્‍યા. ત્‍યાં જ જુવાન ઝવેરચંદ ને જોણેમા- – ભોમનો સોરઠની ધર�ીનો સાદ સંભળાયો અને પો�ાની વિનભિ³� આજીવિવકા

છોડીને લોક- લોકસાવિહત્‍યની સેવા કરવા સૌરાષ્‍ટ્ર માં આવી ગયા. સૌરાષ્‍ટ્ર ના દૂહાઓ અને લોકકથાઓને પુનજીર્પિવ;� કરી ગામડે ગામડે રખડી- રઝડીને ઘરડેરાં પાસે વા�ો

કઢાવીને એ ધરબાયેલા ધનને સાવિહત્મિત્યક પુટ આપીને સૌરાષ્‍ટ્ર ના ખમીરને લોકો સમક્ષ મૂકી દીધંુ. માત્ર પચાસ વર્ષે"ના ટંૂકા આયુષ્‍યમાં �ેમણે અઠ્ઠાસી પુસ્‍�કો લખ્‍

યાં.‘ ’સૌરાષ્ 1્ર ની રસધારા , ‘ ’સોર1ી બહારવરિ1યા , ‘ ’તુલસી ક્યારો , ‘ ’વેહિવશાળ , ‘ ’કંકાવ1ી , ‘ ’રવીન્ દ્ર વી+ા , ‘ ’યુગવંદના વગેરે �ેમના ઉલ્‍લેખનીય

પ્રકાશનો છે. ચારણો �થા જેોગી- જ�ીઓની વચ્‍ચે ઘુમીને લોકસાવિહત્‍ય એકઠંુ કરવાથી માંડીને સાવિહત્‍ય પરિરર્ષેદ સંમેલનમાં પ્રમુખપદે �ે જિબરાજ્યા હ�ા. ગુજરા�ી સાવિહત્‍ય સભાએ �ેમને પ્રથમ ‘ ’ર+ન્ડિજતરામ સુવ+, ચંદ્રક   અપ"ણ કયો" હ�ો.

વેદનાને કરુણભયા" પ્રલંબ સૂરે ગાઈને �ેમણે શ્રો�ાજનોને રડાવ્‍યા હ�ા. લોકહ્વદયમાં ઉભરા�ી લાગણીઓને કંઠ આપનાર એ અજબ બજવૈયાનંુ નામ ઈ. ૧૯૪૭માં એકાએક વિવલાઈ ગયંુ. સુરેશ દલાલ કહે છે

કે : ‘ ખુમારીથી ઝઝુમતી હોય જેોવી ગુજ,રી વા+ી 

કંસુબી રંગનો એક જ કહિવ છે માત્ર મેઘા+ી.’કલાપી

ગુજરા�ી સાવિહત્યને પ્રણયના ભીનાશથી રંગનાર યૌવનના રાજીવી કવિવ સુરજિસ;હજીનો જન્મ ઈ. ૧૮૭૪માં થયો હ�ો. સોળમે વર્ષે8 લાઠીના આરાજવીએ

કચ્છની કંુવરી રમા સાથે લP કયા" . રમાની સાથે જ દાસી �રીકે આવેલી સા�- આઠ વર્ષે" ની નાની બાજિલકા મોંઘીથી રાજવી પ્રભાવિવ� થઈ ગયા �ેને ભણાવી- ગણાવીને

મોંઘીમાંથી શોભના બનાવી. જેને એ પો�ાની હ્વદયસામ્રાજ્ઞી માનવા લાગ્યા. પે્રમ અને ફરજ વચ્ચેની યુlભૂગ્નિમના મંથનો �ેમના કાવ્યોમાં વ્ય�� થયાં. કુદર�ના ભયા"ભયા" સૌંદય" �ેમની સાવિહત્યસાધનાને સમૃl બનાવી. જિસ�ાર અને બીનની વાદનકલાની �ાલીમ અને ગ્નિમત્રો સાથે અંગ� પત્ર વ્યવહાર �ેને દુ: ખ વિવસરાવવામાં કામ લાગ્યા.

છેવટે સૌની સંમવિ�થી શોભના સાથે લP કયા" . કવિવ કલાપીએ ‘ ’કલાપીનો કેકારવ , ‘ ’કાશ્ મીરનો પ્રવાસ , ‘ ’કલાપીની પત્રધારા , ‘ ’માલા અને મુરિદ્રકા , ‘ નારી

’હ્વદય   વગેરે સાવિહત્યકૃવિ�ઓ ગુજરા�ને ચરણે ધરી જેમાં કેકારવના ઘણાં કાવ્‍યો �ો અજર અને અમર થઈ ગયા છે. જીવનમાં અને કવનમાં આવા રાજો, કવિવ અને

સ્નેહીનો યોગ કવગ્નિચ�્ જ થાય. ૧૦-૬- ૧૯૦૦ના રોજ ટંૂકી માંદગી ભોગવીને �ેઓ અવસાન પામ્યા. એમના અંગ�કવિવ ‘ ’કાન્તે   કવિવ કલાપીને ‘ સુરતાની વાડીના મીઠા

’મોરલા   કહીને ઊર્થિમ;સભર અંજજિલ અપી" છે. મધુર રસથી ભયા" ભયા" જોમ જેવંુ માત્ર ૨૬ વર્ષે" નંુ ટંૂકંુ આયુષ્ય જીવી જનાર રાજવી કવિવ કલાપી એક દં�કથા સમાન જ લાગે. 

ગુજરા�ી ખ્‍યા�નામ કૃવિ�ઓ�

Page 23: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

અમાસના ‍ �ારા – વિકસનજિસ;હ ‍ ચાવડા અમૃ� – રઘુવીર ‍ચૌધરીઅહલ્‍યાથી ‍ઇજિલઝાબેથ – સરોજ‍પાઠક આકાર – ચંદ્રકાન્‍� ‍ બક્ષીઆગગાડી, નાટય ‍ ગઠરીયાં, બાંદ્ય ‍ ગઠરિરયાં, મંદાવિકની – ચંદ્રવદન ‍ મહે�ા આપણો ‍ ધમ"  – આનંદશંકર ‍ ધુ્રવ અખંડ ‍ દીવો – લીલાબહેન અભિભનય ‍ પંથે – અમૃ� ‍ જોની અભિભનવનો ‍ રસવિવચાર –નગીનદાસ ‍ પારેખ અલગારી ‍ રખડપટ્ટી – રજિસક ‍ ઝવેરી કૃષ્‍ણન ુ ‍ જીવનસંગી� – ગુણવં� ‍ શાહ ખોવાયેલી ‍ દુવિનયાની ‍ સફરે –યશંવ� ‍ મહે�ા ગ્રામલક્ષ્‍મી ‍(ભાગ ‍ ૧ ‍ થી ‍ ૪) –ર.વ.દેસાઇ ગૃહપ્રવેશ – સુરેશ ‍ જેોર્ષેી ગુજરા�નો ‍ નાથ, પાટણની ‍ પ્રભુ�ા – ક.મા. મુનશી ગોહિવ;દ ે ‍ માંડી ‍ ગોઠડી, સરાચરમાં– બકુલ ‍ ગ્નિત્રપાઠી ગુજરા�ી ‍ દજિલ�વા�ા"ઓ – હરિરશ ‍ મંગલમ્ ચહેરા – મધ ુ ‍ રાય ચાલો ‍ અભિભગમ ‍ બદલીએ, મારા ‍ અનુભવો – સ્‍વામી‍સસ્થિચ્ચદાનંદ ગ્નિચહન – ધીરેન્‍દ્ર ‍ મહે�ા જનમટીપ – ઇશ્ર્વર ‍ પેટલીકર જયાજયં� – ન્‍હાનાલાલ જો�ર – મફ� ‍ઓઝા જીવનનું ‍ પરોઢ – પ્રભુદાસ ‍ ગાંધી જિજગર ‍ અન ે ‍ અમી – ચુનીલાલ ‍ શાહ ઝેર ‍ �ો ‍ પીધા ં ‍ છે ‍ જોણી ‍ જોણી –મનુભાઇ ‍ પંચોળી �ણખા ‍(ભાગ ‍ ૧ ‍ થી ‍ ૪) –ધૂમકે�ુ �પોવનની ‍ વાટે, ભજનરસ –મકરંદ ‍ દવે થોડા ં ‍ આંસ ુ ‍ થોડા ં ‍ ફૂલ – જયશંકર ‍ સંુદરી દજિક્ષ‍ણાયન – સુન્‍દરમ્ રિદગરિદગં� – પ્રી�ી ‍ સેનગુપ્‍�ા વિદ્વરેફની ‍ વા�ો – રા. વિવ. પાઠક વિનશીથ,સમયરંગ – ઉમાશંકર ‍ જેોર્ષેી નીરખ ‍ વિનરંજન – વિનરંજન ‍ ગ્નિત્રવેદી પ્રસન્‍ન ‍ ગઠરિરયાં, વિવનોદની ‍ નજરે– વિવનોદ ‍ ભટ્ટ બીજી ‍ સવારનો ‍ સૂરજ – હસ ુ ‍ યાભિજ્ઞક ભદં્રભદ્ર, રાઇનો ‍ પવ" � –રમણભાઇ ‍ નીલકંઠ મળેલા ‍ જીવ, માનવીની ‍ ભવાઇ– પન્‍નાલાલ ‍ પટેલ માધવ‍કયાંય‍નથી‍મધુવનમાં –હરિરન્‍દ્ર‍દવે

અશ્ર્વત્‍થ – ઉશનસ્ અગ્નિPકંુડમા ં ‍ ઊગેલ ું ‍ ગુલાબ –નારાયણ ‍ દેસાઇ અંધારી ‍ ગલીમા ં ‍ સફેદ ‍ ટપકાં –વિહમાંશી ‍ શેલ� આત્‍મકથા ‍(ભાગ ‍ ૧ ‍ થી ‍ ૫) –ઇન્‍દુલાલ ‍ યાભિજ્ઞક આપણો ‍ ઘડીક ‍ સંગ – રિદગીથ ‍ મહે�ા એક ‍ ઉંદર ‍ અન ે ‍ જદુનાથ, લઘરો –લાભશંકર ‍ ઠાકર ઊધ્‍વ" લોક – ભગવ�ીકુમાર ‍ શમા"  કલાપીનો ‍ કેકારવ – કલાપી કુસુમમાળા – નરસીંહરાવ ‍ રિદવેટીયાકેન્‍દ્ર ‍ અન ે ‍ પરિરઘ – યશવં� ‍ શુકલ માણસાઇના ‍ દીવા, યુગવંદના –ઝવેરચંદ ‍ મેઘાણી ગ્નિમથ્‍યાભિભમાન – દલપ�રામ મોરના ં ‍ ઇંડાં – કૃષ્‍ણલાલ ‍ શ્રીધરાણી મો� ‍ પર ‍ મનન – રિફરોજ ‍ દાવર મૂળ ‍ સો�ા ં ‍ ઊખડેલા – કમુબેન ‍ પટેલ રંગ�રંગ ‍(ભાગ ‍ ૧ ‍ થી ‍ ૫) –જયોવિ�ન્‍દ્ર ‍ દવે રચના ‍ અન ે ‍ સંરચના – હરિરવલ્‍લભ ‍ ભાયાણી રાનેરી – મભિણલાલ ‍ દેસાઇ રેખાગ્નિચત્ર – લીલાવ�ી ‍ મુનશી લીલુડી ‍ ધર�ી – ચુનીલાલ ‍ મરિડયા વસુધા – સુન્‍દરમ્ વડવાનલ – ધીરુબહેન ‍ પટેલ વનવગડાના ં ‍ વાસી – વનેચર વનાંચલ – જયં� ‍ પાઠક વિવખૂટા ં ‍ પડીને – અગ્નિશ્ર્વન ‍ દેસાઇ વિવરિદશા – ભોળાભાઇ ‍ પટેલ વિવદેશ ‍ વસવાટનાં‍સંભારણા – જિજ�ેન્‍દ્ર ‍ દેસાઇ વિવવેક ‍ અન ે ‍ સાધના – કેદારનાથ શર્પિવ;લક – રજિસકલાલ ‍ પરીખ જિશયાળાની ‍ સવારનો ‍ �ડકો –વાડીલાલ ‍ ડગલી શે્રયાથી"ની ‍ સાધના – નરહરિર ‍ પરીખવ્‍યવિક� ‍ ઘડ�ર – ફાધર ‍ વાલેસ સત્‍યના ‍ પ્રયોગો, હિહ;દ ‍ સ્‍વરાજય –ગાંધીજી સરસ્‍વ�ીચંદ્ર – ગોવધ" નરામ ‍ ગ્નિત્રપાઠી સમૂળી ‍ ક્રાભિન્‍� – વિકશોરલાલ ‍ મશરૂવાળા સાવજકથાઓ – કનૈયાલાલ ‍ રામાનુજ સા� ‍ એકાંકી – �ારક ‍ મહે�ા સુદામા ‍ ચરિરત્ર – નરજિસ;હ ‍ મહે�ા સોનાનો ‍ વિકલ્‍લો – સુકન્‍યા ‍ ઝવેરી સા� ‍ પગલા ં ‍ આકાશમાં – કંુદવિનકા ‍ કાપરિડયા જિસ�હેમશબ્‍દાનુશાસન –હેમચંદ્રાચાય"  

Page 24: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

વિહમાલયનો‍પ્રવાસ – કાકા‍કાલેલકર

પૂજ્ય ડોંગરેજી મહારાજ ગુજરા�ની પ્રજોને કથામૃ�નંુ પાન કરાવનાર રામચંદ્ર કેશવદેવ ડોંગરેનો જન્મ �ા.

૧૫-૨- ૧૯૨૬ એટલે કે સંવં� ૧૯૮૨ ના ફાગણ સુદ ત્રીજના રોજ ઇન્દોરમાં થયોહ�ો. માત્ર આઠ વર્ષે" ની ઉંમરે અભ્યાસથ8 પંઢરપુર મોકલવાની દાદાજીની ઈચ્છાને

જિશરોમાન્ય રાખી પો�ે ત્યાં ગયા. ભારપૂવ" ક ગુરુ પાસે સ�� સા� વર્ષે"અધ્યયનરૂપેપુરા+ો, વેદો અને વેદાંતો નો ગહન અભ્યાસ કયો". આવા �પરૂપ

અધ્યયનના પરીણામે �ેમના જીવનમાં જ્ઞાન, ભસ્થિ�� અને વૈરાગ્યનો ગ્નિત્રવેણી સંગમરચાયો. વધુ અભ્યાસાથ8 �ેઓ કાશી ગયા. અધ્યયનબાદ કથા કહેવાનંુ શરૂ કર�ા

સૌ પ્રથમ �ેમની ભાગવ� કથા પૂનામાં થઈ. – કથામાં આવ�ી રકમ �ેમણે મંરિદરો હોસ્પીટલોના વિનમા"ણ, જિજણો"દ્વારમાં અપ"ણ કરી. માત્ર કથાકાર જ ન‍હીં પરં�ુ

ભાગવ�ના વાસ્�વિવક દ્રXા અને વ��ા બની �ેમણે કરેલી આ કથામાં જોણે ખુદ ભગવાનની જ વાણી ઊ�રી હોય �ેમ કથા મધુર અને પે્રરક બની. ઓછા કટાક્ષ, અથ"સભર ટંૂકા દ્રXાં� અને શ્રો�ાઓને ધમ"ભાથુ ભરી દેવાનો ઈરાદો �ેમની કથાના

મુખ્ય હે�ુ હ�ા. શ્રો�ાઓને મંત્રમુગ્ધ કર�ી એની શૈલીમાં વિવદ્વ�ા અને ભાર્ષેા પ્રભાવ અદભુ� હ�ા અને ભાગવ�ની જેમ રામાયણમાં �ેઓ શ્રો�ાઓને રસ�રબોળ કરી

દે�ા. �ેમની ગ્નિચરવિવદાયથી ગુજરા�ની જન�ાએ ગૌરવશીલ અને ઉત્તમ કથાકારગુમાવ્યા.ગુજરાતી સજ,કોની અહિવsર+ીય સજ,નની યાદી હેમચંદ્રાચાય" : જિસlહૈમ, કાવ્‍યાનુશાસનનરજિસ;હ મહે�ા : હારમાળા, રાસસહસ્ત્રપદી, ગોહિવ;દગમન, સુદામાચરિર�પ¬નાભ : કાન્‍હડદે પ્રબંધશ્રીધર વ્‍યાસ : રણમલ્‍લ છંદભાલણ : કાદંબરી, દશમસ્‍કંધ, નળાખ્‍યાનઅખો : અનુભવજિબ;દુ, અખેગી�ા, છપ્‍પાપે્રમાનંદ : નળાખ્‍યાન, મામેરુ, સુદામાચરિર�, ઓખાહરણ, દશમસ્‍કંધશામળ : જિસ;હાસનબત્રીસી, સૂડા બહો�રી, મદનમોહન, અંગદવિવવિXદયારામ : રજિસક વલ્‍લભ, પે્રમરસગી�ા, અજોગ્નિમલાખ્‍યાન, ગરબીઓદલપ�રામ : દલપ�કાવ્‍ય, ફાબ"સવિવરહ, ગ્નિમથ્યાભિભમાન, લક્ષ્‍મીનાટકનમ" દ : મારી હકીક�, નમ" દગદ્ય, નમ" કવિવ�ા, નમ" કોશનવલરામ : ભટનંુ ભોપાળંુ, નવલગં્રથાવલીનંદશંકર : કરણઘેલોમભિણલાલ વિદ્વવેદી : કાન્‍�ા, ગુલાબજિસ;હ, આત્‍મવિનમજ્જનગોવધ" નરામ ગ્નિત્રપાઠી : સરસ્‍વ�ીચંદ્ર ભાગ 1 થી 4, સ્‍નેહમુદ્રાનરજિસ;હરાવ રિદવેરિટયા : કુસુમમાળા, હ્રદયવીણા, નુપૂરઝંકાર, સ્‍મરણસંવિહ�ારમણલાલ નીલકંઠ : ભદં્રભદ્ર, રાઈનો પવ" �, કવિવ�ા અને સાવિહત્‍ય ભાગ 1 થી 4આનંદશંકર ધુ્રવ : કાવ્‍ય�ત્‍વવિવચાર, નીવિ�જિશક્ષણ, આપણો ધમ"મભિણશંકર રત્‍નજી ભટ્ટ (કાન્‍�) : પૂવા" લાપ, ગુલાબજિસ;હકલાપી : કેકારવ, કાશ્‍મીરનો પ્રવાસ, નારી હ્રદય, કલાપીની પત્રધારાનાનાલાલ : જયાજં્ય�, ઇન્‍દુકુમાર, વિવશ્વગી�ા, હરિરસંવિહ�ા, નાના નાના રાસખબરદાર : દશ" વિનકા, કજિલકા, રાવિX્રકા, કલ્‍યાભિણકા, રાસચંરિદ્રકાબોટાદકર : વિકલ્‍લોજિલની, સ્‍ત્રો�સ્થિસ્વની, રાસ�રંગ્નિગણી, શૈવજિલનીબ. ક. ઠાકોર : મારાં સોનેટ, ભણકાર, નવીન કવિવ�ા વિવરે્ષે વ્‍યાખ્‍યાનો

Page 25: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

કનૈયાલાલ મુનશી : પાટણની પ્રભુ�ા, ગુજરા�નો નાથ, રાજોગ્નિધરાજ, કૃષ્‍ણાવ�ાર 1 થી 8, પૃથ્વીવલ્‍લભ, વેરની વસુલા�,�પસ્થિસ્વની ભાગ 1 થી 3, ભગવાન પરશુરામ વગેરે.ધૂમકે�ુ : �ણખામંડળ ભાગ 1 થી 4, ચૌલાદેવી, વાગ્નિચનીદેવી, કણા" વ�ીઝવેરચંદ મેઘાણી : સોરઠી બહારવરિટયા, સૌરાષ્‍ટ્ર ની રસધાર, યુગવંદના, વેવિવશાળ, સમરાંગણ, માણસાઈના દીવા, સોરઠ �ારાં વહે�ાં પાણીગાંધીજી : સત્‍યના પ્રયોગો, વ્‍યાપક ધમ"ભાવના, નીવિ�નાશને માગ8 , હિહ;દ સ્‍વરાજવિકશોરલાલ મશરૂવાળા : સમૂળી ક્રાભિન્�, ગી�ામંથન, કેળવણીના પાયાકાકાસાહેબ કાલેલકર : સ્‍મરણયાત્રા, વિહમાલયનો પ્રવાસ, જીવનનો આનંદ, જીવન સંસ્‍કૃવિ�, જીવનલીલા, ઓ�રા�ી દીવાલો, બ્રહ્મદેશનો પ્રવાસ, લોકમા�ારમણલાલ વી. દેસાઈ : કોવિકલા, ગ્રામ્‍યલક્ષ્‍મી ભાગ 1 થી 4, ભારેલો અગ્નિP, પહાડનાં પુષ્‍પોચુનીલાલ વ. શાહ : વિવર્ષેચક્ર, રૂપમ�ી, જિજગર અને અમી, કમ"યોગી રાજેશ્વરજ્યો�ીન્‍દ્ર દવે : રંગ�રંગ ભાગ 1 થી 6, હાસ્‍ય�રંગ, પાનનાં બીડાં, રે�ીની રોટલીચંદ્રવદન મહે�ા : આગગાડી, નાગાબાવા, બાંધગઠરિરયાં, ઇલાકાવ્‍યો, છોઠગઠરિરયાં, નાટ્યગઠરિરયાં, સફરગઠરિરયાંરામનારાયણ પઠક : બૃહદ્દહિપ;ગળ, વિદ્વરેફની વા�ો ભાગ 1 થી 3, શેર્ષેનાં કાવ્‍યોઝીણાભાઈ દેસાઈ (સ્‍નેહરસ્થિશ્મ) : અધ્ય" , પનઘટ, ગા�ા આસોપાલવ, અં�રપટવિવષ્‍ણુપ્રસાદ ગ્નિત્રવેદી : વિવવેચના, પરિરશીલન, અવા"ચીન-ચિચ;�નાત્‍મક ગદ્યવિવશ્વનાથ મ. ભટ્ટ : વીર નમ" દ, સાવિહત્‍યસમીક્ષા, વિનકર્ષેરેખાઅનં�રાય રાવળ : સાવિહત્‍યવિવહાર, ગંધાક્ષ�, સમાલોચના, અવલોકનાસુન્‍દરમ્ : કાવ્‍યમંગલા, વસુધા, યાત્રા, અવા"ચીન કવિવ�ા, દજિક્ષ‍ણાયનઉ‍માશંકર જેોશી : વિનશીથ, ગંગોત્રી, વસં�વર્ષેા" , પ્રાચીના, સાપના ભારાઇન્‍દુલાલ ગાંધી : ગોરસી, શ�દલ, પલ્‍લવી, ખંરિડ� મૂર્પિ�;ઓ, ઉન્‍મેર્ષેમનસુખલાલ ઝવેરી : આરાધના, અભિભસાર, ફૂલદોર્ષે, પય8ર્ષેણાસંુદરજી બેટાઈ : જ્યોવિ�રેખા, ઇન્‍દ્રધનુર્ષે, વિવશેર્ષેાંજજિલકૃષ્‍ણલાલ શ્રીધરાણી : કોરિડયાં, પુનરવિપ, મોરનાં ઈંડાં, વિપયાગોરી, વડલોકરશનદાસ માણેક : આલબેલ, મધ્‍યાહન, વૈશંપાયનની વાણી, અહો રાયજી સુણીએપન્‍નાલાલ પટેલ : મળેલા જીવ, માનવીની ભવાઈ, સુખદુ:ખનાં સાથી, પાથ" ને કહો ચઢાવે બાણગુણવં�રાય આચાય" : દરિરયાલાલ, રાયહરિરહરઈશ્વર પેટલીકર : જનમટીપ, મારી હૈયાસગડી, ધર�ીનાં અમી, શ્રlાદીપચંદ્રકાન્‍� બક્ષી : આકાર, પેરાજિલસીસ, હનીમુન, પડઘા ડૂબી ગયાજિશવકુમાર જેોશી : કંચૂકીબંધ, અનંગરાગ, અંગારભસ્‍મ, રજનીગંધા, ગ્નિત્રશૂળચુનીલા મરિડયા : �ેજ અને વિ�ગ્નિમર, શરણાઈના સૂર, લીલુડી ધર�ીગુલાબદાસ બ્રોકર : પુણ્‍ય પરવાયુQ નથી, લ�ા અને બીજી વા�ો, ધૂમ્રસેરજં્યવિ� દલાલ : જવવિનકા, ત્રીજેો પ્રવેશ, બીજેો પ્રવેશ, આ ઘેર પેલે ઘેરેમનુભાઈ પંચોળી(દશ" ક) : ઝેર �ો પીધાં જોણી જોણી, ભાગ 1 થી 2, બંધન અને મુસ્થિ��, સોકે્રરિટસરાજેન્‍દ્ર શાહ : ધ્‍વવિન, આંદોલન, શુ્રવિ�, શાં� કોલાહલસુરેશ જેોશી : પ્રત્‍યંચા, જિછન્‍નપત્ર, હિક;ગ્નિચ�, ગૃહપ્રવેશ, અવિપચલાભશંકર ઠાકર : માણસની વા�, એક ઉંદર અને જદુનાથ, અકસ્‍મા�, �ડકોશંકરલાલ વ્‍યાસ : સ્‍નેહસાધના, અભિભનેત્રી, જિજ;દગીનંુ ભાથંુ, ખંરિડ� સ્‍વપ્‍નવિનરંજન ભગ� : છંદોલય, વિકન્‍નરીરઘુવીર ચૌધરી : અમૃ�ા, ઉપરવાસ, આકસ્થિસ્મક, સ્‍પશ" , સહરાની ભવ્‍ય�ા એકલવ્‍ય, કથાત્રયી, �મસાબકુલ ગ્નિત્રપાઠી : સચરાચરમાં, લીલા, સોમવારની સવારેજયન્‍� પાઠક : અનુનય, વનાંચલ

Page 26: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

બાલાભાઈ દેસાઈ (જયભિભખ્‍ખુ) : જિસlરાજ જયજિસ;હ, રિદલ્‍લીશ્વર, ગઈગુજરી, વિવક્રમારિદત્‍ય હેમુ, ભાગ્‍યવિનમા"ણ, ગુલાબ અને કંટક, દાસી જનમ જનમનીવિપ્રયકાન્‍� પ‍રીખ : સ્‍વપ્‍નપ્રયાણ, કમ" , ખોજ, શોધપ્રવિ�શોધ, મોસમ, અથ" વિદ્વધાસસ્થિચ્ચદાનંદ સ્‍વામી : મારા અનુભવો, સંસાર રામાયણ, અભિભગમ બદલોનટવરલાલ પંડયા (ઉશનસ) : જિશશુલોક, પૃથ્‍વીને પભિ³મ ચહેરેચીનુભાઈ પટવા : રિફલસૂરિફયાણી, ચાલો સજેોડે સુખી થઈએ, અમે અને �મેકુન્‍દવિનકા કાપરિડયા : સા� પગલાં આકાશમાંવર્ષેા" અડાલજો : ખરી પડેલો ટહૂકો, પગલાં, ગાંઠ છૂટ્યાની વેળા, મારે પણ એક ઘર હોયધીરુબહેન પટેલ : વિવશ્રંભકથા, વડવાનલ, વાંસનો અંકુર, વમળ, પંખીનો માળોરંભાબહેન ગાંધી : જયરાજ્ય, દીપાલી, રોંગ નંબરફાધર વાલેસ : સદાચાર, લગ્‍નસંસાર, ચારિરત્ર્ય યજ્ઞ, પે્રરણા પરખ, કુટુમ્‍બ ધમ"અજિશ્વન ભટ્ટ : આશકામંડલ, લજ્જોસન્‍યાલ, ઓથાર, ફાંસલો, આખેટવિવઠ્ઠલ પંડ્યા : ચક્રવ્‍યૂહ, સુખની સરહદ, એક ચહેરો, લોહીનો બદલો રંગરાજીવ પટેલ : અંગ� (કાવ્‍યસંગ્રહ), અશુ્રધારા, ઝંઝાવિવનોદભટ્ટ : ઇદમ્ �ૃ�ીયમ્, પહેલંુ સુખ �ે મંૂગી નાર, સુનો ભાઈ સાધો, વિવનોદની નજરેમધુસૂદન પારેખ : સૂડી અને સોપારી, રવિવવારની સવારે, હંુ શાણી અને શકરાભાઈરવિ�લાલ સાં. નાયક : જેોડણી પ્રવેશ, હૈયાનાં દાન, અલકમલકની વા�ો, બાળ રામાયણસારંગ બારોટ : કોઈ ગોરી કોઈ સાંવરી, મીનમેખ, છૂ�અછૂ�, જિજ;દગીના ફેરાવજુ કોટક : પ્રભા�નાં પુષ્‍પો, શહેરમાં ફર�ાં ફર�ાં, ઘરની શોભા, ચંદરવોહરિરવિકશન મહે�ા : જડચે�ન, શેર્ષે-અશેર્ષે, �રસ્‍યો સંગમ ભાગ 1 – 2જશવં� ઠાકર : જીવનનો જય, અં�રપટ, માયાસ્‍વામી આનંદ : ધર�ીની આર�ી, વિહમાલયનાં �ીથ" સ્‍થાનો, નધરોળ, જૂની મૂડીરાધેશ્‍યામ શમા" : ફેરો, સ્‍વપ્‍ન�ીથ" , પવનપાવડીરમણલાલ સોની : ભાગવ� કથામંગલ, પ્રબોધ કથાઓ, ગલબા જિશયાળનાં પરાક્રમોપ્રાગજી ડોસા : �ખ�ો બોલે છે ભાગ 1 – 2, પુષ્‍પકંુજ, છોરંુ-કછોરંુ, ઘરનો દીવોગુણવં� શાહ : કાર્દિડ;યોગ્રામ, વગડાને �રસ ટહુકાની, રણ �ો લીલાંછમ, પવનનંુ ઘર, સંભવાગ્નિમ ક્ષણે ક્ષણે, કૃષ્‍ણનંુ જીવનસંગી�હરિરન્‍દ્ર દવે : પળનાં પ્રવિ�જિબ;બ, અનાગ�, માધવ કયાંય નથી, કૃષ્‍ણ અને માનવસંબંધોચંદ્રકાન્‍� શેઠ : નંદ સામવેદી, સંખ્‍યાવિનદ8શક, શબ્‍દસંખ્‍યાઓમોહનલાલ પટેલ : હવા �ુમ ધીરે બહો, પ્રત્‍યાવલંબનભગવ�ીકુમાર શમા" : શબ્‍દા�ી�, અસૂયા"લોક, �ુલસીની મંજરીઓ, ઊધ્વ" મૂળસુરેશ દલાલ : મારી બારીએથી ભાગ 1 – 2, સાવ એકલો દરિરયો, સ્‍કાયક્રેઇપરભોળાભાઈ પટેલ : અધુના, પૂવા" પર, કાલપુરુર્ષે, વિવરિદશા, દેવોની ઘાટીમધુ રાય : ચહેરા, કોઈ એક ફૂલનંુ નામ બોલો �ો, કાલસપ" , કુમારની અગાસીમોહમ્‍મદ માંકડ : ધુમ્‍મસ, હવામાં કોની સુગંધ, વૃક્ષ નીચે, �મે કેમ રહ્યા અબોલવિપનાવિકન દવે : કામવન, આધાર, વિવવ�" , મોહવિનશા, વિવશ્વજી�, ફૂબ�ા અવાજેોઈલા આરબ મહે�ા : એક હ�ા રિદવાન બહાદુર, બત્રીસલક્ષણો, રાધા, બત્રીસ પૂ�ળીની વા�રિદલીપ રાણપુરા : મીરાંની રહી મહંેક, આંસુભીનો ઉજોસ, કંૂપળ ફૂટયાની વેળામફ�ભાઈ ઓઝા : ઘૂઘવ�ા સાગરનાં મૌન, પળપળનાં પ્રવિ�જિબ;બ, અપ-ડાઉનયશોધર મહે�ા : સરી જ�ી રે�ી, કીગ્નિમયાગરવિકસનજિસ;હ ચાવડા : અમાસના �ારા, ધર�ીની પુત્રી, અમાસથી પૂનમ ભણીનવની� સેવક : સૂસવાટા, પ્રવિ�શોધ, અગ્નિPજિશખા, પ્રત્‍યાઘા�, દરિરયારિદલ

Page 27: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

પ્રાચીન ભકતકહિવ દયારામ

ગુજરા�ના પ્રાચીન ભક�કવિવ દયારામનો જન્મ નમ" દા �ટે ચાણોદ ગામે થયો હ�ો. યુવાન દયારામને કેશવદાસનો અને પછી ઈચ્છારામ ભટ્ટજીનો ભેટો થાય છે ને

જુવાનીના �ોફાનમાં ફંગોળા�ી �ેમની જીવનનૌકા નમ" દાના વહેણમાં ભસ્થિ��ભરી વહેવા માંડે છે. એ જમાનામાંય દયારામે ભાર�ના �ીથો"ની ત્રણ ત્રણ વખ� યાત્રાઓ

કરી. એ અપરિરણી� રહ્યા ને પછી ર�નબાઈ નામની વિવધવા સ્ત્રીનો પરિરચય થ�ાં જીવન પયQ � �ેની ભસ્થિ��ભરી સેવા છોછ વિવના લીધી. દરગ્નિમયાન �ેમની કાવ્યસરિર�ા સ�� વહે�ી જ રહી ડાકોરથી દ્વારિરકા સુધીના મંરિદરોમાં પો�ાના સુરીલાકંઠે ગાઈને

કંઈ કેટલાં ભ��હ્વદયોને ભીંજવ્યા હશે. �ે રામસાગર સાથે ગા�ા. �ેના કૃષ્ણ લીલાના પદો અવિ� લોકવિપ્રય છે. જેમાં ગોપીહ્વદયના સંુદરભાવો �ેમણે અભિભવ્ય��

કયા" છે. જીવનનો અખૂટ આનંદરસ યુગે યુગે �ેમાંથી ગુજરા�ી પ્રજોને મળી રહે છે. દયારામની શંૃગારની ભાવના વિવશેર્ષે પ્રબળ છે. �ેમણે ૧૩૫ જેટલા ગં્રથો લખ્યા છે.

મીરા અને નરજિસ;હની અધૂરી રહેલી કૃષ્ણભસ્થિ�� એમની ગરબીઓથી વધુ ખીલીનીકળી. પોણી સદીનંુ આયખંુ ભોગવીને દયારામે �ા. ૯-૨- ૧૮૫૨ના રોજ પો�ાનો

નશ્વર દેહ છોડ્યો. ગોવ" ધનરામે �ેમને અંજજિલ આપ�ા લખ્યંુ : “ આપ+ા આરિદ કહિવ (નરસિસંહ) અને અંહિતમ કહિવ (દયારામ) એ પોતાના યુગોમાં ભક્તિ)તમાગ, ના જે ન્ડિશખરો રચી તેની ઉપર

પોતાના સ્થાનકો રચ્યાં છે તેનાથી અડધી ઊંચાઈનંુ ન્ડિશખર વચ્ચે કોઈ કહિવએ દેખાડ્યું નથી.” 

શહીદ હિવનોદ હિકનારીવાલા

ઈ.સ. ૧૯૪૨ની આઝાદીની ચળવળનો ગુજરા�નો પ્રથમ શહીદ એટલે વીર વિવનોદ વિકનારીવાલા. �ેમનો જન્‍મ �ા. ૨૦-૯- ૧૯૨૪ ના રોજ થયો હ�ો. માત્ર અઢાર વર્ષે"નો આ અરમાનભયો" યુવાન આઝાદીના માંચડે અમર થઈ ગયો. ‘ ઈન્‍કલાબ

’ જિઝ;દાબાદ ના ગગનભેદી નારાઓથી આકાશ ગંુજી ઊઠ�ંુ હ�ંુ. ગુજરા� કોલેજ આવ�ા પહેલાં જ વીર વિવનોદ રાષ્‍ટ્ર ધ્‍વજ પો�ાના હાથમાં લઈ લીધો હ�ો ને સંચાલકને કહ્યું હ�ંુ: “સાહેબ, હંુ વાવટાની શાન નહી જવા દઉં. �મારા હુકમનંુ પાલન

કરીશ- ભલે મારો પ્રાણ જોય.” અને ખરેખર આ અં�રનો અવાજ સાચો કરી બ�ાવ્‍યો. ભાઈ વિવનોદને ધ્‍વજ છોડી દેવા અંગ્રજ સાજ"ન્‍ટે ધમકી આપી. પણ વિવનોદે �ેની સામે નજર સુlાં ન કરી ત્‍યાં જ જોલીમોની ગોળી ખુલ્‍લી છા�ીમાં ધસી આવી અને ર��નો ફુવારો છુટ્યો એક નાજુક ફૂલને કચડી મંદાધો મલકાયા. એનો નશ્વરદેહ પંચમહાભૂ�ોમાં ભળી ગયો

પણ �ેનો આત્‍મા અનેકોને માટે પે્રરણારૂપ બની ગયો. શ્રી જયપ્રકાશજીએ સાચુ કહ્યું છે કે યુlમાં લોકો ભાગ�ાઉં ગોળીઓ ખાઈને મરે છે, પરં�ુ શહીદ વિકનારીવાલાનંુ મૃત્‍યુ સૈવિનક જેવંુ સામાન્‍ય ન હ�ંુ. એ વીર ધમ" કાજે, જિસlાં� ખા�ર,

દેશને માટે, ગ્નિત્રરંગી ઝંડા સાથે મૃત્‍યુને ભેટ્યો છે. એ જ એની મહત્તા છે એના મૃત્‍યુમાંથી પ્રેરણા મેળવીએ કે હિહ;દનો નાગરિરક વિવશ્વના બીજો નાગરીકો સાથે ઉન્‍ન� મસ્‍�કે ચાલે. વિવનોદ ! �ંુ અમારી દીવાદાંડી બનજે.

દલપતરામ

‘ગુજરા�ી પ્રજો પાસેથી કવીશ્વર’ નંુ જિબરુદ પામનાર દલપ�રામનો જન્મ �ા. ૨૧-૧- ૧૮૨૦ના રોજ વઢવાણમાં થયો હ�ો. સામાન્ય અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરેલ આ બાળકને

વિપ�ા પાસેથી સાત્મિત્વક સંસ્કારનો વારસો મળ્યો. જેને નાનપણથી જ પધ્યરચના કરવાનો નાદ �ેવા દલપ�રામને સદભાગ્યે સ્વાગ્નિમનારાયણ સંપ્રાદાયના કેટલાક

સાધુઓનો સતં્સગ થયો. હાસ્યરસના વિનરૂપણમાં �ેની આગવી જિસજિl હ�ી. �ેમણે‘ફાબ, સહિવરહ’ જેવી શોકકવિવ�ા પણ રચી. ‘ અંધેરી નગરી’ ‘અને ’ઊં1 કહે   જેવી

�ેમની કૃવિ�ઓ અતં્ય� લોકવિપ્રય બની. �ેમની લેખન રીવિ�માં ઠાવકો ઠપકો, મધુર�ા અને વિનમ"ળ�ા છે. વિનબંધ, નાટક અને વા�ા" આ રી�ે �ેઓએ ગધના ૨૫ જેટલા

પુસ્�કો લખ્યાં છે. ‘બુન્ડિPપ્રકાશ’ સામગ્નિયકને જીવનદાન આપી �ેની કાયાપલટ કરવામાં દલપણરામનો ફાળો બહુ મોટો છે. �ેમણે સમાજને ગમ્મ� સાથે જ્ઞાન ‘આપીને ’ધીરે ધીરે સુધારાનો સાર પ્રજોને પાયો છે. �ેમની કવિવ�ા સામાજિજક જીવનના ઐવિ�હાજિસક દસ્�ાવેજ સમી છે. જિબ્રરિટશ સરકારે �ેમને સી.આઈ.ઈ. નો ઈલકાબ એનાય� કયો" હ�ો. પુત્ર નાનાલાલ અને વિપ�ા દલપ�રામે ૧૫૦ વર્ષે" સળંગ ગુજરા�ી સાવિહત્યને સમૃl કયુQ �ે ઐવિ�હાજિસક છે. ૭૮ વર્ષે" ની જૈફ વયે જ્યારે �ેઓ

‘હરિરલીલામૃત’ નામનંુ કાવ્ય લખી રહ્યા હ�ા ત્યારે �ેમનંુ દેહાવસાન થયંુ. ‘ ઓ ઈશ્વર ભજીએ તને મો1ંુ છે તુજ નામ, 

’ગુ+ તારા હિનત ગાઈએ થાય અમારાં કામ  

Page 28: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

શ્‍યામજી કૃષ્‍ણવમા" ( ૧૮૫૭ - ૧૯૪૩ )   ભાર�માં સ્‍વ�ંત્ર�ા માટે પહેલવહેલંુ શસ્‍ત્ર ઉગામવામાં આવ્‍યંુ ઇ.સ. ૧૮૫૭માં.

બરાબર એ જ વર્ષે8 માંડવી બંદરની એક શેરીમાં શ્‍યામજીનો જન્‍મ ! �ેમના વિપ�ાને ‘ ’ લોકો ભૂલા ભણસાળી ના નામે જોણે; પણ �ેમનંુ નામ હ�ંુ કૃષ્‍ણલાલ

ભણસાળી. મા�ા, શ્‍યામજીની દસેક વર્ષે" ની ઉંમરે ગુજરી ગયાં. �ેમનાં દાદીમાએ �ેમને ઉછેયા" . ભણવામાં ખૂબ જ �ેજસ્‍વી પણ ઘરમાં ગરીબી હોવાથી મુશ્‍કેલી પડવા લાગી. �ેઓ મ્‍યુવિનજિસપાજિલટીના દીવાને અજવાળે વાંચ�ા. માંડવી અને ત્‍

યારબાદ ભૂજમાં �ેમણે પ્રાથગ્નિમક જિશક્ષણ લીધંુ. એક વખ� માંડવીમાં એક સંન્‍ યાજિસની પધાયા" . �ેમનંુ નામ હરકંુવરબા હ�ંુ. શ્‍યામજી �ેમનાં દશ" ન કરવા ગયા, ત્‍

યારે �ેમની ઉંમર બાર�ેર વર્ષે" ની. શ્‍યામજી અને હરકંુવરબાની નજર એક થ�ાં સાધ્‍ વીને �ે વિકશોરમાં જુદા જ પ્રકારની �ેજસ્થિસ્વ�ા જેોવા મળી. નામ વગેરે પૂછીને �ેમણે

શ્‍યામજીને સંસ્‍કૃ� ભણાવવાનંુ શરૂ કયુQ . પછી �ો કચ્‍છની �ેમની યાત્રામાં આ ‘ ’ ‘ ’વિકશોરને �ેમણે સાથે રાખ્‍યો અને છેલ્‍લે સુબોધ સંસ્‍કૃ� વિવષ્‍ણુ સહસ્‍ત્ર નામાવજિલ

વગેરે પુસ્‍�કો �ેને આપ્‍યાં.  પછીનાં વરસોમાં �ેમને મથુરદાસ લવજી નામના એક શ્રીમં� અને પરોપકારી

વેપારીનો ભેટો થઇ ગયો. �ેમણે શ્‍યામજીને મંુબઇ બોલાવીને વિવલ્‍સન હાઇસ્‍કૂલમાં પ્રવેશ અપાવ્‍યો. અઢાર વર્ષે" ની ઉંમરે �ો શ્‍યામજી સંસ્‍કૃ�ના વિવદ્વાન ગણાવા લાગ્યા. �ેમના એક ગ્નિમત્ર અને સહાધ્‍યાયી હ�ા રામદાસ. રામદાસના વિપ�ાને શ્‍ યામજીની વિવl�ા પારખી લીધી. �ેઓ એટલા બધા પ્રભાવિવ� થયા કે પો�ાની દીકરી ભાનુમ�ીના લગ્‍ન �ેમણે શ્‍યામજી

સાથે કયાQ . ઇ.સ. ૧૮૭૪ માં આય"સમાજના સ્‍થાપક સ્‍વામી દયાનંદ મંુબઇ આવ્‍યા. શ્‍યામજી �ેમને પરિરચયમાં આવ�ાં �ેમની બંડખોર

વૃવિ�ને વેગ મળ્યો. દયાનંદે �ેમને વિવદેશમાં જઇ ભાર�ીય સંસ્‍કૃવિ�નો પ્રસાર કરવાની પ્રેરણા આપી. આથી �ેમણે આય"સમાજના પ્રચાર- પ્રસારનંુ કામ કરવાના શ્રીગણેશ કયાQ . સંસ્‍કૃ�ના વિવlાન �રીકે �ેમની ખ્‍યાવિ� પ્રસરવા લાગી. �ેઓ

આખા ભાર�માં પ્રવચનો કરવા માટે ફયા" . �ેમને થયંુ કે જેો પૈસા હોય �ો વિવદેશ જઇને મારા જ્ઞાનનો વ્‍યાપક ફેલાવો કરંુ.  મન હોય �ો માળવે જવાય, એ કહેવ� અનુસાર �ેમને ઑકસફડ" યુવિનવર્સિસ;ટીના સંસ્‍કૃ�ના પ્રાધ્‍યાપક મૉવિનયેર વિવજિલયમ્‍સ દ્વારા મદદ મળી. આ ઉપરાં� �ેમની પત્ની અને ગ્નિમત્રો �રફથી પણ આર્થિથ;ક મદદ મળી. કચ્‍છ રાજયમાંથી જિશષ્‍યવૃવિ� મળી

એ પણ �ેમનંુ સદભાગ્‍ય હ�ંુ.  �ે ઑમસફડ" ની બેજિલયલ કૉલેજમાં �ેજસ્‍વી કારવિકદી" સાથે બી.એ. થયા અને �ે જ કૉલેજમાં �ેમને અધ્‍યાપક �રીકે રાખી

લીધા ! ‘પછી �ો ત્‍યાંથી જ બૅરિરસ્‍ટર-ઍટ- ’ લૉ થયા. ઇ.સ. ૧૮૮૪ માં �ેઓ ભાર� પાછા આવ્‍યા અને ફરીથી ગયા ત્‍યારે પત્‍ની ભાનુમ�ીને સાથે લઇ ગયા.  પરં�ુ એક જ વર્ષે"માં ભાર� પાછા આવી ગયા. �ેમની ઇચ્‍છા પો�ાના દેશમાં સ્‍થાયી થવાની હ�ી. �ેમણે પહેલી નોકરી

ર�લામ સ્‍ટેટના દીવાન �રીકે કરી. બે- ત્રણ વરસ અજમેર અને મંુબઇમાં વકીલા� કરી. છેલ્‍લે પાછા જૂનાગઢ રાજયના દીવાન બન્‍યા. �ેઓ ખટપરિટયા રાજકારણથી કંટાળીને છેવટે ૧૮૯૭માં ફરીથી લંડન ચાલ્‍યા ગયા. 

હવે �ેમની રિદશા ભાર�ની સ્‍વ�ંત્ર�ા માટેની ક્રાંવિ� �રફની હ�ી. ‘ �ેમણે લંડનમાં એક સભાનંુ આયોજન કરીને ઇજિન્ડયન ’ હોમરૂલ સોસાયટી ની સ્‍થાપના કરી. ‘ ’ �ે પહેલાં �ેમણે સોજિસયોલોજિજસ્‍ટ નામના સાપ્‍�ાવિહક દ્વારા ભાર�ીય સ્‍વા�ંત્ર્ય માટે

ઉગ્ર પ્રચાર �ો શરૂ કરી જ દીધો હ�ો. ‘ ’ �ેમણે લંડનમાં એક મોટંુ મકાન ખરીદીને �ેને ઇજિન્ડયા હાઉસ નામ આપ્‍યંુ. જે વિવદ્યાથી"ઓ ભાર�ની અહીં ભણવા આવ�ા �ેમના માટે �ે ખરેખર �ો એક હોસ્‍ટેલ જ હ�ી. પાછળથી �ે ભાર�ીય

ક્રાંવિ�વીરો માટે કાય"શાળા બની ગઇ. વિવશ્ર્વમાં વસ�ા બધા ભાર�ીયોએ અહીંની પ્રવૃવિ�ઓની નોંધ લીધી.  સમય પસાર થ�ો ગયો અને શ્‍યામજી વધુ ને વધુ ઉગ્ર રાજકારણી બન�ા ગયા. ભાર�ની સ્‍વ�ંત્ર�ા મેળવવા સશસ્‍ત્ર ક્રાંવિ�ના �ે પ્રખર વિહમાય�ી થઇ ગયા. પરિરણામે �ેમને લંડનમાંથી પેરિરસ જ�ા રહેવંુ પડયંુ. ત્‍યાં જઇને પણ �ેમણે પો�ાની

પ્રવૃવિ� છોડી નહીં. �ે વખ�ે જે જે દેશમાં સ્‍વ�ંત્ર�ા માટેની ચળવળો ચાલી રહી હ�ી. �ેમાં �ેમણે પો�ાનો સૂર પૂરાવ્‍યો. ૧૯૧૪ માં વિવશ્ર્વયુ� ફાટી નીકળ્યું અને શ્‍યામજીની પ્રવૃવિ�ઓમાં ઑટ આવી. 

માભોમથી વિવખૂટા પડીને આખંુ આયખંુ રઝળપાટ કરનાર અને ભાર�ની સ્‍વ�ંત્ર�ા માટે ઝઝુમનાર આ મહાન ક્રાંવિ�વીર એક સામાન્‍ય મજૂર વિપ�ાનંુ સં�ાન હ�ા. એમ કહી શકાય કે કાદવમાંથી કમળનો જન્‍મ થયો હ�ો. �ેમણે ૧૮૫૭માં

આઝાદી માટેના વિનષ્‍ફળ બળવા પછી પહેલીવાર સુયોજિજ� જૂથ દ્વારા ક્રાંવિ�ની જયો� જલાવી હ�ી. એ જયો�માં �ેલ

Page 29: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

પૂરનાર �રીકે �ેમણે મદનલાલ ધીંગરા, વીર સાવરકર, સરદારજિસ;હ રાણા અને માદામ ભીખાઇજી કામા જેવાં દેશપે્રમીઓને �ૈયાર કયાQ હ�ા. 

શ્‍યામજી કૃષ્‍ણવમા" �ેમની જિજ;દગીનાં છેલ્‍લાં વરસોમાં એકલા પડી ગયા હ�ા. કેટલાક ગ્નિમત્રોના વિવશ્ર્વાસઘા� અને સ્‍વાથ" ને લીધે �ેમનંુ મન ભાંગી પડયંુ હ�ંુ. ૩૧મી માચ" ૧૯૪૩ની સંધ્‍યાએ ભાર�મા�ાના આ સપૂ�ે જિજવિનવાની હૉસ્‍પીટલમાં છેલ્‍લો શ્ર્વાસ લીધો.   ક્રાંવિ�ના એ ભીષ્‍મવિપ�ામહને કોરિટ કોરિટ વંદન.

શામળદાસ ગાંધી દેશની આઝાદીના ઈવિ�હાસમાં ફના થઈ જનાર દેશભ��ો સાથે ગુજરા�ના પત્રકારોએ પણ ખૂબ મહત્વનો ફાળો આપ્યો

છે. એમાંના એક હ�ા વીય" વાન પત્રકાર શ્રી શામળદાસ ગાંધી. વ્યવહારિરક જગ�માં સંઘર્ષે" કર�ાં કર�ાં �ેઓ ‘ મંુબઈ’સમાચાર   ની કચેરી સુધી પહોંચી ગયા. જેને પરિરણામે એ પત્રકાર બની ગયા. ‘ અનુભવની એરણે ઘડાઈને મંુબઈ

’ સમાચાર સાપ્તાવિહકના �ંત્રી અને ત્યારબાદ ‘ ’જન્મભૂત્રિમ   દૈવિનકના પણ �ંત્રી થયા. �ેમણે પો�ાનંુ દૈવિનક ‘ ’વંદેમાતરમ્   શરૂકયુQ . ‘ ’મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યહિવધાતા છે . સ્વામી રામ�ીથ" ના એ વિવધાને એમના મન પર જબરો પ્રભાવ અને

જેો�જેો�ામાં સૌરાX્રના રાજકીય કે્ષત્રની અને અખબારી આલમની એક પ્રભાવશાળી વ્યસ્થિ�� ઉભરી આવી. આઝાદી પછી જૂનાગઢના નવાબ જૂનાગઢને પાવિકસ્�ાન સાથે જેોડવા �ૈયાર થ�ાં, �ેમણે ‘ ’આરઝી હકૂમત   ની yાપના કરી. હાથમાં

�લવાર ધારણ કરી પો�ે આગેવાની લઈને નવાબને નમાવ્યો અને ભાર�ના પ્રજો�ંત્રમાં જેોડાવા ફરજ પાડી. આ ઘટના માત્ર yાવિનક પ્રજો માટે જ નહિહ;, પરં�ુ હિહ;દની પ્રજો માટે એક અવિવસ્મરણીય ઘટના છે. સરફરોશ સેનાનાયક શામળદાસ

ગાંધીનંુ �ા. ૮-૩- ૧૯૫૩ના રોજ અચાનક હ્વદયરોગના હુમોદ આવી જ�ા દેહાવસાન થયંુ. ખરેખર આ સૈ‍વિનક પત્રકાર વગર �ો જૂનાગઢનો વિવજય અધૂરો જ રહે�. 

છો1ુભાઇ પુરા+ી છો1ુભાઇ પુરા+ી ( – ૧૮૮૫ ૧૯૫૦)  લક્ષ્‍મીનાથ નામના શ્રીગોડ જ્ઞાવિ�ના એક ભાઇએ પો�ાના ઘરની બાજુમાં આવેલી �ેમની ખંરિડયર જગા અખાડા માટે

આપવાનંુ કહ્યું અને સભામાં બેઠેલા યુવાનો ઉત્‍સાહમાં આવી ગયા. આ બનાવ વડોદરા શહેરનો છે.  અખાડા માટે જમીન જેોઇ�ી હ�ી. છોટુભાઇ પુરાણીએ �ે માટે સભામાં શ્ર�ા અને ઉત્‍સાહભરી વા�ો કરી અને �ેની

અસર લક્ષ્‍મીનાથ પર થઇ.  – �ે જ રિદવસથી �ે ખંરિડયેર જગામાં પડેલો કાટમાળ ખસેડવાનંુ અને ઝાડ ઝાંખરાં કાપવાનંુ શરૂ થઇ ગયંુ. રોજ સાંજે

યુવાનો કામે લાગી જ�ા. જમીન સપાટ કરી �ેમાં ખાડો ખોદી કુસ્‍�ી માટે હૌદ �ૈયાર કયો" અને છેડા પર સીસમનંુ મલખંભ બોપાઇ ગયંુ. ઇ.સ. ‘ ’ ૧૯૦૮ ના મે મવિહનામાં વ્‍યાયામશાળાનંુ ઉદઘાટન થયંુ અને ત્‍યાંથી ગુજરા� વ્‍યાયામ પ્રચારક મંડળ

ની પ્રવૃવિ�ના શ્રીગણેશ થયા. આ પ્રવૃવિ�નો યશ છોટુભાઇ પુરાણીને જોય છે.  છોટુભાઇ પુરાણીનો જન્‍મ ૧૩-૭- ૧૮૮૫ ના રિદવસે �ેમના મોસાળ ડાકોરમાં થયો હ�ો. �ેમની મા�ા છોટુભાઇને બે વરસના

મૂકીને ગુજરી ગયાં હ�ાં. પ્રાથગ્નિમક જિશક્ષણ છોટુભાઇએ ડાકોરમાં લીધંુ. પછી �ેમના વિપ�ા સાથે જોમનગર ગયા અને ત્‍યાં મેરિટ્ર ક પાસ કરી અમદાવાદ આવી ગુજરા� કૉલેજમાં દાખલ થયા. મેરિટ્ર કમાં સારા ગુણ મળેલા �ેથી �ેમને કૉલેજ અભ્‍

યાસ દરગ્નિમયાન ૨૦ રૂવિપ‍યાની જિશષ્‍યવૃવિ� મળી હ�ી.  આટાપાટા અને કબડ્ડી જેવી દેશી રમ�ોનો �ેમને પહેલેથી શોખ હ�ો. કૉલેજમાં જ�ાં વિક્રકેટ અને ટેવિનસ જેવી રમ�ોનંુ

�ેમને ઘેલંુ લાગ્‍યંુ. �ેઓ ખેલકૂદમાં એટલા બધા ડૂબી ગયા કે ઇન્‍ટરમાં નાપાસ થયા. �ેમને અમદાવાદ છોડી વડોદરાની કૉલેજમાં દાખલ થવંુ પડયંુ. ત્‍યાંથી �ેઓ સ્‍ના�ક થયા. �ેમને વિવર્ષેય હ�ા વનસ્‍પવિ�શાસ્‍ત્ર અને પ્રાણીશાસ્‍ત્ર.

વિવદ્યાથી"કાળમાં �ેમને ભાગવદત્ત અને અજુ"નદેવ જેવા �ેજસ્‍વી ગ્નિમત્રો મળ્યા. �ેમણે આગળ અભ્‍યાસ કયો" અને લાહોરની ઍગં્‍લોવૈરિદક કૉલેજમાં �ેઓ જીવવિવજ્ઞાનના અધ્‍યાપક બન્‍યા. 

વડોદરાની કૉલેજમાં અભ્‍યાસ દરગ્નિમયાન �ેમણે કસર�ની શરૂઆ� પાંચ દંડથી કરી હ�ી. છેલ્‍લે �ેઓ ૨૫૦ દંડબેઠક અને ચારેક વિકલોમીટરની દોડ કરી શક�ા હ�ા. પરિરણામે �ેમના શરીર અને મનમાં શવિક�નો અખૂટ સંચાર થયો. શરીર

સપ્રમાણ વિવકસ્‍યંુ અને ચપળ�ા વધી. આ બધાથી �ેમને વ્‍યાયામમાં ઊંડી શ્ર�ા ઊભી થઇ. �ેમણે કસર� અને કુસ્‍�ી �રફ સૂગ અને ઉદાસીન�ા રાખ�ા ગુજરા�ીઓની શરીર- સંપવિ� સુધારવાની પ્રવૃવિ�માં પો�ાની જિજ;દગી વિવ�ાવવાનો વિનશ્ર્ચય

કયોQ. �ેના પરિરણામે વડોદરામાં લક્ષ્‍મીનાથ પાસેથી જમીન મળ�ાં વ્‍યાયામશાળાની સ્‍થાપના થઇ.  વડોદરા કૉલેજમાં �ેમને શ્રી અરહિવ;દ ઘોર્ષેનો પરિરચય થયો. શ્રી ઘોર્ષેના ક્રાંવિ�કારી વિવચારોથી છોટુભાઇ ખૂબ જ આકર્ષેા" યા.

�ેમણે શ્રી અરહિવ;દની પે્રરણાથી ગુજરા�માં વ્‍યાયામપ્રચાર કરવાની વિહલચાલ શરૂ કરી.  પછી �ેમણે પ્રથમ વ્‍યાયામ પરિરર્ષેદ યોજવામાં મહત્‍વની કામગીરી બજોવી. �ેમના પ્રયાસથી નરિડયાદમાં પ્રથમ વ્‍યાયામ

પરિરર્ષેદ યોજોઇ અને �ેમાં ગુજરા�ભરના લગભગ ૨૦૦૦ જેટલા પ્રવિ�વિનગ્નિધઓએ ભાગ લીધો હ�ો. આ બધા પ્રવિ�વિનગ્નિધઓ, �ેમણે ઠેરઠેર શરૂ કરેલી વ્‍યાયામશાળાઓમાંથી આવ્‍યા હ�ા. ભરૂચ કેળવણી મંડળના સહયોગથી છોટુભાઇ આટલી મોટી જિસજિ� મેળવી શકયા હ�ા. �ેમના પ્રયાસથી શરૂ થયેલી લક્ષ્‍મીનાથ વ્‍યાયામશાળા બધાની ગંગોત્રી હ�ી. આ વ્‍યાયામપ્રચાર પાછળ �ેમનો મુખ્‍ય હે�ુ ગુજરા�ના યુવાનોને દેશસેવા માટે શારીરિરક રી�ે મજબૂ� બનાવવા; અને માનજિસક રી�ે �ૈયાર કરવાનો હ�ો. 

આ મહાન વ્‍યાયામવીર રાષ્‍ટ્ર ીય ચળવળમાં જ ઝંપલાવે �ેવંુ બને ખરંુ ? નાગપુરનો ઝંડા-સત્‍યાગ્રહ, ’૩૦-‘ ૩૧ની સવિવનય

Page 30: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

‘ ’ કાનૂનભંગની ચળવળ અને ૧૯૪૨ની હિહ;દ છોડો ચળવળમાં ભાગ લઇને છોટુભાઇએ પો�ાનાં અદભુ� સાહસ અને વીર�ાની લોકોને ઝાંખી કરાવી. 

જિશક્ષણકે્ષત્રમાં પણ �ેમણે યશસ્‍વી કાય" કયુQ હ�ંુ. મોન્‍ટેસરી જિશક્ષણપ્ર�વિ� પરનંુ પહેલંુ પુસ્‍�ક પ્રગટ કરનાર છોટુભાઇ પુરાણી જ હ�ા. 

આજે ગુજરા�માં વ્‍યાયામનંુ નામ બોલાય કે �ર� જ છોટુભાઇ પુરાણી માનસપટ પર આવે. સહેજ ઊંડો વિવચાર કરીએ �ો કબૂલ કરવંુ પડે કે છોટુભાઇએ પહેલ ન કરી હો� �ો કદાચ ગુજરા�માં ઠેરઠેર ફાલેલી વ્‍યાયામ પ્રવૃવિ� જેોવા ન મળ�. 

૧૯૫૦માં રિડસેમ્‍બરમાં છોટુભાઇનો જીવનદીપ હોલવાઇ ગયો.

અંબુબાઈ પુરા+ી દેશમાં સવ" ત્ર અને પરદેશમાં પરિરવ્રાજક બની શ્રી અરહિવ;દ અને મા�ાજીનો સંદેશો ફેલાવનાર શ્રી અંબુભાઈ પુરાણીનો જન્મ

�ા. ૧૬-૫- ૧૮૯૪ના રોજ સુર�માં થયો હ�ો. મેરિટ્ર ક થઈ મંુબઈની સેન્ટ ઝેવિવયસ" કોલેજમાં ગ્રેજુ્યએટ થયા. બંગાળના ભાગલાની લડ� સમયે �ેઓ બારીન્દ્રકુમાર ઘોર્ષેના પરિરચયમાં આવ્‍યા. પોંડેચેરીમાં શ્રી અરહિવ;દ પાસે �ેઓ ભાર�દેશની

ગુલામીમાંથી મુસ્થિ�� માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી માગ" દશ" ન મેળવવા જ�ા. ત્યારે શ્રી અરહિવ;દે �ેમને કહેલુ: ‘ હંુ તને ખાતરી આપંુ છંુ કે હિહંદ સ્વતંત્ર થવાનંુ જ છે, કાલે સૂય, ઊગવાની જે1લી ખાતરી છે, તે1લી એ ઘ1ના નક્કી

છે.’  આ સાંભળી અંબુભાઈનંુ જીવન સાવ બદલાઈ ગયંુ. �ેઓ યોગના સાધક બન્યા અને સાથે સાથે ગુજરા�માં વ્યાયામ પ્રચારકનંુ રાX્રીય જિશષ્ણના પ્રસારનંુ કાય" કયુQ . સાથે સાથે આશ્રમમાં �ેઓ સદવ�" ન, સત્સંગ, સદવાચન અને બ્રહ્મચય" પર

ખૂબ ભાર મૂક�ા હ�ા. ઈ. ૧૯૬૫ન રોજ શ્રી અંબુભાઈ પાર્થિથ;વદેહ આ દુવિનયા છોડીને ચાલ્યો ગયો. અંબુભાઈનંુ જીવન એટલે જ્ઞાન, શસ્થિ��, કમ" અને યોગથી પરિરપૂણ" રિદવ્યજીવન. �ેમના રંગે જેઓ રંગાયા �ેમના જીવન ઉધ્વ" ગામી બન્યા. 

અહિવનાશ વ્ યાસ

ગી� ગરબાને ગુજરા�ને ઘેર- ધેર ગંૂજ�ા કરનાર શ્રી અવિવનાશ વ્‍યાસનો જન્‍મ અમદાવાદમાં થયો હ�ો. ઈન્‍ટર આટ"સ સુધી અભ્‍યાસ કયો". નાનપણથી જ ગાવાનો

શોખ. મંુબઈની નેશનલ ગ્રામાફોન કંપની સાથે એકાએક સંપક" થ�ા �ેમના એક ગી�નંુ રેકોર્દિડ;ગ કયુQ . ત્‍યાર પછી �ો આકાશવાણી પરથી �ેમના ગી�ો પ્રસારી� થવા લાગ્‍યા ક.મા. મુનશીએ �ેમની સૂઝ વિપછાની ભાર�ીય વિવદ્યાભવનના સંગી�

વિવભાગના અધ્‍યક્ષ �રીકે વિનયુ�� કયા" . અવિવનાશભાઈએ મંુબઈમાં �ેમના સૌ પ્રથમનૃત્‍યરુપક ‘ ’જય સોમનાથ નંુ સજ"ન કયુQ . વિહન્‍દી- ગુજરા�ી બંને ભાર્ષેાની રિફલ્‍મોમાં

�ેમણે સંગી� આપ્‍યંુ પણ આપણે એમને વિવશેર્ષેરૂપે ગુજરા�ી ગી�ોના માધ્‍યમથી જોણીએ છીએ. એમણે લખેલા ગી�- ગરબાના સંગ્રહોમાં દૂધગંગા, સથવારો,

વતુ, ળ  વગેરે મુખ્‍ય છે. લગભગ ૧૨૦૦૦ જેટલા ગી�ો એમણે લખેલા છે. અને ૨૫૦ રિફલ્‍મોમાં સંગી� આપ્‍યંુ. ભાર�સરકારે �ેમને‘ ’પદ્મશ્રી નો ઈલકાબ એનાય� કરી સન્‍

માવિન� કયા" હ�ા. આદ્યશસ્થિ�� મા અંબાના ભ��રાજ સંગી�કાર અવિવનાશ વ્‍યાસનંુ૨૦-૮- ૧૯૮૪ના રોજ દેહાવસાન થયંુ. આજે પણ એમના ગી�ોની લોકવિપ્રય�ા

લોકભાગ્‍ય એટલી બધી જનમાનસ પર છવાયેલી છે કે ગુજરા�ી ગી�ની વા� નીકળે એટલે અવિવનાશ વ્‍યાસનંુ નામ પ્રથમ આવે.

ગંગાસતી

સૌરાX્ર સ�ી, સં� અને શૂર ગંગાસ�ીનો જન્મ પાજિલ�ાણા પાસેના રાજપરા ગામે ઈ. ૧૮૪૬માં થયો હ�ો. ગંગાબાના લP રાજપૂ� ગ્નિગરાસદાર શ્રી કહળસંગ ગોવિહલ સાથે થયાં હ�ાં. કહળસંગ પો�ે પણ એક ઉચ્ચ કોટીના અધ્યાત્મપુરુર્ષે હ�ા. જિસજિlનો ઉપયોગ અને પ્રચાર, બંને ભજનમાં બાધા કરશે એમ કહળસંગ સમજી ગયા. પરિરણામે �ેમણે શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કયો". શ્વસુરગૃહે સેવિવકા �રીકે આવેલ પાનબાઈ ગંગાસ�ીના જિશષ્ય બની ગયા. પાનબાઈનંુ અધ્યાત્મ

ન્ડિશક્ષ+ એ જ ગંગાસતીના ભજનો.  કહેવાય છે કે ગંગાસ�ીના રોજ એક ભજનની રચના કર�ાં અને �ે ભજન – પાનબાઈને સંભળાવ�ા સમજોવ�ા. આ રી�ે આ ક્રમ બાવન રિદવસ ચાલ્યો. બાવન રિદવસમાં આધ્યાત્મિત્મક જિશક્ષણ ક્રમ

પૂરો થયો અને ત્યાર પછી ૧૫-૩- ૧૮૯૪ના રોજ ગંગાસ�ીએ અનેક સં�ોભ��ોની ઉપસ્થિyવિ�માં સ્વેચ્છાએ સમાગ્નિધ મૃત્યુનંુ વરણ કયુQ . ગંગાસ�ીના માગ" નંુ અનુસરણ કયુQ , ગંગાસ�ીના શરીર ત્યાગ પછી ત્રણ રિદવસ બાદ પાનબાઈએ પણ શરીરનો ત્યાગ કયો" અને ગંગાસ�ીના માગ" નંુ અનુસરણ કયુQ , આ સં� ગ્નિત્રપુટી કોઈક અગમ અગોચર લોકમાંથી આ પૃથ્વીલોક પર

અવર�રણ કયુQ હ�ંુ. ત્રણ માનવપુષ્પો ખીલ્યાં અને વિવસ‍જી"� થયાં પણ મહેક છોડ�ાં ગયાં.  ભ)ત બીજ પલ1ે નહીં, કોરિ1 જનમ કે અંત, 

ઉચ નીચ ઘર અવચરે, પ+ રહે સંતનો સંત. 

' સેવા ' નો પયા, ય : ઇલાબહેન ભટ્ટ

Page 31: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

જેમનંુ નામ SEWA (સેવા) સાથે જેોડાયેલંુ છે અને હંમેશ જેોડાયેલંુ રહેશે એવાં ઇલાબહેન ભટ્ટ ગુજરા�નાં એક વિવજિશષ્‍ટ મવિહલા છે. �ેમનો જન્‍મ ૭ સપ્‍ટેમ્‍બર,

૧૯૩૩ના રિદવસે અમદાવાદમાં થયો હ�ો. �ેમણે ૧૯૫૨માં અંગે્રજી વિવર્ષેય સાથેબી.એ. અને ૧૯૫૪માં એલએલ.બી. ની રિડગ્રીઓ મેળવી હ�ી. �ેમના પવિ�

રમેશભાઇ ભટ્ટ અથ"શાસ્‍ત્રના પ્રાધ્‍યાપક હ�ા. કેટલાંક સમાચારપત્રોમાં �ેઓ કટાર પણ લખ�ા હ�ા. આ દંપ�ીનાં બે સં�ાન; અમીમયી અને ગ્નિમવિહર. 

ઇલાબહેન �ેમના લગ્‍ન પહેલાં અમદાવાદના મજૂર મહાજન સંઘમાં કાયદાકીય સેવાઓ આપ�ા હ�ાં. લગ્‍ન થયાં એટલે �ે સેવાઓ બંધ કરી. વળી પાછાં ત્‍યાં જ

જેોડાઇ ગયાં. �ેમાં મજૂર બહેનોના પ્રશ્ર્નોનો વિવભાગ સંભાળ�ાં સંભાળ�ાં �ેમની મુશ્‍ કેલીઓ �ેમણે બરાબર સમજી લીધી. �ેમનંુ આર્થિથ;ક શોર્ષેણ થ�ંુ હ�ંુ. કેટલીક શોર્ષેી� અને પીરિડ� શ્રમજીવી મવિહલાઓએ પો�ાની રામકહાણી ઇલાબહેન આગળ

રજૂ કરી અને કહંુ્ય કે આપણો એક અલગ સંઘ કેમ ન હોઇ શકે ?  પરિરણામે ૧૯૭૧ના રિડસેમ્‍બરમાં સ્‍વાશ્રયી સ્‍ત્રીઓનંુ એક મંડળ બન્‍યંુ,? SEWA.

એટલે Self Employed Women’s Association. �ેના પ્રમુખ હ�ા અરહિવ;દ બુચ, જેઓ મજૂર મહાજન સંઘના પણ પ્રમુખ હ�ા. SEWA ના મંત્રીપદે ઇલાબહેન

ભટ્ટની સેવા લેવામાં આવી.  ઇલાબહેને આ મવિહલાસંગઠન રચ્‍યંુ �ો ખરંુ પણ �ેને માન્‍ય�ા મળ�ાં સમય લાગ્‍યો. મજૂર કાયદા પ્રમાણે �ેને સરકારની

માન્‍ય�ા મળે �ેમ ન હ�ી. ‘ ’ અનેક પ્રકારના છૂટક કામધંધા કર�ી મવિહલાઓ કામદાર ગણાય નવિહ, ‘ ’ છ�ાં કામદાર �રીકે સ્‍ થાપી� કરવાની હ�ી. ઇલાબહેને આકાશપા�ાળ એક કયાQ ; સરકારી અગ્નિધકારીઓ સાથે અનેક વાર વાટા ઘાટો કરી. છેવટે

એક વર્ષે8 કાયદેસરના વ્‍યાવસાગ્નિયક સંગઠનરૂપે માન્‍ય�ા મળી. �ે મજૂર મહાજનના એક વિવભાગ �રીકે જ વિવકસ�ંુ ગયંુ. દસેક વરસ પછી કેટલાંક વાજબી કારણોસર? SEWA મજૂર મહાજન સંઘથી અલગ થઇ ગયંુ. ઇલાબહેન �ેનાં

મહામંત્રી �રીકે વરાયાં. SEWA એક એવંુ કામદાર મંડળ છે જેની સભ્‍યસંખ્‍યા ભાર�માં બીજો કોઇ પણ સંગઠન કર�ાં વધારે એટલે કે બે

લાખથી ઉપર છે. આ સંગઠન ગુજરા� ઉપરાં� ચારપાંચ રાજયોમાં પણ ચાલે છે. �ેની શાખા પ્રશાખાઓ દ્વારા શ્રમજીવી બહેનો સંગરિઠ� થઇ છે. ‘ ’ �ેમાંથી ૧૫ કરોડની અસ્‍કયામ�ોવાળી સેવા બૅકં પણ ઊભી થઇ છે. વિવકાસની કેડીએ ચાલ�ાં ચાલ�ાં �ેને પચીસ વર્ષે" પૂરાં થયાં છે અને �ે વટવૃક્ષની જેમ ફૂલીફાલી છે. 

‘ ’ ‘ ’ ઇલાબહેન સેવા ને બીજી આઝાદી �રીકે ઓળખાવે છે. �ેમનંુ કહેવંુ છે કે આપણે રાજકીય આઝાદી મેળવી હ�ી પણ આર્થિથ;ક રી�ે �ો આપણે પરાધીન જ હ�ા. ‘ ’ �ેમના મ�ે સેવા દ્વારા આપણે આર્થિથ;ક આઝાદી મેળવી છે. 

‘ ’ સેવા દ્વારા �ેની સભ્‍ય મવિહલાઓને �ાલીમ મળી. �ે �ાલીમ ઇલાબહેને આપી અને �ેના દ્વારા મવિહલાઓમાં સાહસ અને ને�ૃત્‍વના ગુણ પાંગયાQ . �ેમને લાગ્યંુ કે અમે પણ કંઇક છીએ. ઇલાબહેનને ગરીબ, વિનરક્ષર અને સ્‍વાશ્રયી બહેનોની સંગઠન શવિક�માં ભારોભાર વિવશ્ર્વાસ છે. �ેમનંુ કહેવંુ છે કે બહેનોને �ક મળે �ો �ેઓ મોટાં મોટાં કામ પાર પાડી શકે. ‘ ’ સેવા ની

ઘણી મવિહલાઓએ આં�રરાવિX્રય કક્ષાએ પણ નામ ઉજ્જવળ કયાQ છે. ‘ ’ સેવા બૅકં ઊભી થઇ �ેનંુ મુખ્‍ય પરિરબળ ઇલાબહેનનો મવિહલાઓમાં અખૂટ વિવશ્ર્વાસ જ છે. આમ �ો �ેમને ચે�વણી

‘ ’ મળેલી કે આ પ્રકારની બૅકં કરશો �ો �મારી દશા મા મને કોઠીમાંથી કાઢ જેવી થશે અને બન્‍યંુ પણ એવંુ જ. પણ ઇલાબહેન હિહ;મ� ન હાયાQ અને �ે બૅકં એટલી સમૃ� બની ગઇ કે વિવશ્ર્વનંુ બૅહંિક;ગકે્ષત્ર પણ �ેના �રફ આકર્ષેા" યંુ. 

આં�રરાવિX્રય કક્ષાએ ભરાયેલી મવિહલા પરિરર્ષેદમાં ઇલાબહેને સ્‍ત્રીસંગઠન અને બૅકં વિવરે્ષેની ચચા" માં ધ્‍યાનમાત્ર યોગદાન આપ્‍યંુ હ�ંુ. ‘ ’ �ેના પરિરણામે વિવશ્ર્વ મવિહલા બૅકં સ્‍થાપવામાં આવી. અત્‍યારે ઇલાબહેન �ેનાં ચેરપસ" ન છે. આ ઉપરાં� �ેઓ અનેક આં�રરાવિX્રય સગ્નિમવિ�ઓનાં સભ્‍ય છે. 

ઇલાબહેને કરેલી કામગીરીને ખાસ કરીને સ્‍વાશ્રયી બહેનોનંુ સંગઠન અને �ેમના વિવકાસની કામગીરીને સન્‍માનવા �ેમને એટલા બધા રાવિX્રય અને આં�રરાવિX્રય ઍવોડ"ઝ્ મળ્યા છે કે આપણે ગણાવ�ાં થાકી જઇએ. ભાર� સરકારે �ેમને

‘ ’ ‘ ’ પ¬શ્રી અને પ¬ભૂર્ષેણ થી સન્‍માન્‍યાં છે. ‘ ’ �ેમને વિવશ્ર્વપ્રજિસ� રેમન મેગ્‍સેસે ઍવોડ" પણ અપ"ણ કરવામાં આવ્‍યો છે. �ેઓ કેટલીય માનદ રિડગ્રીઓનાં પણ અગ્નિધકારી બન્‍યાં છે. ‘ ’ કેટલાંક ઍવોડ"ઝ્માં મળેલી રોકડ રકમ �ેમણે સેવા ને ચરણે

ધરી દીધી છે.  નારીશવિક� કેટલી પ્રચંડ છે �ેનો પરચો બ�ાવનાર ઇલાબહેન આજે પણ સેવા આપી રહ્યાં છે. ‘ ’ થાક જેવો શબ્‍દ જ જોણે

�ેમના શબ્‍દકોર્ષેમાં નથી. SEWA જેવી સંસ્‍થાનો પરિરચય વિવશ્ર્વના દેશોને કરાવીને ભાર�ના નામને વૈગ્નિશ્ર્વક કક્ષાએ ગંુજ�ંુ કરનાર ઇલાબહેનને

આપણાં વંદન છે.

માદામ ભીખાઈજી કામા

Page 32: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

અનન્‍ય ગુજરા�ી વીરાંગના માદામ ભીખાઈજીના હ્વદયમાં બાળપણથી જ દીનદુભિખયાની સેવા અને દેશની સ્‍વ�ંત્ર�ાના કોડ ખીલ્‍યા હ�ા. વિપ�ાના આગ્રહને વશ થઈ કે.આર. કામા સાથે �ેમણે લગ્‍ન કયુQ . પણ જોહેર પ્રવૃજિત્તને કારણે લગ્‍નજીવન ખંરિડ� થયંુ. લંડનમાં આગ ઝર�ાં વ્‍યાખ્‍યાનો એમણે આપવા માંડ્યાં. અમેરિરકામાં પણ �ેજીલા વ્‍યાખ્‍યાનો આપ્‍યાં �ેથી જિબ્રરિટશ સરકારે �ેમને હિહ;દ આવવાની બંધી કરી. જમ"નીમાં સમાજવાદી કોગે્રસં મળી હ�ી ત્‍યાં માદામ કામાએ સવ" દેશોના

રાષ્‍ટ્ર ધ્‍વજેો સાથે ઊભો રાખવા માટે હિહ;દ �રફથી જિબ્રટના યુવિનયન જેકને બદલે ભાર�નો સવ" પ્રથમ રાષ્‍ટ્ર ધ્‍વજ બનાવી ત્‍યાં રજૂ કયો" હ�ો. ભાર�ના અગ્રગણ્‍ય ક્રાંવિ�કારીઓએ ત્‍યાં ભાર�ની મુસ્થિ�� કાજે સવિક્રય કામ કરનારી ‘ અભિભનવ

’ભારત   નામની સંસ્‍થા શરૂ કરી. માદામ કામા �ેના અગ્રણી કાય" ક�ા" હ�ા. �ેમણે પાંત્રીસ વર્ષે" સુધી દેશવટો ભોગવ્‍યો �ે દરગ્નિમયાન ગાંધીજીની રાહબરી નીચે ભાર�માં સ્‍વા�ંત્ર્ય માટેની ચળવળ શરૂ થઈ ગઈ હ�ી. કોઈપણ રાજકીય રાજકીય પ્રવૃજિત્તમાં ભાગ નહીં લેવાની શર�ે જિબ્રરિટશ સરકારે ભાર� આવવા પરવાનગી આપી. આઠ માસની બીમારી ભોગવી �ા.

૧૩-૮- ૧૯૩૬ના રોજ �ેમનંુ અવસાન થયંુ. પેરિરસના કબ્રસ્‍�ાનમાં સચવાયેલા એકમાત્ર સ્‍મારક પર લખ્‍યંુછે: “ જુલમશાહીનો પ્રહિતકાર કરવો એ ઈશ્વરની આજ્ઞાનંુ પાલન કરવા બરાબર છે.”

શતાવધાની આધ્યાત્મિત્મક મહાપુરુર્ષ શ્રીમદ્ રાજચન્દ્ર

આપણા દેશની સંસૃ્કવિ� એટલે ત્યાગ, પે્રમ અને બજિલદાનની સંસૃ્કવિ�. આ દેશનો સંસ્કાર વારસો એવો વિવરલ છે કે આ દેશમાં જન્મવા માટે આપણને ગવ" અને ગૌરવ

બન્‍ને થાય છે.  કારિઠયાવાડનંુ એક નાનંુ વવાભિણયા ગામ. વવાભિણયા મોરબી પાસે આવેલંુ નાનંુ બંદર.

આ ગામમાં એક કૃષ્‍ણભ�� રહે. એનંુ નામ પંચાણદાદા. પંચાણદાદનો પુત્રરવજીભાઈ. અટક મહે�ા. એ પણ કૃષ્‍ણભ��. આ રવજીભાઈનાં લP દેવબાઈ સાથે થયાં. દેવબાઈને જૈન સંસ્કાર મળેલા. ગંગા- જમનાના સંગમ જેમ કૃષ્‍ણપે્રમ અને જૈન

સંસ્કારથી ગ્નિમજિશ્ર� એવંુ આ પવિ�પત્નીનંુ જીવન ઊંચા આદશો"થી મહેક�ંુ હ�ંુ.  સંવ� ૧૯૨૪ની કાર્પિ�;કી પૂર્ણિણ;મા. આ રિદવસને વિહન્દુઓ દેવરિદવાળીના પવ" �રીકે

ઉજવે. આવા પવિવત્ર રિદવસે દેવબાઈએ એક બાળકને જન્મ આપ્‍યો. પૂવ"જન્મનો કોઈ યોગભ્રષ્‍ટ આત્મા દેવબાઈની કૂખે અને રવજીભાઈના ઘરે જન્મ્યો હોય એવંુ લાગ્યંુ.  રવજીભાઈ વેપારી હ�ા. બાળકનંુ હુલામણંુ નામ પાડ્યું લક્ષ્‍મીનંદન. એ નામ

પાછળથી બદલીને રાયચંદભાઈ રાખવામાં આવ્યંુ. શૈશવકાળ 

રાયચંદભાઈના શરીરનો બાંધો એકવડો, પરં�ુ મન ખૂબ મજબૂ�. ઉંમર નાની પણ યાદશસ્થિ�� અદ્દભુ�. સ્મરણશસ્થિ�� એવી પ્રખર કે એકવાર કશંુ પણ વાંચે એટલે અક્ષરે અક્ષર યાદ રહી જોય. ગોખવાનો

�ો પ્રશ્ન જ ન હ�ો. પહેલેથી જ મેધાવી હ�ા.  નબળા શરીરમાં મજબૂ� મન ધરાવનાર રાયચંદભાઈની યાદ શસ્થિ�� ગજબની. વિનશાળમાં દાખલ થયાને મવિહનો પણ નવિહ

થયો હોય ત્યાં બધા આંક મોઢે થઈ ગયા. મોઢે થઈ ગયા એટલે ગોખી નાખ્યા એવંુ નવિહ. સહજ�ાથી યાદ રહી ગયા, પ્રયત્ન કયા" વિવના જ સ્મરણમાં રહી ગયા. સ્મરણશસ્થિ�� એવી પ્રબળ અને પ્રચંડ કે બે વર્ષે"માં સા�ે ધોરણની બધી ચોપડીઓ પૂરી કરી દીધી.  આમ નાનપણથી બીજો કર�ાં �દ્દન જુદા પડી ગયા. પો�ે �ેજસ્વી હ�ા, પો�ાની સ્મરણશસ્થિ�� ગજબની હ�ી છ�ાં �ેઓ બધા સાથે મળીમળીને રહે�ા અને બધા સાથે પ્રેમાળ વ�" ન રાખ�ા.  નાની ઉંમર પણ સમજ ઊંડી. સાચી સમજ અને પાકી સમજ..  શ્રીમદ્ રાજચંદ્રની કહિવત્વશક્તિ)ત 

રાયચંદભાઈ પાછળથી શ્રીમદ્ રાજચંદ્ર �રીકે ઓળખાયા. શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશસ્થિ�� અદ્દભુ�. મેધાવી પણ ખૂબ જ. પે્રમાળ અને બધાને ભેગા રાખી જીવનાર, પરં�ુ સાથે સાથે કવિવ હ્રદય પણ ખરંુ. કવિવ�ા લખવા માટે કોમળ હ્રદય જેોઈએ.

લાગણીની અભિભવ્યસ્થિ�� આવડવી જેોઈએ. આ બધંુ શ્રીમદ્ રાજચંદ્રમાં હ�ંુ. �ેઓ શીઘ્ર કવિવ હ�ા. પૂવ" �ૈયારી વિવના કવિવ�ા રચી શક�ા. 

આઠ વર્ષે"ની નાની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રને નાના નાના વિવર્ષેયો પર પાંચ હજોર શ્લોકો રચ્યા. નવ વર્ષે" ની ઉંમરે રામાયણ અને મહાભાર� પદ્યમાં રચ્યાં. અગ્નિગયાર વર્ષે" ની ઉંમરે નાનાં મોટાં છાપાંઓમાં લેખો લખ�ા હ�ા. અસામાન્ય પ્રવિ�ભા સંપન્‍ન

વ્યસ્થિ�� જ આવંુ કરી શકે. લેખોની પરિરપ�વ�ા એવી કે ઈનામો પણ મળવા લાગ્યાં. ઉંમરમાં નાના પણ વિવચારોમાં પરિરપ�વ�ા મોટા માણસની. 

કારિઠયાવાડમાં અને કારિઠયાવાડની બહાર રાયચંદભાઈ કવિવ �રીકે ખ્યાવિ� પામ્યા.  ચમત્કારિરક ન્ડિસન્ડિP 

શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશસ્થિ�� ગજબની. સ્પશ" દ્વારા વસ્�ુ ઓળખવાની અજબની �ાકા�. અં�ઃકરણની શુજિl દ્વારા આ બધી જિસજિlઓ મળી હ�ી. 

બે ત્રણ પ્રસંગો ટાંકીએ �ો યોગ્ય ગણાશે. સને ૧૮૮૬ની સાલ. મંુબઈ નગરીમાં બનેલો બનાવ છે. ગ્નિથયોસોરિફકલ

Page 33: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

સોસાયટીના હૉલમાં સાંજે છ વાગે ભારે ભીડ જોમી છે. બધા શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશસ્થિ��ની કમાલ જેોવા ભેગા થયાછે. 

સ્મરણશસ્થિ�� અને કવિવત્વ શસ્થિ��નો કસબ દશા" વવાનો હ�ો. અંગે્રજી, સ્પેવિનશ, જમ"ન, ફ્રેચં, લેરિટન, સંસ્કૃ�, બંગાળી, ફારસી અને ઝંદ એમ નવ ભાર્ષેાના જોણકારોને કાગળની ચબરખી આપી. દરેકને છ? શબ્દોવાળંુ એક વાક્ય લખવાનંુ

કહંુ્ય.  દરેકને જણાવ્યંુ કે �મે લખેલા વાક્યના શબ્દો આડા અવળા બોલજેો. હંુ બધાના શબ્દો સાંભળી એને એક સાથે

વ્યવસ્થિy� રી�ે રજૂ કરીશ.  વળી એમણે કહંુ્ય કે �મે આડા અવળા શબ્દો બોલશો �ે સમય દરગ્નિમયાન હંુ બે કવિવ�ા રચીશ અને એ બંનેના રાગ જુદા

હશે. એક ભાઈ ત્યાં બોલી ઊઠ્યા કે કવિવ�ામાં રૂસ્�મજી નામ વણી લેશો �ો આભારી થઈશ.  જુદી જુદી ભાર્ષેાના જોણકારો પો�ે લખેલા વાક્યના શબ્દો આડા અવળા બોલ્યા. નવે ભાર્ષેાના શબ્દો સાંભળ્યા પછી શ્રીમદ્ રાજચંદ્ર ઊભા થયા અને સડસડાટ વાક્યો બોલી ગયા. અંગે્રજી ભાર્ષેાના સજ્જન બોલ્યા હ�ા : " બીન ઈન યુ એવર બૉમ્બે." �ો એમણે જણાવ્યંુ, " હેવ યુ એવર બીન ઈન બૉમ્બે." બધી ભાર્ષેાનાં વાક્યો બોલ્યા. આ³ય" �ો એ વા�નંુ

હ�ંુ કે એમને ગુજરા�ી જિસવાય કોઈ ભાર્ષેા આવડ�ી જ ન હ�ી.  એક બીજેો પ્રસંગ એમની ઘ્રાણેગ્નિન્દ્રય અને સ્પશ" શસ્થિ��નો ચમત્કાર દશા" વે છે. 

૧૯૮૭નંુ વર્ષે" . શ્રીમદ્ રાજચંદે્ર ઓગણીસ વર્ષે" પૂરાં કરેલા. ડૉ. પીટરસનના અધ્યક્ષપણા હેઠળ એક મેળાવડો યોજોયો.  સૌ પ્રથમ શ્રીમદ્ રાજચંદ્રને જુદા જુદા કદનાં બાર પુસ્�કો બ�ાવ્યાં અને �ેમનાં નામ કહ્યાં; પછી શ્રીમદ્ રાજચંદ્રને આંખે

પાટા બાંધી દીધા. ધીમે ધીમે �ેમના હાથમાં પુસ્�કો મુકા�ાં ગયાં. કેવળ સ્પશ" કરીને �ેમણે પુસ્�કોનાં નામ કહી દીધાં.  કોઈ પણ વ્યસ્થિ��ને જેોઈને જ �ેઓ કહી શક�ા કે આ વ્યસ્થિ�� ક્યા હાથે પાઘડી બાંધ�ી હશે.  સામી વ્યસ્થિ��, પશુ અને પ્રકૃવિ� પર પો�ાનો કેવો પ્રભાવ છે એનો બધાને ખ્યાલ આવ્યો.  સામી વ્યસ્થિ��ના મનમાં ચાલ�ા વિવચારો જોણવાની પણ આવી વ્યસ્થિ��માં શસ્થિ�� હોય છે. જે બનાવો બનવાના હોય �ેની

પૂરી જોણકારી �ેમને થઈ જોય છે.  અષ્ 1ાવધાનીમાંથી શતાવધાની 

શ્રીમદ્ રાજચંદ્ર સોળ વર્ષે" ના હ�ા. સુજ્ઞ પુરુર્ષેોના સમાગમની ઈચ્છાથી વવાભિણયા છોડી મોરબી આવ્યા. મોરબીમાં �ે વખ�ે એક શાસ્ત્રી રહે�ા હ�ા. નામ હ�ંુ શંકરલાલ માહેશ્વર ભટ્ટ. શાસ્ત્રીજી અષ્‍ટાવધાની હ�ા. અષ્‍ટાવધાની એટલે એકી

સાથે જુદી જુદી આઠ (અષ્‍ટ) વસ્�ુ �રફ ધ્યાન આપી (અવધાન) ભૂલ વગર આઠ વિક્રયાઓ બ�ાવવી. મંુબઈમાં ગટુલાલજી મહારાજ પણ આવા અષ્‍ટાવધાની હ�ા.  મોરબીમાં ઉપાશ્રયમાં શંકરલાલ શાસ્ત્રીના અષ્‍ટાવધાનીના પ્રયોગો શ્રીમદે જેોયા ન જેોયા, અને �ેઓ પણ અષ્‍ટાવધાની

થઈ ગયા. ‘ ‘ એકવાર વસં� નામના બગીચમાં ગ્નિમત્રમંડળ સમક્ષ અષ્‍ટાવધાનનો સફળ પ્રયોગ કરી બ�ાવ્યો. �ર� જ બીજે રિદવસે બે હજોર પ્રેક્ષકો સમક્ષ બાર અવધાન કરી બ�ાવ્યાં. પછી �ો પરંપરા શરૂ થઈ. જોમનગરમાં જઈને વિવદ્વાનો સમક્ષ

બાર અને સોળ અવધાનો કરી બ�ાવ્યાં. ‘ ‘ એમને વિહન્દના હીરા �રીકેનંુ જિબરુદ અપ"ણ કરવામાં આવ્યંુ.  આ પછી �ો અવધાનોની સંખ્યા વધ�ી જ ચાલી. બોટાદમાં એક લક્ષાગ્નિધપવિ� શેઠ શ્રી હરિરલાલ જિશવલાલની સમક્ષ બાવન

અવધાન કરી બ�ાવ્યાં.  અં�ે સને ૧૮૮૭માં ફરામજી ઈગ્નિન્સ્ટટૂ્યટ સમક્ષ શ�ાવધાની �રીકેની અદ્દભુ� શસ્થિ��નો પરિરચય કરાવ્યો. 

આધ્યાત્મિત્મક મહાપુરુર્ષ શ્રીમદ્ રાજચંદ્  શ્રીમદ્ રાજચંદ્રએ વિનમ"ળ જીવનવ્યવહાર અને શુl અં�ઃકરણ દ્વારા ઘણી જિસ‍જિlઓ પ્રાપ્‍� કરી હ�ી. એના સંસગ"માં

આવનારાને અનુભવો થ�ા હ�ા અને �ેમનંુ મન શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ �રીકે સ્વીકાર�ંુ થયંુ હ�ંુ. ધારશીભાઈ પહેલાં પો�ાની સાથે શ્રીમદ્ ને ગાદી �વિકયે બેસાડ�ા, પણ પછીથી પૂજ્યભાવ એવો ઊંચો થયો કે શ્રીમદ્દને ગાદી �વિકયે બેસાડી

પો�ે સામે બેસ�ા.  વિનમ"ળ જીવનવ્યવહારનો આ પ્રભાવ હ�ો. શ્રીમદ્દને લોકો ગુરુભાવે જેો�ા હ�ા, પણ શ્રીમદ્દના મનમાં ગુરુ બનવાનો રજમાત્ર ભાવ જોગ્યો ન હ�ો.  આપણને બાળપણના અનુભવો યાદ રહે છે �ેમ શ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાપુરુર્ષેોને પૂવ" - જન્મનંુ સ્મરણ રહે છે. ગી�ામાં

ચોથા અધ્યાયમાં ભગવાન અજુ"નને કહે છે કે �ારા અને મારા અનેક જન્મો થયા છે. �ને એ બધા જન્મો યાદ નથી જ્યારે મને બરાબર યાદ છે. શ્રીમદ્ રાજચંદ્ર પૂવ"જન્મનો સ્વીકાર કર�ા અને એ વા� સાચી છે એવંુ ભારપૂવ" ક માન�ા. ૧૭ વર્ષે" ની ‘ ‘ ઉંમરે એમણે રચેલી પુષ્‍પમાળા એ પુનજ"ન્મની સાક્ષી છે એવંુ મહાત્મા ગાંધીજીએ પંરિડ� સુખલાલજીને કહેલંુ.  શ્રીમદ્ રાજચંદ્ર : ગાંધીજીના અધ્યાત્મ ગુરુ  ગાંધીજી ઉપર ઊંડી અસર કરનાર ત્રણ વ્યસ્થિ��ઓ હ�ી. એક રજિશયાના મહાત્મા ટોલસ્ટોય, ‘ ‘ બીજો અન ટુ ધી લાસ્ટ ના રચગ્નિય�ા રત્મિસ્કન, ‘ ‘ જે પુસ્�કનંુ ગુજરા�ી ગાંધીજીએ સવો"દયના જિસlાં� નામે કયુQ અને ત્રીજો શ્રીમદ્ રાજચંદ્ર. 

મુસલમાન અને ભિ¦સ્�ી ધમ" ના ધુરંધરોએ ગાંધીજીને પો�ાના ધમ"માં ખંેચવા પ્રયત્ન કરેલો, પરં�ુ �ેઓ સફળ થયા નવિહ �ેનંુ શે્રય શ્રીમદ્ રાજચંદ્રને ફાળે જોય છે. શ્રીમદ્ રાજચંદ્રના કારણે ગાંધીજીને ધમ" અંગેની સાચી અને પાકી સમજ મળેલી �ેથી

એમને બીજે ક્યાંય જવાનંુ ઉગ્નિચ� ન જણાયંુ.  શ્રીમદ્ રાજચંદ્રનંુ વિનખાલસ અને પારદશ" ક જીવન ગાંધીજીને પ્રભાવિવ� કરી ગયંુ. દંભરવિહ� અને કરુણાસભર

જીવનવ્યવહાર એ જ સાચી આધ્યાત્મિત્મક�ા છે એવંુ એમને લાગ્યંુ. સામાની વા� સાચી હોય �ો સ્વીકારવાની સહજ

Page 34: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

સરળ�ા શ્રીમદ્ રાજચંદ્રમાં હ�ી �ે અવણ"નીય હ�ી.  આત્મચિચ;�નમાં લીન રહેનાર શ્રીમદ્ પો�ાના પહેરવેશ વિવશે સભાન ન હ�ા. શરીરના રક્ષણ માટે કાંઈ પહેરવંુ જેોઈએ

એટલો જ માત્ર ખ્યાલ રાખે.  એકવાર ગાંધીજી અને શ્રીમદ્ દયાધમ"ની વા� કર�ા હ�ા. ચામડાના ઉપયોગ વિવશે ચચા" ચાલ�ી હ�ી. બંને એવા �ારણ

પર આવ્યા કે ચામડા વિવના �ો ન જ ચાલે, પર; �ુ ચામડંુ માથે �ો ના જ પહેરાય. હવે એ વખ�ે શ્રીમદે જે ટોપી પહેરેલી �ેમાં જ ચામડંુ હ�ંુ. શ્રીમદ્દને આનો ખ્યાલ ન હ�ો. ગાંધીજીએ એ પ્રત્યે જેવંુ ધ્યાન દોયુQ કે �ર� જ શ્રીમદે ટોપીમાંથી ચામડંુ �ોડી નાખ્યંુ.  સાચી વસ્�ુનો �ર� જ સ્વીકાર. કોઈ ખોટો બચાવ નવિહ કે દંભભરી દલીલ નવિહ. 

શ્રીમદ્દનંુ અંહિતમ પ્રયા+  શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ અને કજિલકાલસવ"જ્ઞ હેમચંદ્રનો જન્મ કાર્પિ�;કી પૂર્ણિણ;માના રિદવસે જ થયો હ�ો. હેમચંદ્રના પગલે પગલે ચાલવાનંુ જોણે પહેલેથી જ વિનભિ³� હ�ંુ. બંને વૈષ્‍ણવ છ�ાં જૈન �ત્વજ્ઞાનને પચાવનારા અને લોકોને માગ" દશ" ન પૂરંુ

પાડનારા થયા.  શરીર પો�ાનો ધમ" બજોવ�ંુ હ�ંુ. �જિબય� ધીરે ધીરે બગડ�ી ચાલી. મંુબઈ, માટંુગા, શીલ અને �ીથલ જેવાં yળોએ હવાફેર માટે લઈ ગયા. ડૉકટરે વા�ચી� કરવાની અને પત્રો લખવાની પણ ના કહી. �ેમના ભાઈ આખર સુધી સેવામાં

રહ્યા હ�ા.  ૮મી એવિપ્રલ, ૧૯૦૧ ની મોડી રા�ે શરદી થઈ. પો�ાનંુ સમાગ્નિધ મૃતુ્ય છે એવંુ પત્રમાં કોકને જણાવ�ા પણ ખરા.  ૯મી એવિપ્રલની સવારે પોણા નવ વાગે મનસુખભાઈને કહ્યું, ‘ ભાઈ મનસુખ, દુઃખ ન પામ�ો. માને ઠીક રાખજે. હંુ મારા

આત્માસ્વરૂપમાં લીન થાઉં છંુ.‘  મનસુખભાઈને આજ્ઞા કરી �ે પ્રમાણે શ્રીમદ્દને જિબછાનામાંથી કોચ ઉપર મૂક્યા. સમાગ્નિધ અવyામાં શાંવિ�થી સૂઈ શકાય

એવા કોચ ઉપર સમાગ્નિધ લાગી. પાંચ કલાક સગ્નિમગ્નિધની સ્થિyવિ� રહી. અં�ે બપોરે બે વાગે નશ્વર દેહનો ત્યાગ કરીને આત્મસ્વરૂપમાં લીન થઈ ગયા. 

વિનવા"ણ સમયે અવિ� દેદીપ્‍યમાન અને ઓજસભયો" ચહેરો શાં� અને સંુદર હ�ો. જેોનારનંુ મન ધરાય જ નવિહ એવી મુખકાંવિ� હ�ી. 

‘ ‘ શ્રીમદ્ રાજચંદ્ર એમના ભ��ોમાં કૃપાળુ દેવ �રીકે જોણી�ા હ�ા. એમની વિવચારધારાનો પ્રચાર કર�ાં અનેક સાધના કેન્દ્રો �ૈયાર થયાં છે.

અંજન્ડિલ મેઢ

ભર�નાટ્યમ્ નૃત્યના જ્ઞા�ા અને નૃત્યકાર અંજજિલ મેઢનો જન્મ ભાવનગરના એક નાગર કુટંુબમાં થયો હ�ો. પો�ાની વિનસગ" દત્ત પ્રવિ�ભાથી અંજજિલએ સૌનો પ્રેમ સંપાદન કયો". સૌ પ્રથમ શ્રીમ�ી રુક્ષ્મણીદેવીની કલાસંyામાં ભર�નાટ્યમની

�ાલીમ લીધી. એમનો કંઠ મધુર હ�ો. �ાલ અને લય પરનંુ એમનંુ પ્રભુત્વ ઊંડુ હ�ંુ . ભાર�ીય વિવધાભવનની ન�" ન જિશક્ષાપીઠના પ્રથમ આચાય" બન્યાં અને ત્યારબાદ વડોદરાની મહારાજ સયાજીરાવ યુવિનવર્સિસ;ટીમાં નૃત્ય વિવભાગનાં વડા

�રીકે વિનયુ�� થયા. �ાલ, રેખા સૌંદય" , અંગભંગનંુ ગૌરવ ને ઉચ્ચ ગરિરમા માટે �ેઓ પ્રાણ રેડ�ા. ભર�નાટ્યમમાં ઉત્તર- હિહ;દુસ્�ાનની શાસ્ત્રીય સંગી�નો ઉપયોગ એ એમનંુ એક મહત્વનંુ પ્રદાન હ�ંુ. ભર�નાટયમના  શબ્દમ્ વ+, મ્ પદમ  વગરેને

એમણે ગુજરા�ીમાં ઢાળી બ�ાવ્યા, જેથી ગુજરા�ી દશ" કો નૃત્યને પુણ" �: માણી શકે. એમણે નત, નદર્શિશંકા, અષ્ટનાત્રિયકા  વગેરે પુસ્�કો પણ લખ્યા છે. ૧૦-૨- ‘૧૯૭૯ની રાત્રે વડોદરામાં નવગ્રહ’ ની ભર�નાટ્યમ્ શૈલીમાં સંુદર

રજૂઆ� કરી ઘેર પાછાં ફયા" અને સૂ�ાં �ે ફરી જોગ્યા જ નવિહ. નૃત્ય�સ્યાને આટોપી અંજજિલ મેઢને માટે એ વિનદ્રા ગ્નિચરવિનદ્રા બની ગઈ.  હિવનુ માંકડ

વિવશ્વ વિવખ્યા� ઓલરાઉન્ડર અને જોમનગરના પનો�ાપુત્ર વિવનુ માંકડનો જન્મ ૧૨-૪- ૧૯૧૭ના રોજ જોમનગર ખા�ે થયો હ�ો. જોણી�ા વિક્રકેટર દુલીપજિસ;હજીએ શાળાઓ વચ્ચે ચાલ�ી એક મેચમાં વિવનુ માંકડની શસ્થિ�� પારખી અને ત્‍યારથી એ

વિકશોરનંુ ભાગ્ય પલટાયંુ. ટેસ્ટમાં બે હજોર અને સો વિવકેટોની જિસગ્નિધ્ધ મેળવી હ�ી. માંકડના જીવનનો યાદગાર ટેસ્ટ ઈ. ૧૯૫૨. ઈંગ્લેન્ડ ખા�ેના ઓવલના મેચ દરગ્નિમયાન બોલીંગ અને બે‍ટીંગમાં જે શાનદાર દેખાવ કયો" �ે હ�ો. આખંુ મેદાન

વિક્રકેટ રજિસકોથી ખીચોખીચ ભરેલંુ હ�ંુ. જેમાં એક ખાસ મહેમાન ઈંગ્લેન્ડના રાણી ઈ‍લીઝાબેથ પણ હાજર હ�ા. ચાના સમયે �ેમણે માંકડને રૂબરૂ બોલાવી અભિભનંદન

આપ�ા કહ્યું કે મંે �મારી ટીવી ઉપર રમ� જેોઈ. �મારી રમ� અદભુ� હોવાથી ખાસ અભિભનંદન આપવા આવી છંુ. સર ડોનાલ્ડ બે્રડમેન પો�ાની સહી અને

ફોટાવાળો પત્ર માંકડને આપ્યો હ�ો જેમાં લખ્યંુ હ�ંુ: ‘ વેલબોલ્ડ માંકડ આઈ એમ ’હાઈલી ઈમ્પ્રેસ્ડ   વિવનુ માંકડે આ વાંચી ખુશી થ�ા જણાવ્યંુ કે મારે માટે અદભુ�

Page 35: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

માનપત્ર છે. આ બધા ઉપર ઝળકે છે એમની વિન: સ્વાથી" ખેલરિદલી. �ેમને મન વિક્રકેટ, દેશ, ટીમ એ જ કાયમ મહત્વના રહ્યા છે. આ ત્રણેનંુ વિહ� સાચવવામાં, એની સેવા કરવામાં �ેમણે શરીર, અંગ� જિસજિl, યશ કે અપયશની પરવા નથી

કરી. ઈ. ૧૯૭૮માં મંુબઈ ખા�ે વિવનુ માંકડનંુ અવસાન થ�ાં વિક્રકેટરજિસકોને મોટી ખોટ પડી.  પન્નાલાલ પ1ેલ ગુજરા�ના જિશરમોર સાવિહત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ �ા. ૭-૫- ૧૯૧૯ના રોજ રાજyાનના એક ગામડામાં થયો હ�ો.

માત્ર આઠ ચોપડી ભણેલા વડીલની છત્રછાયા વગર વિકશોર પનાએ કારખાનામાં કામ કયુQ . ખે�રમાં મજૂરી કરી અનેવાસણ- ’ કપડા ય ધોયા. ત્યારે કોઈને કલ્પના પણ નવિહ હોય કે એક રિદવસ પનામાંથી પન્નાલાલ થઈ ગુજરા�નો સમથ" ,

વિવચક્ષણ સાવિહત્યકાર બનશે. સદભાગ્યે બાળપણના ગોરિઠયા ઉમાશંકર જેોશી ભેટી ગયા. ભી�રનો સુરુ્ષેપ્ત સજ"ક સરવાણી અવિવર� વહેવા માંડી. પરિરણામ સ્‍વરૂપે‘ ’માનવીની ભવાઈ , ‘ ’મળેલા જીવ , ‘ ’વળામ+ાં   જેવી ચાલીસેક

જેટલી નવલકથાઓ ગુજરા�ી સાવિહત્યને મળી. છેલ્લા પચાસ વર્ષેો"માં �ેમણે લગભગ ૧૮૫ જેટલી સાવિહત્યકૃવિ�ઓ ભેટ ધરી છે. �ે ગુજરા�ી સાવિહત્યને એમનંુ નાનુસુનંુ પ્રદાન નથી. ઈ.સ. ૧૯૫૦માં �ેમને રણજિજ�રામ સુવણ" ચંદ્રક અને ઈ.સ.

૧૯૮૬માં ગૌરવવં�ો જ્ઞાનપીઠ એવોડ" એનાય� થયો. શ્રી અરહિવ;દ અને મા�ાજીમાં �ેમને પૂણ" શ્રlા. �ેમની સજ"નકૃવિ�ઓ પો�ાના પ્રકાશગૃહ ‘ ’સાધન પ્રકાશન   દ્વારા જ પ્રગટ થ�ા રહ્યાં હ�ા. �ા. ૬-૪- ૧૯૮૯ના રોજ �ેમનંુ દુ: ખદ અવસાન થયંુ

હ�ંુ. હૈયા ઉલક� અને અનુભૂવિ�ની સચ્ચા‍ઈ આ બે સવો"પરી લક્ષણોથી પન્નાલાલનંુ પન્નાલાલપણંુ પાંગરી ઊઠયંુ અને ગુજરા�ી સાવિહત્ય જગ� માલામાલ થઈ ગયંુ. 

રામનારાય+ પાઠક

‘ ’શેર્ષ , ‘ ’હિ�રેફ , ‘ ’સ્વૈરહિવહારી જેવા વિવવિવધ �ખલ્લુસોથી સાવિહત્યના વિવવિવધ કે્ષત્રોની સાધના કરનાર પ્રાજ્ઞ વિવદ્યાપુરુર્ષે રામનારાયણ પાઠકનો જન્મ �ા. ૮-૪- ૧૮૮૭ના રોજ ધોળકા પાસેના એક ગામમાં થયો હ�ો. મેરિટ્ર ક પાસ થયા પછી

એલ.એલ.બી. થઈ વકીલા� કરવા લાગ્યા. પણ પો�ાનો જીવ �ેમાં ન લાગ�ા, જેમાં મોટી કમાણીની શક્ય�ા ન હ�ી �ેવા જિશક્ષણ અને સાવિહત્ય કે્ષત્રમાં પો�ાની

કારવિકદી" શરૂ કરી. �ેમના સાવિહત્મિત્યક વિવકાસના વિનગ્નિમ‍ત્તરૂપે ‘ ’પ્રસ્થાન   માજિસકનો પ્રારંભ થયો. જેના દ્વારા �ેમણે સાવિહત્યના વિવવિવધ કે્ષતે્ર વિવહાર કયો". પો�ાના નામમાં

‘ ’ બે ૨ કાર આવ�ા હોવાથી પો�ાનંુ ઉપનામ ‘ ’�ીરેફ રાખી �ેમણે વિદ્વરેફની વા�ા" ના ત્રણ ભાગ પ્રગટ કયા" . ‘ ’શેર્ષના કાવ્યો જેવા નમૂનેદાર કાવ્યસંગ્રહ પણ આપ્યો.

સ્વૈરવિવહાર ભાગ-૧- ૨માં હળવી શૈલીના વિનબંધો પણ સંગ્રહાયા છે. સાવિહત્યકે્ષતે્ર મૂલ્યવાન પ્રદાન બદલ �ેમને અનેક સન્માન, પારિર�ોગ્નિર્ષેકો પ્રાપ્ત થયા છે.?

જેમાં ‘ ’નમ, દ સુવ+, ચંદ્રક , ‘ મોતીસિસંહજી મહિહડા’સુવ+, ચંદ્રક  �ેમજ‘ ’હરગોહિવંદદાસ કાં1ાવાળા પારિરતો ત્રિર્ષક   નો સમાવેશ થાય

છે. ઈ. ૧૯૫૫ના એક રિદવસે હ્વદયરોગના હુમલાથી પાઠક સાહેબનંુ વિનધન થયંુ. સાક્ષરયુગ અને ગાંધીયુગના ઉંબરે ઊભેલા પાઠકસાહેબ‘ ’ગાંધીયુગ   ના સાવિહત્યગુરુ �રીકે બહોળા જિશષ્યવગ" ના અપાર

પે્રમ અને આદર પામ્યા.  રતુભાઈ અદા+ી

ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિવરાટ સંyા સમાન ર�ુભાઈ અદાણીનો જન્મ �ા. ૧૩-૪- ૧૯૧૪માં ભાણવડ મુકામે થયોહ�ો. પ્રાથગ્નિમક શાળામાં જિશક્ષણ દરગ્નિમયાન જ ખાદી ધારણ કરી ‘ ’સૌરાષ્ટ્ર   સાપ્તાવિહકનાં લખાણો વાંચી રાX્રભાવના દ્રઢથઈ. ધોલેરા છાવણી પર કૂચ લઈ જ�ા �ેમને ગ્નિગરફ�ાર કયો", જેલના જડ વિનયમોના વિવરોધમાં જેલમાં પણ સત્યાગ્રહઆરંભ્યો. જેલમાં રવિવશંકર મહારાજના સહવાસથી ‘ ’ગીતા શીખ્યા. જેલમાંથી છૂટયા બાદ રચનાત્મક પ્રવૃજિત્તનંુ થાણંુનાંખી ‘ ’સવો,દય મંરિદર સંyા શરૂ કરી. ગામડાઓમાં લોકજિશક્ષણનંુ કાય" કયુ" . ‘ ’આરઝી હકુમત   ની લોકસેનાના

સરસેનાપવિ� �રીકે આયુધો ધારણ કરી ર�ુભાઈએ જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી બજોવી. ગૃહખા�ા �રફથી ર�ુભાઈની માનદ પોલીસ ઇંસ્પેકટર �રીકે વિનમણૂક કરવામાં આવી. ચંૂટણીમાં કેશોદમાંથી જંગી બહુમ�ીથી

વિવધાનસભાના સભ્ય �રીકે ચંૂટાયા. ગુજરા� રાજ્યની yાપના પછી મંત્રીમંડળમાં અગત્યનંુ yાન મેળવ્યંુ. ર�ુભાઈ પાસે કુશળ yપવિ�ની કલાદ્રXી અને અનોખા આયોજનશસ્થિ�� હ�ી. કેશોદની અક્ષયગઢની હોસ્થિસ્પટલને માત્ર રુગ્ણાલય જ નવિહ

પણ રજિળયામણંુ આરોગ્યધામ બનાવ્‍યંુ. �ેમણે ગ્રામજીવનના અનુભવી લખવા કલમ ઉઠાવી. ઉ�રાધ" માં શારીરિરક પીડાને પણ ધીરજથી સહન કરી લીધી. ઈ. ૧૯૯૭ના એક રિદવસે �ેમણે અંવિ�મ શ્વાસ લીધા �ેમની ગ્નિચરવિવદાયથી ગુજરા�ે

ગાંધીયુગનો મેઠ્ઠી ઊંચેરો માનવી ગુમાવ્યો. 

સરદારસિસંહ રા+ા સૌરાX્રની ધીંગી ધરા માંહ્યલા ઝાલાવાડના લીંબડી પાસેના કંથારિરયામાં ઈસ. ૧૮૭૦માં સરદારજિસ;હનો જન્મ થયો. મહાત્મા

ગાંધીજી સરદારજિસ;હની સાથે ભણ�ા અને �ેમને ‘ ’સદુભા   કહીને બોલાવ�ા. અતં્ય� સાધારણ સ્થિyવિ�ના આ માણસને લીંબડી રાજે્ય જિશષ્યવૃજિત્ત દ્વારા સારી મદદ કરી અને કાયદાના વધુ અભ્યાસ માટે લંડન ગયા. જ્યાં �ેમની મુલાકા� સેનાપવિ� શ્યામજી કૃષ્ણવમા" સાથે થઈ. ત્યારબાદ �ેમને કરવી હ�ી વકીલા� અને બની ગયા ઝવેરા�ના સફળ અને કુશળ

Page 36: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

વેપારી. રાણાનંુ માનવંુ હ�ંુ કે, સશસ્ત્ર ક્રાંવિ� કરવી હોય �ો લશ્કરી �ાલીમ જરૂરી છે. મા�ૃભૂગ્નિમની આઝાદી માટે બોંબ બનાવ�ા શીખ્યા.  ફ્રાંસની સરકારે રાજદ્રોહનો આરોપ  મૂકી �ેમને જેલમાં મોકલી આપ્યા. સ્વ�ંત્ર ભાર�ના દશ" ન કરવા

�ેઓ ૧૯૪૮માં ભાર� આવ્યા. �ેઓ ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીનો મૌન રિદવસ હ�ો. આ વિનયમનો પ્રથમવાર ભંગ કરીને �ેમણે રાણા સાથે મન ભરીને ખૂબ વા�ો કરી. મેડમ કામા સાથે ફરકાવેલ રાX્રધ્વજ નહેરુને ભેટ આપ્યો. �ેમને

મા�ૃભૂગ્નિમ ભાર� વ્હાલી હ�ી �ેટલી જ કમ" ભૂગ્નિમ પણ વ્હાલી હ�ી. ફ્રાંસ સરકારે �ેમને મોટો ઈલકાબ આપ્યો હ�ો. �ેમની �જિબય� અસ્વy રહે�ી. �ેઓએ ભગવાન સોમનાથનાં દશ" નની ઈચ્છા થઈ ત્યાં જ ૨૫ મે ૧૯૭૫માં હ્વદયરોગનો હુમલો આવ�ા જ ભગવાન આસુ�ોર્ષેના ચરણોમાં જ �ેમણે અંવિ�મ શ્વાસ લીધા. સ્વા�ંત્ર્ય સંગ્રામની અધ"શ�ાબ્દીના અધ્યક્ષ શ્રી

રાણા આ જ સ્વા�ંત્ર્ય સંગ્રામના શ�ાબ્દી વર્ષે8 જ સ્વગ8 સીધાવ્યા. વિવગ્નિધનો કેવો યોગ?  રાષ્ 1્ર ીય ન્ડિશક્ષ+ના આચાય, જુગતરામ દવે

સેવાના ઓરજિસયા પર ચંદનની જેમ ઘસાઈ જઈને ગ્નિચરકાળ સુધી જેમની સુવાસ પ્રસરેલી છે �ેવા જુગ�રામભાઈનો જન્‍મ સુરેન્‍દ્રનગર પાસેના લખ�ર ગામે �ા. ૧-૯- ૧૮૯૨ના રોજ થયો હ�ો. મેરિટ્ર કની પરિરક્ષામાં બે વખ� નાપાસ થયેલા. સ્‍વામી

આનંદે �ેમની સાવિહત્મિત્યક રુગ્નિચ જેોઈને પરદેશી કંપનીમાંથી નોકરી છોડાવી, ‘ ’વીસમી સદી   માજિસકમાં કામ કર અપાવ્‍યંુ. અને પછી કાકાસાહેબ સાથે કામ કરવા �ે વડોદરા આવી ગયા. ગાંધીજીના સત્‍યાગ્રહ આશ્રમમાં જેોડાયા

અને ‘ ’નવજીવન   પત્ર માટે પણ કામ કયુQ . �ેમણે રાષ્‍ટ્ર ીય જિશક્ષણને વેડછીની ભૂગ્નિમ પર ચરિર�ાથ" કરવાનો પુરુર્ષેાથ" કરવાનો પુરુર્ષેાથ" આદયો". વેડછીનો વડલો ફુલ્‍યો, ફાલ્‍યો. સત્‍યાગ્રહ દરગ્નિમયાન અનેકવાર જેલમાં ગયા સૌથી મહત્‍વની સાધના �ે

�ેમનંુ સાવિહત્‍યસજ"ન, જેને �ેમણે ‘ ’જેલજીવનનંુ જમાપાસંુ   કહંુ્ય છે. ગામડાના ફજિળયામાં નજીવા સાધનો દ્વારા �ેમણે બાલવાડીના સફળ પ્રયોગો કયા" . બાળજિશક્ષણ અને આરિદવાસીના સવાQ ગી વિવકાસમાં �ેમણે પો�ાનંુ સમગ્ર જીવન ખચી"

નાખ્‍યંુ. �ેમને ‘ ’જમનાલાલ બજોજ એવોડ,   દ્વારા સન્‍માનવામાં આવ્‍યા હ�ા. એવોડ" ના એક લાખ રૂવિપ‍યા ગરીબોના ઉત્‍ થાનના કાય" માટે અપ"ણ કયા" . લોકોએ ‘ ’અમૃત મહોત્ સવ   યોજી �ેમનંુ બહુમાન કયુQ હ�ંુ. રાષ્‍ટ્ર ીય જિશક્ષણના આચાય"

જુગ�રામભાઈનંુ ઈ.સ. ૧૯૮૫માં દેહાવસાન થયંુ. ઈશોપવિનર્ષેદના �ત્‍વજ્ઞાન ને �ેમણે આ રી�ે સાદી લોકવાણીમાં ઊ�ાયુQછે. ‘ કામ કરો, ખૂબ ઘસાઓ, સુખે શતાયુ થાઓ 

માનવ તુજ, પથ આજ અવર નહીં, ’કમf કાં ગભરાઓ

દન્ડિલત ઉPારક , સમાજ સેવક લાલશંકર ત્રવાડી ગુજરા�માં દજિલ�ોદ્વારનો પ્રારંભ કરનાર સમાજ સુધારક અને વ્‍યવહારુદક્ષ લાલશંકર ત્રવાડીનો જન્‍મ ૨૩-૮- ૧૮૪૫ના રોજ આમદાવાદ નજીકના એક ગામડામાં થયો હ�ો. �ેમની અભ્‍યાસ જિસlને કારણે હાઈસ્‍કુલમાં જિશક્ષક બન્‍યા. ન્‍યાયાલયમાં પંઢરપુરમાં સ્‍થાપેલ બાળકાશ્રમમાં આજે પણ હજોરો વિનદો"ર્ષે બાળકોને સન્‍માગ8 વાળવાનંુ કાય" થઈ રહ્યું છે. ત્‍યાંની પ્રજોએ

એમની અનન્‍ય સેવા બદલ �ેમને ‘દેવ- ’મુનસફ નંુ અભિભધાન આપ્‍યંુ હ�ંુ. પો�ાના ગુરૂ મહીપ�રામનંુ અવસાન થયંુ, ત્‍યારે �ેમની સ્‍મૃવિ�માં લાલશંકરે અમદાવાદમાં ‘ ’મહીપતરામ રૂપરામ અનાથારમ ની સ્‍થાપના કરી હ�ી. વિનવૃ� બાદ

અમદાવાદમાં વસી ૧૪૪ જેટલા પુસ્‍�કો પ્રજિસl કયા" . કન્‍યા કેળવણી માટે �ેમણે પાંચ ટ્ર સ્‍ટ સ્‍થાપી �ેમને સlર કયાQ હ�ાં. એમનો શોખ, વ્‍યસન, ‘આનંદ એ બધંુ માત્ર ’કાય,   જ હ�ંુ. પો�ાનંુ જીવન સવ" સ્‍વ અપ"ણ કરીને લોકાપવાદ કે વિ�રસ્‍કારની

પણ ગણના કયા" વગર એક વિનષ્‍ઠાની અથાક શ્રમ અને અડગ વિનશ્રય દાખવીને જે અગે્રસરોએ પ્રગવિ�નો પાયો નાંખ્‍યો હ�ો . �ેઓમાં લાલશંકરભાઈનંુ નામ મોખરે છે. અંગે્રજ સરકારે કૈસરે હિહ;દ, રાવ બહાદુર અને સર્દિટ;રિફકેટ ઓફ મેરિરટના માન

આપી એમની બહુમુખી પ્રવિ�ભાને નવાજી હ�ી.

સમાજ સેવક ચુનીલાલ ભાવસાર સં�ોના પરંપરાગ� ચીલાથી આગવો ચીલો ચા�રનાર ચુનીલાલ ભાવસાર ( પૂજ્ય શ્રી મોટા) નો જન્‍મ �ા. ૪-૯- ૧૮૯૮ના

રોજ વડોદરા પાસેના સાવલી ગામે થયો હ�ો. મોટાએ ન �ો ભગવા વસ્‍ત્ર ધારણ કયા" , ન �ો ઘર છોડ્યું કે ન �ો આત્‍માનંુ કલ્‍યાણ કરીને સં�ોર્ષે માન્‍યો, અને પ્રામાભિણક�ાનંુ ગૌરવ એમના જીવનમાં વણાઈ ગયાં હ�ાં. અનેક અડચણો વેઠ�ા

�ેમણે પ્રમાભિણક�ાનંુ ગૌરવ એમના જીવનમાં વણાઈ ગયાં હ�ાં. અનેક રંગે- રંગાઈને ગાંધીજીના આદેશ મુજબ દેશસેવામાં- હરિરજનસેવામાં લાગી ગયા. જીવન દરગ્નિમયાન મોટાએ જંગી રકમ એકત્ર કરી અને વિવવિવધ કલ્‍યાણકામોમાં ખચ્‍યાQ . �ેમણે

સમાજને બેઠો કરવાનંુ ધ્‍યેય રાખ્‍યંુ. કાવ્‍યો, ભજનોની રચના કરી, આધ્‍યાત્મિત્મક શાંવિ� માટે નરિડયાદ, સુર� વગેરે સ્‍થળોએ મૌન મંરિદરોની સ્‍થાપના કરી. �રણ સ્‍પધા" અને સાઈકજિલ;ગ સ્‍પધા"ઓ યોજવા, વૈજ્ઞાવિનક શોધખોળ

માટે, જ્ઞાનગંગોત્રી  જેવા મહાગં્રથના પ્રકાશન માટે લાખો રૂવિપ‍યાની ધનરાશી વહે�ી કરી. �ારીખ �ા. ૨૨-૭- ૧૯૭૬ના રિદવસે ફાજલપુર જઈ બે- ચાર વ્‍યસ્થિ��ઓની હાજરીમાં પો�ાની જીવનલીલા સંકેલી લીધી. પૂજ્ય શ્રી મોટાનો આખરી

જીવનસંદેશ પણ કેટલો મહાન છે! �ેઓ કહે�ા ગયા કે: “ મારા મૃત્ યુ હિનત્રિમતે્ત જે ભંડોળ થાય તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવામાં કરવો.”

મનોજ ખંઢેરિરયા

Page 37: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

ગુજરા�ી પ્રયોગશીલ ગઝલ કવિવ�ાના સજ"ક શ્રી મનોજભાઈનો જન્‍મ �ા. ૬-૭-૧૯૪૩ના રોજ જૂનાગઢમાં થયો હ�ો. બી.એસસી., એલ.એલ.બી થઈ જૂનાગઢમાં જ‍વકીલા�નો આરંભ કયો". �ેમને મોરારીબાપુ જેવા સં�ના આશીવા" દ પામવાનંુ સદભાગ્‍ય મળ્યું �ો અનેક કવિવ�ાઓનંુ સખ્‍ય પણ ‘મંગળવારી’ અને ‘ત્રિમલન’ સંસ્‍થાના નેજો હેઠળ કવિવગ્નિમત્રો મળ�ા. �ેમના કાવ્‍યસંગ્રહ ‘અચાનક’ ને ગુજરા� સરકારનંુ, ‘અ1કળ’ ને ગુજરા� સાવિહત્‍ય અકાદમીનંુ અને‘હસ્ તપ્રત’ ને અકાદમી અને પરિરર્ષેદના બંનેના પારિર�ોગ્નિર્ષેકોથી પુરસ્‍કૃ� થયા. શ્રી અને સરસ્‍વ�ીનો ભાગ્‍યેજ જેોવા મળ�ો મભિણકાંચનયોગ પણ મનોજભાઈમાં થયેલો શબ્‍દ અને સંપવિ�ની અઢળક સમૃજિlની વચ્‍ચે પણ �ેઓ જો�ને હંમેશા જળકમળવ�્ રાખી શક્યા અન્‍યથા જે ગઝલની ગ્નિમરા� થકી પો�ે જીવ્‍યા ને હજી પણ જીવશે એ ગઝલના ક�ુ" ત્‍વ વિવશે આવી હળવાશથી આટલી મોટી વા� કેમ થઈ શકે? 

‘બે લખી ગઝલ-મોથ શંુ મારી? તારી ક્યાં છે કમાલ, ભૂલી જો’ આઈ. એન.ટી. દ્વારા ‘કલાપી એવોડ, ’ સાથે એમને ૨૫,૦૦૦ની રકમ મળી �ે રકમ એમણે પર� કરી. ગઝલને પ્રાણવાયુનો દરજ્જેો આપનારા શ્રી મનોજ ખંડેરિરયાને કેન્‍સરનંુ દદ" હોવાનંુ વિનદાન થયંુ ત્‍યારે કોઈએ આઘા� અનુભવ્‍યો અને‍�ા. ૨૭-૧૦-૨૦૦૩ની વહેલી સવારે ‘અચાનક’ના આ મૃદુ કવિવ ‘અચાનક’ જ આપણી વચ્‍ચેથી વિવદાય થયા. 

" હિવજ્ઞાન એ સાધન છે , સાધ્ય નથી , અધ્યાત્મનો એક યજ્ઞ છે . હિવજ્ઞાન + હિહંસા = સવ, નાશ ." : ડૉ . હિવક્રમ સારાભાઈ

ભાર�ના અણુશસ્થિ�� પંચના અધ્યક્ષ આં�રરાષ્‍ટ્ર ીય ખ્યાવિ� ધરાવ�ા મહાન વૈજ્ઞાવિનક ડૉ. વિવક્રમભાઈનો જન્મ ઈ. ૧૯૧૯માં અમદાવાદમાં થયો હ�ો. કીર્પિ�; પ્રાપ્‍� કરવાની 

લાલસા �ેમને બચપણથી જ હ�ી. એમના વિપ્રય વિવર્ષેયો હ�ા. ગભિણ� અને વિવજ્ઞાન. મંુબઈ કેગ્નિમ્બ્રજમાં ઉચ્ચ અભ્યાસ કરી અમદાવાદની રિફજિઝકલ રીસચ" લેબોરેટરીમાં

પ્રાધ્યાપક �રીકે સેવા આપી. ‘ ‘કોક્તિsક રે   એમનો વિપ્રય વિવર્ષેય હોઈ આ અંગે ભાર�માં ઠેર ઠેર સંશોધન કેન્દ્રો ઊભા કયાQ . �ેમણે ભાર�માં કૃગ્નિત્રમ ઉપગ્રહો દ્વારા

ટેજિલવિવઝન કાય" ક્રમોના પ્રસારણની કલ્પના સૌ પ્રથમ કરી અને સાકાર પણબનાવી. ‘ શાંહિતસ્વરૂપ ભ1નાગર મેમોરિરયલ એવોડ, ‘ અને‘ ‘પદ્મભૂર્ષ+ ના

બહુમાન એમને મળ્યાં હ�ા. જીવિનવાની અણુ પરિરર્ષેદમાં એમણે કહંુ્ય હ�ંુકે " હિવજ્ઞાન એ સાધન છે, સાધ્ય નથી, અધ્યાત્મનો એક યજ્ઞ છે. હિવજ્ઞાન +

હિહંસા = સવ, નાશ."  જીવનના છેલ્લા શ્વાસ સુધી એ કમ" કર�ા રહ્યા હ�ા. �ેમણે પો�ાનંુ સંપૂણ" જીવન દેશ માટે, વિવજ્ઞાનને કે્ષતે્ર, પરમાણંુ ઊજો" કે્ષતે્ર, ટેક્ષટાઈલ કે્ષતે્ર

આજે ભાર� જે કંઈ છે એનો સંપૂણ" યશ ડૉ. વિવક્રમ સારાભાઈને ફાળે જોય છે. �ા. ૨૧-૧૨- ૧૯૭૧ના રોજ એમના ધર�ીકંપ સમા અકાળ અવસાનથી સમસ્� રાષ્‍ટ્ર ે ભારે

આંચકો અનુભવ્યો. કુદર�ે વિવક્રમભાઈનંુ જીવન ટંૂકાવી દીધંુ �ે દેશની કમનસીબી છે. �ે લાંબંુ જીવ્યા હો� �ો �ેમની કાય"શસ્થિ�� દેશને ક્યાંય લઈ ગઈ હો�.

ચંન્દ્રકાન્ત બક્ષી જીવન ઝરમર 

આધુવિનક ગુજરા�ી ગદ્ય સાવિહત્યના બે�ાજ બાદશાહ-19 વર્ષે" ની નાની ઉમ્મરે કોઇ જો�ની ઓળખાણ વગર અને કલકત્તામાં રહ્યા છ�ાં, ‘ ’ કુમાર જેવા લબ્ધ પ્રવિ�ષ્ઠી�

માજિસકમાં પ્રથમ વા�ા" છપાઇ�  સાવિહત્ય પરિરર્ષેદનો ઇલ્કાબ ન સ્વીકારનાર વિવરલ વ્યસ્થિ�� 

મંુબાઇ યુવિન. માં વર્ષેો" સુધી ઇવિ�હાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક  સેન્ટ ઝેવીયસ" કોલેજ, મંુબાઇના આચાય"  

થોડાક સમય માટે મંુબાઇના શેરીફ ‘ ’ પેરેલીસીસ નો 19 ભાર્ષેાઓમાં અનુવાદ થયેલો છે. દેશ- વિવદેશમાં ખૂબ વંચા�ા, અનેક દૈવિનક અને માજિસકોમાં બહુ જ લોકવિપ્રય, કટારલેખક 

Page 38: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

મરણોત્તર પણ �ેમનાં લખાણો હજુ છપા�ાં રહે છે. 

નામ : ચંન્દ્રકાન્� કેશવલાલ બક્ષી જન્મ : 20- ઓગસ્ટ- 1932 -પાલનપુર અવસાન : 25- માચ" - 2006- અમદાવાદ કુ1ંુબ : પત્ની - બકુલા-- પુત્રી - રીવા અભ્યાસ : એમ.એ., એલ.એલ.બી. વ્યવસાય : વેપાર, અધ્યાપન, પત્રકાર - યુવાન વયે 

કૃવિ�ઓ - 185 થી વધુ  નવલકથા - પડઘા ડૂબી ગયા, રોમા, એકલ�ાના વિકનારા, આકાર, 

એક અને એક, જો�કકથા, હનીમૂન, અયનવૃ�, અ�ી�વન, જિઝન્દાની, લPની આગલી રાત્રે, સુરખાબ, આકાશે કહંુ્ય, રીફમરીના, યાત્રાનો અં�, રિદશા�રંગ, બાકી રા�, હથેળી પર બાદબાકી , હંુ કોનારક શાહ, વંશ, લીલી નસોમાં પાનખર, વિપ્રય નીકી, પેરેજિલજિસસ 

નવજિલકા - પ્યાર, એક સાંજની મુલાકા�, મીરાં, મશાલ, બક્ષીની વા�ા"ઓ, પજિશ્વમ, આજની સોવિનયે� વા�ા"ઓ  નાટક - જયુગ્નિથકા, પરાજય 

આત્મકથા - બક્ષીનામા ( ત્રણ ભાગ )  ઇવિ�હાસ - અનુસંધાન, આભંગ, �વારીખ, વિપકવિનક, વા�ાયન, સ્પીડબ્રેકર, �લોઝ અપ 

વિનબંધ - ચંદ્રકાન્� બક્ષીના શે્રષ્ઠ વિનબંધો  જ્ઞાન વિવજ્ઞાન - જ્ઞાન વિવજ્ઞાન, જિશક્ષણ, અથ"શાસ્ત્ર, ઇવિ�હાસ, રાજકારણ, સમાજ, ગુજરા�ી ભાર્ષેા અને સાવિહત્ય, સ્ત્રી,

રમ�ગમ�, પત્રકારત્વ અને માધ્યમો, વિવવિવધા, દેશ વિવદેશ, આનંદ રમૂજ

લોકગાયક - રિદવાળીબેન ભીલ એક સારા ગાયક કે ગાગ્નિયકા બનવંુ હોય �ો સંગી�ની �ાલીમ લેવી ખૂબ આવશ્યક છે. પરં�ુ કેટલીક ગણીગાંઠી

વ્યસ્થિ��ઓને એવી કુદર�ી બજિક્ષ‍સ મળી હોય છે, જેના કારણે કોઈ પણ જો�ની �ાલીમ લીધા વિવના પણ �ેઓ ખૂબ સૂરીલંુ ગાઈ શક�ી હોય છે. સ્વ. વિકશોરકુમારનો દાખલો જગજોણી�ો છે.  ગુજરા� પાસે પણ આવા એક ઉત્તમ ગાગ્નિયકા છે, જેણે સંગી�નંુ કોઈ પાયાનંુ જિશક્ષણ નથી લીધંુ, કોઈ વિવગ્નિધવ� �ાલીમ

નથી લીધી અને છ�ાં �ેના કંઠની �મ�મ�ી, મીઠી હલક શ્રો�ાઓને ડોલાવી દે છે. �દ્દન વિનરક્ષર એવા આ આરિદવાસી કલાકારે ગુજરા�નાં ભુલા�ાં જ�ાં લોકગી�ોને પો�ાનો કંઠ આપીને ફરી એક વાર ઘરે ઘરે ગંુજ�ાં કયાQ . એને કારણે ‘ ‘આપણાં કેટલાંક ઉત્તમ લોકગી�ો જેવાં કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે . ‘ ‘ હંુ �ો કાગજિળયા લખી લખી થાકી વગેરેથી યુવાપેઢી પગ્નિચગ્નિચ� થઈ. વિવસરા�ાં જ�ાં આપણાં લોકગી�ો અને લોકસંગી�ને પુનજી"વિવ� કરવા બદલ ૧૯૯૧માં

ભાર� સરકારે આ કલાકારને�‘ ‘ પ¬શ્રી થી સન્માવિન� કયાQ . અનોખી મીઠાશ અને હલકવાળો કંઠ ધરાવ�ી આ ગાગ્નિયકા એ બીજંુ કોઈ નહીં, પણ રિદવાળીબેન ભીલ. 

ગુજરા�ની ખમીરવં�ી આરિદવાસી જોવિ�માં જન્મેલ રિદવાળીબહેનનંુ બાળપણ ગીરનાં જંગલોમાં વીતંુ્ય. ગાવાનો �ો નાનપણજ્ઞી જ શોખ. �ેમના મા�ા પાસેથી �ેમને ગાવાની પે્રરણા મળી. નાનપણમાં પો�ાની સખીઓ સાથે આજુબાજુના

ગામમાં આ ભીલ કન્યા ગરબા, રાસ વગેરે ગાવા જોય. નાનપણની વા�ો જણાવ�ાં રિદવાળીબહેન કહે છે, " અમારા નેસ – આગળના �ળાવમાં ઘણી વાર વાઘ જિસ;હ પાણી પીવા આવ�ા. એમને જેોઈને અમને જરાય ડર નહો�ો લાગ�ો, બલ્કે

આનંદ થ�ો. પરં�ુ માણસોને જેોઈને અમે નેસડામાં ઘૂસી જ�ાં." નવેક વર્ષે" ની ઉંમરે �ેમનાં લP થયાં. રિદવાળીબહેન કહે છે, ‘ એ ઉંમરે �ો લP એટલે શંુ એની કંઇ ખબર નહો�ી. થોડા વખ� પછી મારા બાપુનીજીને મારા સાસરિરયા જેોડે કંઇ

મનદુઃખ થયંુ એટલે મારંુ લP ફોક કયુQ . પછી ફરી ક્યાંય લP ન કયાQ .‘ દરગ્નિમયાન શોખને કારણે ગાવાનંુ ચાલુ રાખ્યંુ. વીસેક વર્ષે" ની ઉંમરે �ો જૂનાગઢ આવ્યાં. અહીં એક ડૉકટરના ઘરે �ેમને કામ મળ્યું હ�ંુ. એક વાર નવરાત્રી દરગ્નિમયાન

જૂનાગઢના વણઝારી ચોકમાં રિદવાળીબહેન ગરબો ગવડાવ�ાં હ�ાં. �ે વખ�ે આકાશવાણીના કેટલાક અગ્નિધકારીઓ ત્યાં હાજર હ�ા. �ેમને રિદવાળીબહેનનો અવાજ એટલો બધો ગમી ગયો કે ત્‍યાં ને ત્યાં જ �ેમનાં ગી�ોનંુ રેકોર્ડિંડ;ગ કરી લીધંુ.

બીજે રિદવસે �ેમણે રિદવાળીબહેનને આકાશવાણીમાં ગાવા માટે વિનમંગ્નિત્ર� કયાQ . આ પહેલાં રિદવાળીબહેને કદી રેકોર્ડિંડ;ગ સુ્ટરિડયો જેોયો નહો�ો. છ�ાં જરા પણ ગભરાયા વગર, ખૂબ આનંદથી �ેમણે ગાયંુ. ‘ ‘ ફૂલ ઊ�ાયાQ ફૂલવાડીએ રે લોલ એ

�ેમનંુ રેકડ" થયેલંુ પહેલવહેલંુ ગી�. થોડા વખ� પછી રિદલ્હીમાં કોઈ સંગી� સંમેલન હ�ંુ. �ેમાં પણ રિદવાળીબહેને ગાયંુ અને �ેમાં �ેમને પ્રથમ નંબર મળ્યો. ત્યાર પછી નાના નાના ડાયરાઓ અને અન્ય કાય" ક્રમોમાં રિદવાળીબહેન ગાવા લાગ્યાં. થોડાં વર્ષેો" પછી એક મુરબ્બી સાથે �ેઓ મંુબઈ કોઈ ડાયરામાં ભાગ લેવા ગયાં. પેલા મુરબ્બી કલ્યાણજી આણંદજીને

ઓળખે. �ેઓએ રિદવાળીબહેનને� ૧૧૧ રૂ. નંુ ઈનામ આપ્‍યંુ અને પૂછંુ્ય, " અમે �મને રિફલ્મમાં ગાવા બોલાવીએ �ો �મેગાશો?" રિદવાળીબહેને કહ્યું કે જરૂર ગાઈશ. એ વા�ને ઘણો વખ� વી�ી ગયો.

Page 39: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

મરીઝ

“દુવિનયામાં કંઇકનો હંુ કરજદાર છંુ ‘ મરીઝ ’, ચૂકવંુ બધાનંુ લેણ જેો અલ્લાહ ઉધાર દે.” નામ-અબ્બાસ વાસી ઉપનામ-મરીઝ જન્મ- 22-2-1917–સુર� અવસાન-19-10-1983 અભ્યાસ-ગુજરા�ી બે ચોપડી,?આપમેળે અંગે્રજી શીખ્યા, શેકસ્થિસ્પયર અને ટોલ્સ્ટોય પણ વાંચેલા. કૃવિ�ઓ- ગઝલો - આગમન, નકશા જીવન ઝરમર- •ગુજરા�ના ગાલીબ, ગઝલોના બે�ાજ બાદશાહ •અમીન આઝાદ �ેમના ઉસ્�ાદ •14 વર્ષે" ની ઉમ્મરથી ગઝલ લખવાની શરુઆ� •1933-34 મંુબાઇ ગયા •1936- આકાશવાણી –મંુબાઇ પરથી પહેલા મુશાયરામાં ભાગ લીધો – આસીમ રાંદેરીના દોરવણીથી •16 વર્ષે" ની ઉમ્મરથી દારૂની લ�માં ફસાયા, પાછલા જીવનમાં પાંચ દસ રૂ. માં લખેલી ગઝલો દારૂ પીવા વેચ�ા,પછી દારૂની અસરને કારણે મુશાયરાઓમાં બરાબર રજૂઆ� ન કરી શક�ા. સુર�ના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યવિક� �રીકે અતં્ય� ‘લૉ-પ્રૉફાઈલ’ રહેલાં મરીઝ ગઝલકાર �રીકે સૂય" સમાન ઝળહળ્યાં છે. જેમની ગઝલમાં કવિવ�ાનંુ ગૌરવ અને લોકવિપ્રય�ા, બંને સંપીને વસ્યાં હોય એવા જૂજ શાયરોમાંના અવ્વલ એટલે મરીઝ. શરાબખોરી, દેવાદારી અને ગઝલનો સમાન અને ઉત્કૃX અંદાજે-બયાં મરીઝને ગાજિલબની કક્ષાએ મૂકે છે. ૧૯૭૧ માં એમના સન્માનમાં એકત્ર થયેલાં પૈસા ખવાઈ ગયાં �ો સદા ફાકા-મસ્�ીમાં જીવેલાં આ ઓજિલયા જીવે એમ કહીને ચલાવ્યંુ કે ‘ આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા !’ એક જ કાવ્યસંગ્રહમાંથી ઉત્તમ શેરોની સંખ્યા ગણવી હોય �ો મરીઝની �ોલે કોઈ ન આવે.

પ્રખર હિવચારક મભિ+લાલ હિ�વેદી‘ ’ કંઈ લાખો વિનરાશામાં અમર આશા છુપાઈ છે એ પ્રજિસl કાવ્‍ય રચનાર પ્રકાંડ

પંરિડ� મભિણલાલ નભુભાઈ વિદ્વવેદીનો જન્‍મ સાક્ષરભૂગ્નિમ નરિડયાદમાં થયો હ�ો. મેરિટ્ર કની પરીક્ષામાં સંસ્‍કૃ� વિવર્ષેયમાં નાપાસ થયા પરં�ુ બીજે વર્ષે8 સમગ્ર

યુવિનવર્સિસ;ટીમાં બીજે નંબરે પાસ થયા. અને �ેમની નરિડયાદની હાઈસ્‍કુલમાં જિશક્ષક �રીકે ત્‍યારપછી સરકારી કન્‍યાશાળાઓના વિન‍રીક્ષક પદે વિનમણૂક થઈ હ�ી. �ેઓ ‘ ’ નારીની કેટલી પ્રવિ�ષ્‍ઠા કર�ા હ�ા �ેનંુ પ્રમાણ નારી પ્રવિ�ષ્‍ઠા નામનો �ેમનો ગં્રથ જ

આપે છે. ધમ" ચિચ;�ક �રીકે શંકરાચાય" નો અદૈ્વ� જિસlાં� �ેમને વધુ આકર્ષેી" ગયો હ�ો. ‘ ’ર્ષેડ્દશ" ન , ‘ ’ ઉત્તરામચરિર� જેવા ૧૭ સંસ્‍કૃ� ગં્રથોનંુ �ેમણે અનુવાદ સવિહ� સંપાદન

કરેલંુ છે. ‘ ’ ‘ ’ ‘ ’ ઉપરાં� નૃજિસ;હાવ�ાર અને કાન્‍�ા નાટકો અને આત્‍મ વિનમજ્જન કાવ્‍ યસંગ્રહ ઉલ્‍લેખનીય છે. એક બાજુ બુજિl અને જ્ઞાન �ેમજ બીજી બાજુ અદમ્‍ય વૃજિત્તઓ વચ્‍ચે �ેઓ ભીસા�ા જ રહ્યા. �ેમની સ્‍મરણીય આત્‍મકથા આ વા� વગેરે છૂપાવ્‍યે જોહેર કરે છે. માત્ર ૪૦ વર્ષે" નંુ આયુષ્‍ય ભોગવી �ા. ૧-૧૦- ૧૯૯૮ના રોજ

�ેમનંુ અવસાન થયંુ. ‘ ’એક બ્રાહ્મણ , ‘ ’એક પ્રવાસી , ‘ ’ અભેગમાગ" પ્રવાસી એમ વિવવિવધ �ખલ્‍લુસધારી મભિણલાલને આજે સો વર્ષે" બાદ પણ ગુજરા� પ્રખર વિવચારક

�રીકે સન્‍માન આપે છે.પરીન્ડિક્ષતલાલ મજમુદાર

અસ્‍પૃશ્‍ય�ા વિનવારણના કાય" માટે સમગ્ર જીવન સમર્પિપ;‍� કરનાર, અખંડ સેવાવ્ર� ધારી પરી‍જિક્ષ�લાલનો જન્‍મ ઈસ. ૧૯૦૧માં પાલી�ાણા મુકામે થયો હ�ો. મેરિટ્ર ક થઈ ડોકટર થવાની ઈચ્‍છાથી મંુબની વિવલ્‍સન કોલેજમાં અભ્‍યાસ કયો". અભ્‍

Page 40: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

યાસ છોડીને રાષ્‍ટ્ર ીય કેળવણી માટે અમદાવાદમાં બાપુએ સ્‍થાપેલી વિવદ્યાપીઠમાં જેોડાયા. નાગપુર ઝંડા સત્‍યાગ્રહ દરગ્નિમયાન જેલવાસ પણ ભોગવ્‍યો. કેદમાંથી છૂટ્યા પછી અછૂ� બાળકોને નવરાવીને સ્‍વચ્‍છ�ાના સંસ્‍કાર આપવામાં અને દરિરદ્રનારાયણની આરાધના અથ8 હરિરજન સેવાનંુ કામ કરવામાં �ેમણે પો�ાનંુ શે્રય અને પે્રય માન્‍યંુ. હરિરજન સેવાથ8 ગુજરા�ને ‘ગામડે-ગામડે’ ઘૂમ�ાં �ેમને અનેક પ્રકારના ખાટાં મીઠાં અનુભવો પણ થ�ાં. છ�ાં જીવનના અં� સુધી પો�ાના ધ્‍યેને વળગી રહ્યાં. સ્‍વરાજ્યના એક સૈવિનક �‍રીકે એક સમાજના છેવાડે પડેલાની વિન:સ્‍પૃહભાવે વિનરં�ર સેવા કર�ા રહ્યા. એમ કર�ા કોઈ પદ કે સત્તાની આકાંક્ષા એમણે રાખી ન હ�ી. ગી�ાના કમ"યોગના જિસlાં�ને હ્વદયમાં ઉ�ાયો" હ�ો. �ેમની સેવાઓની કદરરૂપે ભાર� સરકારે �ેમને ‘પ¬શ્રી’ નો ઈલકાબ આપ્‍યો. હંમેશાં કામમાં રહેનાર પરી‍જિક્ષ�ભાઈએ લાંબી સફર‍માટે રવિવવાર પસંદ કયો". કારણ કે જિજ;દગીમાં �ો એકે રવિવવાર ભોગવ્‍યો નહો�ો. �ા. ૧૨-૯-૧૯૬૫ના રોજ હૃદયરોગનો હુમલો આવ�ા એમનંુ પ્રાણપંખેરંુ ઊડી ગયંુ. એવંુ ભાગ્‍યે જ કોઈ ગામ ગુજરા�માં હશે. જ્યાં પરીજિક્ષ�ભાઈની હરિરજન સેવાનંુ કાંઈક સંભારણંુ ન હોય.

નમ" દાબહેન‍ ‍ ‍‍પાઠક‍ ‍ ગાંધીયુગની સત્‍વશીલ નારી શસ્થિ�� નમ" દાબહેન પાઠકનો જન્‍મ ભાવનગર પાસેના વાલુકલ ગામે ઈ.સ. ૧૯૧૫માં થયો હ�ો. વઢવાણમાં જોહેરસભામાં ટેબલ ઉપર ઊભા થઈને રાષ્‍ટ્ર ગી� ગાયેલંુ ત્‍યારે �ેમની ઉંમર હશે પંદરેક વર્ષે" ની. અભ્‍યાસ

દરગ્નિમયાન લાઠી- લેજિઝમ અને ઘોડેસવારીની �ાલીમ પણ લઈ લીધી. નીડર�ા એ એમના વ્‍યસ્થિ��ત્‍વનો પ્રધાનગુણ. પૂજ્ય ગાંધીજીની સંમવિ� મેળવી આશ્રમમાં દાખલ થયા. અંધારાથી ટેવાયેલા નમ" દાબહેન હાથમાં લાઠી લઈને એકલા આશ્રમ

ફર�ો આંટો મારી આવ�ાં. ‘ ’ દરગ્નિમયાન બગસરામાં ચુસ્‍� ગાંધીવાદી લાલચંદભાઈને બાલમંરિદર માટે બહાદેર બહેન ની જરૂર હ�ી. ગ્નિગજુભાઈ બધેકાએ વગ"માં ઉ�રાવેલા ગી�ો અને વ્‍યાખ્‍યાઓની નોંધપોથી સાથે બગસરા જઈને, સહજ

લાગણીભયા" વ્‍યવહારથી બાળકો અને વાલીઓનો પે્રમ સંપાદન કરી લીધો. આઝાદીના કેફવાળા નમ" દાબહેનને કોઈ‘ ’ ‘ ’ આઝાદી બહેન �ો કોઈ નાની બહેન કહીને બોલાવ�ા. આશ્રમના વિનમંત્રણથી �ેઓ બગસરા છોડીને પોરબંદર ગયા. સ્‍

વા�ંત્ર્યસેનાની સાવિહત્‍યકાર રામભાઈ સાથે લગ્‍નગં્રથીથી જેોડાયા ત્‍યારે કહેલંુ કે, “ સેવાની રિદક્ષા માફક લગ્‍નની દીક્ષા જ છે ને !” રામભાઈને સમાજસેવાનંુ અને લેખનનંુ કાય" કરવા હંમેશા મુ�� રાખ્‍યા. ભાર� સરકાર �રફથી સ્‍વા�ંત્ર્ય સેનાનીના

સન્‍માન પ્ર�ીકરૂપે �ામ્રપત્ર એમને એનાય� થયંુ હ�ંુ. �ા. ૩-૧૦- ૧૯૮૪ના રોજ �ેમણે ગ્નિચરવિવદાય લીધી. શ્રી કાંવિ�ભાઈ શ્રોફે �ેમને અંજજિલ આપ�ા કહેલંુ : ‘ ગાંધી વિવચાર- આચારનંુ એક પાસંુ �ે નમ" દાબહેન.’

હાસ્ યસમ્રા1 જ્યોતીન્દ્ર દવે કહેવાય છે કે : ‘ એક શોકસભા શોકસભાની રી�ે ન ભરી શકાય જેો મંચ પર શ્રી

જ્યોવિ�ન્‍દ્ર દવેની ઉપસ્થિy� હોય �ો !’ આવા હાસ્‍યસમ્રાટ લેખકનો જન્‍મ ૧૯૦૧માં સુર� ખા�ે થયો હ�ો. કોઈપણ સમારંભમાં �ેઓ ભાર્ષેણ માટે ઊભા થાય ત્‍યારે �ેમના બોલ�ાં પહેલા હાસ્‍યનંુ એક મોજંુ શ્રો�ાઓમાં ફરી વળે એટલી પ્રભાવક �ેમની લોકવિપ્રય�ા હ�ી. એમ. એ નો અભ્‍યાસ પૂણ" કરી સુર�ની કોલેજમાં સંસ્‍કૃ�

અને ગુજરા�ીના પ્રાધ્‍યાપક �રીકે સેવાઓ આપી. વિનવૃ� થયા પછી પણ કચ્‍છ માંડવીની કોલેજમાં આચાય" �રીકે સેવાઓ આપી હ�ી. ‘ ’ મુનશીના ગુજરા� માજિસક

દ્વારા ઘણા લેખો લખ્‍યા. ‘ ’ �ેમણે રંગ�રંગ ના કુલ છ ભાગ, ‘ ’રે�ીની રોટલી , ‘નજર- ’ ‘ ’લાંબી અને ટંૂકી બીરબલ અને બીજો , ‘રોગ- ’યોગ અને પ્રયોગ , ‘ ’ વડ અને ટેટા

જેવા સાવિહત્‍યનંુ સજ"ન કયુQ . ‘ ’ ગગન વિવહારી મહે�ા �ેમને હસ�ા રિફલસૂફ કહે�ા. જ્યોવિ�ન્‍દ્ર બોલે એટલે ગુજરા�ી પ્રજો માટે હસવંુ ફરજિજયા� બન�ંુ. કવિવ સંમેલન

અને મુશાયરાઓમાં એમનંુ સંચાલન અનોખી રંગ� ઉમેર�ંુ. �ેમને નમ" દ ચંદ્રક, રભિણજ�રામ સુણ" ચંદ્રક, ગજિલયારા

પારિર�ોગ્નિર્ષેક, ગુજરા�ી સાવિહત્‍ય પરિરર્ષેદનંુ અને હીરક મહોત્‍સવ વગેરે માનથી ગુજરા�ે �ેમને

નવાજ્યા છે. �ા. ૧૧-૯-૧૯૮૦ના રોજ આ હાસ્‍યહોજના સ્‍વામીએ ગ્નિચરવિવદાયલીધી.

સવાયા ગુજરાતી સરિરતા જેોર્ષી

ગુજરા�ી રંગભૂગ્નિમના સંદભ"માં સરિર�ા જેોર્ષેી એક એવંુ નામ છે, જે �ેના જિશખર પર જિબરાજે છે. આyાન સરિર�ાબહેને જૂની રંગભૂગ્નિમથી માંડીને નવી રંગભૂગ્નિમ સુધી

વિવસ્�રેલી �ેમની છ દાયકા લાંબી �પ³યા" પછી અંકે કયુQ છે અને એ સાધનામાં જરા પણ રિદલચોરી કરી નથી.� સરિર�ાબહેનનો સૌથી મોટો પ્લ સ પોઈન્ટ છે �ેમનો આત્મવિવશ્વાસ, જે કદાચ બહુ નાની ઉંમરે ગુજરા�નાં ગામડાંઓમાં ફર�ી નાટક મંડળીઓમાં જેોડાઈ જવાને કારણે આવ્યો છે. બહુ ઓછાને ખબર હશે કે

Page 41: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

‘ ‘ ‘ ‘ ચંદરવા ની અનુરાધા અને ક્યારેક સં�ુ રંગીલી ની સં�ુ �રીકે જોણી�ાં થયેલા સરિર�ાબહેન વાસ્�વમાં મહારાવિX્રયન છે અને �ેમનંુ સાચંુ નામ ઈન્દુમવિ� છે. વિપ�ાના અકાળે થયેલા મૃતુ્યને પગલે સા� ભાઈ- બહેનોના બહોળા પરિરવારને ટેકો

આપવા ફ�� આઠ કે નવ વર્ષે"ની કુમળી વયે નાટક મંડળીમાં જેોડાઈ ગયેલાં સરિર�ાબહેનને આ નવંુ નામ ખળખળ વહે�ી નદી જેવા �ેમના ખુશગ્નિમજોજ સ્વભાવને પગલે નાટક મંડળીના સભ્યો �રફથી આપવામાં આવ્યંુ હ�ંુ. સરિર�ાબહેન કહે છે.

" ત્યારે અમે વડોદરામાં રહે�ાં હ�ાં. હંુ પહેલેથી જ સૂ્કલના કાય" ક્રમો અને નાટકોમાં ભાગ લે�ી. મારામાં રહેલી અભિભનયની ક્ષમ�ા કાયમ જ ઊડીને આંખે વળગે એવી. એવામાં વિપ�ાના મૃતુ્યને પગલે ઘરની કથળેલી આર્થિથ;ક પરિરસ્થિyવિ�ને પહોંચી વળવા હંુ નાટક મંડળીમાં જેોડાઈ ગઈ. પરિરણામે મારંુ ભણ�ર કાયમ માટે અધૂરંુ રહી ગયંુ. આજે �મે મને મારા

અભ્યાસ વિવશે પૂછો �ો એ ફ�� બે ચોપડી ( બીજો ધોરણ) જેટલંુ જ, પરં�ુ હંુ ગુજરા�ી, વિહન્દી, મરાઠી ઉપરાં� અંગે્રજી પણ સારી પેઠે વાંચી જોણંુ છંુ. આ જ્ઞાન મને વ્યવહાર જગ� અને મારા કામના અનુભવે આપ્યંુ� છે. કદાચ એટલે જ

કહેવા�ંુ હશે કે અનુભવથી મોટો જિશક્ષક બીજેો કોઈ નથી. જૂની રંગભૂગ્નિમએ મને સ્વરોનંુ જ્ઞાન, વોઈસ મોડ્યુલેશન, જિશસ્�, સંગી� અને નૃત્યુનંુ જ્ઞાન આપ્યંુ , �ો નવી રંગભૂગ્નિમએ મને જીવનના બદલા�ા સંદભો"ને સમજવાની સૂઝ આપી" 

અભિભનયના કે્ષતે્ર પો�ાની આંખો અને અવાજને પો�ાનંુ સૌથી મોટંુ જમા પાસંુ �રીકે વણ"વ�ાં સરિર�ાબહેન કહે છે કે, " અભિભનેત્રી �રીકે હંુ ખૂબ ઝનૂની છંુ. એક વસ્�ુની પાછળ પડી જોઉં �ો પૂરી ન થાય ત્યાં સુધી છોડંુ નહીં.. 

મારા અવાજને હંુ મારંુ સૌથી સબળંુ પાસંુ ગણંુ છંુ. હંુ ખૂબ વિવચારીને ભારપૂવ" ક બોલંુ છંુ.  પરં�ુ સરિર�ાબહેનની અભિભનય ક્ષમ�ા સોળે કળાએ ત્યારે ખીલી જ્યારે �ેઓ પ્રવીણ જેોર્ષેીને મળ્યા. ગુજરા�ી રંગભૂગ્નિમ

પર આજે પણ લોકો જેમને� દં�કથારૂપ ગણે છે એવા રિદગ્દશ" ક અને કલાકાર પ્રવીણભાઈ સાથે સરિર�ાબહેને કામ કયુQ , લP કયાQ અને પો�ાના જીવનની સાથે રંગભૂગ્નિમને પણ એક નવો આયામ આપ્યોા. સુર�ની મહાનગરપાજિલકાની સાંસૃ્કવિ�ક

સગ્નિમવિ�ના ઉપક્રમે યોજોયેલા સરિર�ા જેોર્ષેી સત્કાર સમારંભમાં નાટ્ય મમ"જ્ઞ સાવિહત્યકાર ભગવ�ીકુમાર શમા"એ આ જેોડીને જિબરદાવ�ાં યોગ્ય જ કહ્યું હ�ંુ કે, " સરિર�ા �ો કલાની સરિર�ા. સ�� અને સના�ન �ેને સમન્દર જેવા પ્રવીણનંુ સાગ્નિન્નધ્ય

સાંપડ્યું અને પછી જે સાગર સરિર� સંગમ રચાયો, જે જુગલબંદી થઈ �ે રંગભૂગ્નિમને જ અનેરી કલાકૃવિ�ઓથી નવાજીગઈ." 

પ્રવીણભાઈ સાથેના પો�ાના લPજીવન �થા કામ કરવાના અનુભવને વણ"વ�ાં સરિર�ાબહેન કહે છે, " પ્રવીણ સાથે મંે જીવનને મન ભરીને માણ્યંુ છે. �ે મારી જે રી�ે કાળજી કર�ો, સંભાળ રાખ�ો �ે મંે આજ સુધી બીજે ક્યાંય જેોયંુ નથી.

�ેની સાથે સ્ટેજ પર કામ કરંુ એ પણ એક લહાવો હ�ો. અમારા બને્ન વચ્ચે એક અજબનંુ ટ્યુહિન;ગ હ�ંુ. અમારા એકશન- રિરએકશનનંુ એવંુ પરફે�ટ ઑક8સ્ટ્રેશન થ�ંુ કે એમાંથી એક સીમ્ફની રચા�ી." 

પરં�ુ ૧૯૭૯માં પ્રવીણભાઈના ઘરની બાલ્કની �ૂટી જવાથી આકસ્થિસ્મક મૃતંુ્ય થયંુ. સરિર�ાબહેનના જીવનની સાથે ગુજરા�ી રંગભૂગ્નિમનો પણ સૌથી �ેજસ્વી દીવો ઓલવાઈ ગયો. સરિર�ાબહેન હિહ;મ� હાયાQ નહીં. �ેમણે અભિભનય કરવાનંુ �ો ચાલુ

રાખ્યંુ જ, સાથે ૧૯૮૨માં પ્રવીણ જેોર્ષેી ગ્નિથયેટરની yાપના કરી એક સફળ વિનમા" �ા અને રિદગ્દશ" ક �રીકે પણ પો�ાનંુ નવંુ yાન પણ જમાવ્યંુ. સરિર�ાબહેનને� એ વા�નંુ દુઃખ હંમેશા રહ્યું કે ગુજરા�ી રંગભૂગ્નિમ પર આકા" ઈવની વ્યવyા ન

હોવાથી પ્રવીણભાઈએ �ૈયાર કરેલાં એ નાટકો આજે ક્યાંક પે્રક્ષકોના મનમાં અને મહદ્ અંશે �ેમના હ્રદયમાં અંવિક� થઈને રહી ગયાં છે. " છ�ાં મને રંગભૂગ્નિમ સામે કોઈ ફરિરયાદ નથી. હંુ જૂની રંગભૂગ્નિમની ઋણી છંુ એટલી જ નવી રંગભૂગ્નિમની ઋણી

છંુ કે જ્યાં મને આટલા સરસ નાટકોમાં કામ કરવાની �ક મળી, પે્રક્ષકોનો આટલો બધો પે્રમ મળ્યો અને જેને કારણે મારાં બાળકો આટલંુ સરસ ભરણપોર્ષેણ પામ્યા," 

છેલ્લે જીવનના આ �બક્કે પહોંચ્યા બાદ, જીવન અને નાટકને આટલા નજીકથી જેોયાં, જોણ્યાં અને સમજ્યાં બાદ બંને વચ્ચે કોઈ સમાન�ા લાગે ખરી ? એવા પ્રશ્નના જવાબમાં સરિર�ાબહેન અતં્ય� કરુણાસભર અવાજ સાથે કહે છે, "ના.

નાટકમાં આપણે પાત્રો ભજવ�ાં હોઈએ છીએ, જ્યારે જીવનમાં આપણે ખુદ એક પાત્ર હોઈએ છીએ. જીવનમાંથી જ્યારે કોઈ અતં્ય� વિનકટના સ્વજનની વિવદાય થાય ત્યારના જે વિવરહ અને યા�ના હોય છે �ે નાટકમાં ફ�� ભજવવાની હોય છે, પણ જીવનમાં એ ભોગવવાની હોય છે." 

સરિર�ા જેોર્ષેીના જિસમાગ્નિચહ્નો  સરિર�ાબહેને આજ સુધી દોઢસો જેટલાં નાટકોમાં કામ કયુQ છે. ઉપરાં� અઢળક ગુજરા�ી અને વિહન્દી જિસરિરયલો �થા

રિફલ્મો �ો ખરી જ. અત્યાર સુધી �ેમને ગુજરા�ી રિફલ્મમાં અભિભનેત્રી �રીકેની ભૂગ્નિમકાઓ બદલ ગુજરા� સરકારના ત્રણ પુરસ્કાર પ્રાપે્ત થયાં છે, �ો આ બાજુ અભિખલ મરાઠી નાટ્ય પરિરર્ષેદ મંુબઈા એ ૧૯૮૪માં �ેમનંુ બહુમાન પણ કયુQ છે. આ ઉપરાં� આજ સુધી રંગભૂગ્નિમમાં કાય" ર� રહીને અભિભનેત્રી �રીકે ફાળો નોંધાવ્યો �ેને લક્ષ્ય માં લઈ �ેમને ત્યારના રાX્રમપવિ�

આર. ‘ ‘ વંેકટરામને ૧૯૮૮નો ભાર� સરકારનો સંગી� નાટક અકાદમી નો પુરસ્કાર પણ એનાય� કયો" હ�ો. �ે જિસવાય સાવિહત્ય પરિરર્ષેદનંુ બહુમાન, શરદ પવારના હસ્�ે મળેલો મહારાX્ર� ગૌરવ પુરસ્કાર, ગીરનાર એવૉડ" , બે ટેજિલજિઝન એવૉડ"

વગેરે �ો ખરાં જ. ‘છ�ાં હાલમાં બા, ‘ બહુ ઔર બેબી માટે આઈ. ટી. એ. ( ઈજિન્ડયન ટેજિલવિવઝન એવૉડ" ) �રફથી ટેજિલવિવઝનની સવ8 શે્રષ્ઠ� અભિભનેત્રી �રીકેના એવૉડ" ને સરિર�ાબહેન પો�ાના હ્રદયની સૌથી નજીક ગણાવે છે. 

‘ ‘ અનોખી માંથી સાભાર

હિનરંજન ભગત

Page 42: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

ગુજરાતના મૂધ, ન્ય કહિવ તથા હિવવેચક  વિનરંજન નરહરિરભાઈ ભગ�નો જન્મ અમદાવાદમાં એમને મોસાળ ઈ. ૧૯૨૬ના મે માસની ૧૮મી �ારીખે થયો હ�ો. મા�ાનંુ નામ મેનાબહેન. �ેમના દાદા �ેજોનાનો

વેપર ક�ા �ેથી મૂળ અટક ગાંધી હ�ી પરં�ુ દાદા ઉત્તરજીવનમાં ભજન- કી�" ન કરવા ‘ ‘ લાગ્યા આથી ભજનમંડળીઓમાં �ે ભગ� �રીકે ઓળખા�ા. વિનરંજનભાઈને આ

‘ ‘ રી�ે ભગ� અટક દાદા �રફથી વારસામાં મળી છે. વિપ�ા નરહરિરભાઈ અમદાવાદના સંસ્કારી અને ધનાઢ્ય કસ્�ુરભાઈની પેઢીમાં કામ કર�ા. 

વિનરંજનભાઈએ પ્રાથગ્નિમક �ેમજ માધ્યગ્નિમક જિશક્ષણ અમદાવાદમાં જ મેળવ્યંુ. ઈ. – ૧૯૪૨ની સ્વા�ંત્ર્ય ચળવળમાં જેોડાવાની એમની �ીવ્ર ઇચ્છા હોવા છ�ાં કૌટંુજિબક

પરિરસ્થિyવિ�ને કારણે �ેમણે એ ચળવળથી અજિલપ્‍� રહેવાનંુ નક્કી કયુQ . ગાંધીજીએ સંસ્કૃ� ભાર્ષેાના અભ્યાસ પર મૂકેલા ભારથી પ્રભાવિવ� થઈ વિનરંજનભાઈએ સંસૃ્ક�

અભ્યાસ શરૂ કયો". આ વર્ષેો"માં જ �ેમના કાવ્ય- સંસ્કારો પણ આકાર લઈ રહ્યાહ�ા. સંસ્કૃ� શીખવાનંુ શરૂ કયુQ �ે પહેલાં �ેમણે ફ્રેન્ચ ભાર્ષેાનો અભ્યાસ કયો" હ�ો.

શે્રષ્‍ઠ સાવિહત્ય ધરાવ�ી એ ભાર્ષેાના જ્ઞાને વિનરંજનભાઈનો સાવિહત્યપ્રવેશ સરળબનાવ્યો. બંગાળી ભાર્ષેાનો અભ્યાસ કરી રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો આસ્વાદ

માણ્યો. કવિવ રાજેન્દ્ર શાહ આ ગાળામાં એમના ગ્નિમત્ર. બંનેએ ગુજરા�ી કાવ્યોનંુ અધ્યયન શરૂ કયુQ . પ્રહલાદ પારેખના‘ ‘ ‘ ‘ બારી બહાર �થા બાલાશંકર કંથારિરયા વિવરે્ષે લખાયેલા પુસ્�ક �લાન્� કવિવ એ વિનરંજનભાઈ પર ઘેરી અસર કરી. કૉલેજ‍- જિશક્ષણ દરગ્નિમયાન અંગે્રજી સાવિહત્ય પ્રવિ� આકર્ષેા" યા. ઈ. ૧૯૪૮માં મંુબઈની એગ્નિલ્ફન્સ્ટન કૉલેજમાંથી અંગે્રજી વિવર્ષેય

સાથે સ્ના�ક થયા. ત્યાર પછી �ેઓ અમદાવાદ આવ્યા. એલ.ડી. આટ"સ કૉલેજમાં જેોડાયા અને ઈ. ૧૯૫૦માં એમ.એ.ની પરીક્ષામાં ઉત્તીણ" થયા. એ જ વર્ષે"ના જૂન માસથી �ેઓ એલ.ડી. આટ"સ કૉલેજમાં અંગે્રજીના અધ્યાપક �રીકે જેોડાયા.

ઈ. ૧૯૫૮ થી �ેમણે ગુજરા� લૉ સોસાયટી સંચાજિલ� આટ"સ કૉલેજમાં અંગે્રજીના અધ્યાપક �રીકે સેવાઓ આપી હ�ી.  જિશક્ષકમાં જેોવા મળ�ી આદશ" વિપ્રય�ા, �ક" શસ્થિ�� અને દલીલશસ્થિ�� �ેમનાં લખાણોમાં અને જીવનમાં સ્પષ્‍ટપણે �રી આવે

છે. સ્વભાવથી જ �ેઓ જિશક્ષક છે. એમના જીવનનો મોટો ભાગ અધ્યયન અને અધ્યાપન પાછળ વ્ય�ી� થયો છે. ઈ. ૧૯૪૨માં એમણે સજ"ન- પ્રવૃજિત્તની શરૂઆ� કરી. ઈ. ‘ ‘ ૧૯૪૯માં �ેમણે પો�ાનો પ્રથમ કાવ્યસંગ્રહ છંદોલય પ્રકાજિશ� કયો".

છંદોલયમાં રજૂ થયેલાં કાવ્યોએ ગુજરા�ી કાવ્યસાવિહત્યને એક નવંુ જ રિદશાસૂચન કયુQ . એ જ વર્ષે" એમના કાવ્યસંગ્રહને પારિર�ોગ્નિર્ષેકથી નવાજવામાં આવ્યો હ�ો. ઈ. ‘ ‘ ૧૯૪૯માં એમને કુમાર ચન્દ્રક આપવામાં આવ્યો. 

ઈ. ૧૯૪૬ પછી �ેઓ વખ�ોવખ� મંુબઈ વસવાટ કર�ા હ�ા. શહેરના આ વસવાટને કારણે �ેમની કવિવ�ામાં શહેરી જીવનનો વ્યંગ અને વિવશાદ ડોકાવા લાગ્યાં. ઈ. ‘ ‘ ૧૯૫૩માં અલ્પવિવરામ નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો. નમ" દ સાવિહત્ય ‘ ‘ સભાએ એમને છંદોલય માટે નમ" દ સુવણ" ચંદ્રક અપ"ણ કયો" હ�ો. ઈ. ૧૯૬૯માં �ેમને રણજિજ�રામ સુવણ" ચંદ્રક

આપવામાં આવ્યો હ�ો. ઈ. ૧૯૯૭માં જ્યારે એમણે ૭૧ વર્ષે" પૂરાં કરી ૭૨માં વર્ષે"માં પ્રવેશ કયો" ત્યારે �ેમના આઠ વિવવેચનસંગ્રહો (સ્વાધ્યાયલોક- ભાગ ૧ થી ૮) ‘ ‘ �થા �ેમની સમગ્ર કવિવ�ા છંદોલય ની બીજી આવૃવિ� પ્રજિસl કરવામાં

આવ્યાં.  વિનરંજનભાઈમની કવિવ�ામાં બાનીનંુ માધુય" , લયનંુ મનોરમ સૌંદય" અને અભિભવ્યસ્થિ��ની પ્રજિશષ્‍ટ�ા જેોવા મળે છે. કાવ્યબાની

સુઘડ, સ્વચ્છ અને સુગ્રગ્નિથ� છે. વિવર્ષેયની વિવવિવધ�ાને બદલે વિનરંજનભાઈની કવિવ�ામાં અભિભવ્યસ્થિ��ની વિવવિવધ લઢણી વિવશેર્ષે ધ્યાનાહ" હોય છે. આમ �ેઓ સભાન�ા અને સંયમના કવિવ છે. જગ�સાવિહત્યના �ેઓ ઊંડા અભ્યાસી છે. એમણે ‘ ‘કરેલા ગદ્યલેખનમાં યંત્રવિવજ્ઞાન અને મંત્રકવિવ�ા , ‘ ‘આધુવિનક કવિવ�ા , ‘ ‘ કવિવ�ા કાનથી વાંચો અને કેટલીક ચરિરત્રાત્મક

પુસ્થિસ્�કાઓ પ્રજિસl થઈ છે.  �ેમણે અનુવાદ પર પણ પો�ાનો હાથ અજમાવ્યો છે. ‘ ‘ ટાગોરના ગ્નિચત્રાંગદા નંુ ભાર્ષેાં�ર ગુજરા�ીમાં કયુQ �ો ભાસના નાટક

‘ ‘ સ્વપ્‍નવાસવદત્તા નો અનુવાદ સંસૃ્ક�માંથી અંગે્રજીમાં કયો". �દુપરાં� અંગે્રજી કાવ્યોનો પણ રસાળ અનુવાદ આપણને પ્રાપ્‍ � થયો છે. એમણે કરેલા અનુવાદોમાં એમની ચીવટ, સરળ અભિભવ્યસ્થિ�� અને મૂળના મમ" ને પામી મૂળ જેવંુ જ વા�ાવરણ

કરવાનંુ કૌશલ જેોવા મળશે. ફ્રેન્ચ કાવ્યોનો અનુવાદ પણ �ેમણે કયો" છે.  ગુજરા�ી સાવિહત્યના ઉપક્રમે �થા સેફાયર જિબલ્ડીંગમાં �ેઓ કવિવ અને કવિવ�ા વિવરે્ષે વિનયગ્નિમ� વ્યાખ્યાનો આપે છે. વિનરંજનભાઈ ગુજરા�ની હર�ીફર�ી યુવિનવર્સિસ;ટી

સમાન ગણાય છે. �ેમનંુ વ્યસ્થિ��ત્વ પારદશ" ક છે, વિનખાલસ છે, વિનભી"ક છે. �ેજસ્વી વિવચારક �રીકે પણ �ેમણે નામના જમાવી છે. 

ઈ. ૧૯૯૮થી બે વર્ષે" માટે ગુજરા�ી સાવિહત્ય પરિરર્ષેદના પ્રમુખ �રીકે �ેઓ વિનર્પિવ;રોધ ચંૂટાઈ આવ્યા હ�ા.

ભારતના અગ્ર+ી ઉદ્યોગપહિત અને શીલભદ્ર શ્રેષ્ ઠી : કસ્તૂરભાઈ લાલભાઈ ભારતના અગ્ર+ી ઉદ્યોગપહિત અને શીલભદ્ર શ્રેષ્ ઠી  દેશભરના ઉદ્યોગપવિ�ઓમાં અગ્રyાન મેળવી કસ્�ૂરભાઈ લાલભાઈએ ગુજરા�ને ગૌરવવં�ુ બનાવ્યંુ અને અમદાવાદના કાપડઉદ્યોગમાં પો�ાની કુશાગ્ર બુજિl, કુનેહ

Page 43: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

અને પ્રવિ�ભાથી ગ્નિમલોનંુ મા�બર સંકુલ yાપ્‍યંુ. ઈ. ૧૮૯૪ની ૧૯મી રિડસેમ્બરે અમદાવાદમાં એમનો જન્મ થયો. ગભ"શ્રીમં� પરિરવારમાં �ેઓ બીજો પુત્ર હ�ા. દાદા દલપ�ભાઈ ભનુભાઈ ઉદ્યોગકે્ષત્રે અગે્રસર હ�ા. વિપ�ા લાલભાઈ yાવિનક જૈન

સમાજના મોવડી હ�ા. લાલભાઈ જિશસ્�ના કડક આગ્રહી હ�ા અને બાળકો પાસે પણ એવી જ અપેક્ષા રાખ�ા. ધમ"માં શ્રlાવાન એમના પરિરવારમાં ધાર્થિમ;ક નીવિ�ઓનંુ ચુસ્� પાલન થ�ંુ. ધમ" ના પૂરા સંસ્કારો મા�ા મોવિહનીબહેને પુત્રમાં ઉ�ાયા"

હ�ા. મેરિટ્ર કનો અભ્યાસ પૂરો કરી કસ્�ૂરભાઈ કૉલેજમાં બેઠા ત્યાં જ વિપ�ાનો સ્વગ" વાસ થ�ાં, મા�ાની આજ્ઞા મુજબ, ગ્નિમલનો કારોબાર સંભાળ્યો. આ પ્રસંગથી એમના જીવનનો રાહ સુવિનભિ³� થઈ ગયો. સ�� ક�" વ્યપરાયણ�ાનો એ માગ"

હ�ો.  લગભગ સા� દાયકાથી અવિવર�પણે ચાલેલી એમની કામગીરીને કંઈક આ રી�ે વહંેચી શકાયઃ દેશ- વિવદેશમાં ભાર�ના વિવખ્યા� ઉદ્યોગપવિ� �રીકે; ગુજરા�ના શ્રેષ્‍ઠ મહાજન �રીકે; જૈન સંઘના મુખ્ય અગ્રણી �રીકે અને બાંધકામ �થા

જીણો"lારના વિનષ્‍ણા� �રીકે, રાજમાન્ય અને પ્રજોમાન્ય પો�ાના વડવાઓની નામનાને એમણે વધારી હ�ી. જનવિહ�નાં કાયો"માં �થા લોકોની મુશ્કેલીઓના સમયે એમણે માગ" દશ" ન આપ્‍યંુ હ�ંુ. ઈ. ૧૯૧૮માં ગુજરા�માં વ્યાપેલા દુષ્‍કાળ વખ�ે એમણે ઘેર ઘેર ફરીને એ કાળે મા�બાર એવી ત્રણ લાખની રકમ એકત્ર કરી દીનદુભિખયાંઓને સહાય પહોંચાડી હ�ી. એ

જ રી�ે ઈ. ૧૯૨૭માં રેલસંકટ વેળા પણ એમણે �ારાજ થઈ ગયેલાં ગામડાંઓને બેઠાં કરવામાં પ્રબળ પુરુર્ષેાથ" કયો"હ�ો. પદ, હોદ્દા કે અગ્નિધકાર માટે એમણે કદી એર્ષેણા દાખવી ન હ�ી. છ�ાં જેો કોઈ મોટી જવાબદારી �ેમને સોંપા�ી �ો

ક�" વ્યધમ" રૂપે �ેને સ્વીકારીને �ે જવાબદારીને �ેઓ બાહોશીથી પાર પાડી આપ�ા. રિરઝવ" બેન્ક ઑફ ઇજિન્ડયાના રિડરેકટર�રીકે, આઈ. એલ.ઓ. માં ભાર�ના પ્રવિ�વિનગ્નિધ �રીકે, કંડલા પોટ" વિવકાસના ચેરમેન �રીકે, સરકારની કરકસરની

પગલાંસગ્નિમવિ�ના અધ્યક્ષ �રીકે, રજિશયામાં પ્રવિ�વિનગ્નિધ મંડળના મોવડી �રીકે, – હૈદરાબાદ મૈ�ુર અને ત્રાવણકોરના ઉદ્યોગોમાં ગ્નિધરાણની મોટી રકમોની �પાસના એક વ્યસ્થિ��ના પંચ �રીકે, કાઉસ્થિન્સલ ઑફ સાયજિન્ટરિફક ઍન્ડ ઇન્ડત્મિસ્ટ્રયલ રિરસચ"

બોડ" ના કાય" વાહક સભ્ય �રીકે, અટીરાના પ્રેરક �રીકે �થા અન્ય સંખ્યાબંધ લોકોપયોગી સંyાઓમાં સેવા આપી છે. રાણકપુર, દેલવાડા અને શતંુ્રજ્યનાં જગવિવખ્યા� જૈન મંરિદરોના જીણો"lારનો પણ મોટો યશ એમને ઘટે છે. આ કાય"માં

અનેકવિવધ પ્રશ્નોનો એમને સામનો કરવો પડેલો પણ પો�ાની કુશાગ્ર બુજિl અને ધીર�ાથી એમણે એ કાયો" પાર પાડ્યાંહ�ાં. ‘ ‘ અ�ુલ એ એમનંુ રસાયણકે્ષતે્ર સાકાર થયેલંુ એક ભવ્ય સ્વપ્‍ન છે. ઈ. ૧૯૨૩માં રિદલ્હીની ધારાસભામાં પણ એ જઈ આવેલા. પરં�ુ સવિક્રય રાજકારણ એ કદાચ એમને રૂચે એવો વિવર્ષેય નહો�ો. �ેમના મારફ� થયેલી રૂવિપ‍યા બેએક કરોડની

સખાવ�ોમાંથી એક કરોડ �ો કેળવણી માટે આપ્‍યા છે. ‘ પરિરવારની સખાવ�થી અમદાવાદમાં yપાયેલ લાલભાઈ ‘ દલપ�ભાઈ ભાર�ીય સંસ્કૃવિ� વિવદ્યામંરિદર દેશવિવદેશના વિવદ્યાથી"ઓ માટે વિવદ્યાના �ીથ" ધામ સમંુ બની ગયંુ છે. ઇજિન્ડયન

ઇત્મિસ્ટટૂ્યટ ઑફ મેનેજમેન્ટની yાપનામાં પણ એમનો ફાળો મહત્વનો રહ્યો છે.  ગભ"શ્રીમં� પરિરવારના મોવડી હોવા છ�ાં �ેમનંુ અંગ� જીવન સાદગી અને કરકસરભયુQ હ�ંુ. �ેઓ અતં્ય� ચીવટવાળા

હ�ા. �ેમનંુ પુસ્�કાલય રિડકન્સ, દુ્યમા, રત્મિસ્કન, સ્ટીવન્સન, ચર્થિચ;લ, મેકૉલે વગેરેનાં પુસ્�કોથી ભરપૂર છે. પૌરાભિણક અને ધાર્થિમ;ક હસ્�પ્ર�ોનો આગવો અને સમૃl સંગ્રહ �ેમણે કયો" હ�ો.  છેલ્લા થોડા સમયથી બીમાર પડ્યા �ેથી લગભગ વિનવૃત્ત હ�ા. ‘ ‘ અવસાન અગાઉ ત્રણ રિદવસ પર �ેઓ અ�ુલ ની એક ગ્નિમટિટ;ગ માટે ગયા હ�ા. ત્યાં �જિબય� બગડી અને અમદાવાદ પર� આવ્યા. ત્રીજે રિદવસે ઈ. ૧૯૮૦ના જોન્યુઆરીની વીસમી �ારીખે ૮૫ વર્ષે" ૧ માસ અને ૧ રિદવસની અવધે એમનંુ અવસાન થયંુ. ‘ કસ્�ૂરભાઈએ ઇચ્છા વ્ય�� કરી હ�ી કે મારા

અવસાનના શોકમાં એકે ગ્નિમલ બંધ રહેવી ન જેોઈએ.‘ એમ જ થયંુ. કસ્�ૂરભાઈ પરલોક જિસધાવ્યા છ�ાં �ેમના બધા એકમોમાં કામ ચાલુ રહ્યું. મજૂરોને બે રિદવસનો પગાર મળ્યો અને મજૂરકલ્યાણ ભંડોળમાં પરિરવારે ૭- ૮ લાખ રૂવિપ‍યા જમા

કરાવ્યા.અમર વાતા, " પોસ્ટઓરિફસ " ના સજ,ક ' ધૂમકેતુ '

ધૂમકે�ુનો પ્રથમ વા�ા" સંગ્રહ ‘�ણખા‘ મંડળનો પહેલો ભાગ પ્રજિસl થયો ત્યારે સાવિહત્યઆકાશમાં આ ‘�ણખા‘ના �ેજ સૂય" ની જેમ પ્રકાશી ઊઠ્યાં. પહેલા જ પુસ્�કથી સવ" શે્રષ્‍ઠ વા�ા" કાર �રીકે પ્રજોના હ્રદયમાં છવાઈ ગયેલા ગૌરીશંકર ગોવધ" નરામ જેોશી ‘ધૂમકે�ુ‘નો જન્મ �ા. ૧૨-૧૨-૧૮૯૨ના રોજ સૌરાષ્‍ટ્ર માં આવેલ વીરપુર (જલારામ) ખા�ે થયો હ�ો. ગે્રજુ્યએટ થ�ાં સુધી વૈવિવધ્યસભર વાચનથી સમૃl થયા. અને લેખનનો પ્રારંભ કયો". �ેમણે અનેક હ્રદયસ્પશી" ચોટદાર અને અસરકારક વા�ા"ઓ આપી. 

Page 44: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

એમનામાંના ‘જિશક્ષકે‘ પ્રૌઢ જિશક્ષણ વાચનમાળા, સંસ્કાર કથાઓ, બોધકથાઓ, મહાભાર�ની વા�ો અને ટાગોર જિજબ્રાન વગેરેની વાણી ગુજરા�ને પીરસી લોકજિશક્ષણનંુ કામ બજોવ્યંુ છે. ‘નવચે�ન‘ માં ‘પૃથ્વીશ‘ ધારાવહીરૂપે પ્રગટ થવા માંડી દરગ્નિમયાન ‘ચા ઘર‘ની સાવિહત્ય ગોગ્નિષ્ઠમાં ભાગ લે�ા �ેમની ‘પોસ્ટઓરિફસ‘ નામની વા�ા" દેશ-વિવદેશની દસેક જેટલી શે્રષ્‍ઠ વા�ા"ઓના સંગ્રહમાં yાન પામી. ચૌલાદેવી, આમ્રપાલી, રાજસંન્યાસી જેવી નવલકથા અને પાનગોગ્નિષ્ઠ જેવા હળવા વિનબંધ‍સંગ્રહો �ેમણે આપ્‍યા છે. સાવિહત્યના બ્રહ્માંડમાં આ ધૂમકે�ુએ ચારે �રફ સ્વૈરવિવકાર કયો" છે. "મારો વિપ્રય લેખક �ો ધૂમકે�ુ" એમ શ્રી મેઘાણી કહે�ા. સવ" �ોમુખી પ્રવિ�ભા ધરાવ�ા ધૂમકે�ુ આપણા સૌના માટે ગૌરવરૂપ છે. 

જોજવલ્યમાન ગુજ,રરત્ન , કન્ડિલકાલસવ, જ્ઞ હેમચન્દ્રાચાય, પ્રાકૃત સાહિહત્યના સમથ, , કન્ડિલકાલસવ, જ્ઞ સંશોધક 

ગુજરા�ની પ્રજોને પરોપજીવી મટાડી, પો�ાની �ેજસ્વી કૃવિ�ઓ વડે ગુજરા�ના પાટનગર શ્રીપત્તન (પાટણ) ને ભાર�માં અગ્રગણ્ય સારસ્વ�કેન્દ્રોની હરોળમાં બેસાડનાર જોજવલ્યમાન ગુજ"રરત્ન, કજિલકાલસવ"જ્ઞ હેમચન્દ્રાચાય" નો જન્મ વિવ. સં.

૧૧૪૫ની કાર્પિ�;કી પૂર્ણિણ;માએ ધંધુકા મુકામે મોઢ વભિણક કુટંુબમાં થયેલો. ચાંગદેવ એમનંુ બચપણનંુ નામ. 

બાળપણથી જ અપ્રવિ�મ બુજિlમત્તાવાળા ચાંગદેવની અનન્યસાધારણ મેધા પરખી પૂણ" �ર ગચ્છના મુવિન દેવચન્દ્રજી એમને પો�ાની સાથે ખંભા� લઈ ગયા. પાછળથી

વિપ�ા ચાચિચ;ગને જોણ થ�ાં અન્નત્યાગ કરી પુત્રને શોધ�ા ખંભા� આવ્યા. ઉદયન મંત્રીએ �ેના ખોળામાં સમૃજિlનો ઢગલો કરીને ચાંગદેવની �ેજસ્વી મેધાને પૂણ" �ઃ

ચમકાવવાની �ક આપવા સમજોવ્યા. સાચી વસ્�ુસ્થિyવિ� સમજો�ાં વિપ�ાએ એ સમૃજિlનો સ્પશ" પણ કયા" વિવના પુત્રને રિદક્ષા દેવાની સંમવિ� આપી. 

દીજિક્ષ‍� ચાંગદેવ હવે સોમચન્દ્ર બન્યા. બાર વર્ષે" સુધી પ્રમાણ, ભાર્ષેા, વ્યાકરણ, કાવ્ય વગેરેનંુ અનુશીલન કરીને ૨૧ વર્ષે"ની વયે એ યુગની મહાવિવદ્યા ગણા�ા �ક" લક્ષણ અને સાવિહત્યમાં અસાધારણ

પાંરિડત્ય મેળવી, સૂરિરપદ પ્રાપ્‍� કરી, હેમચંદ્ર સૂરિરને નામે ખ્યા� થયા. હવે �ેમણે લેખન- પ્રવૃજિત્ત વધારી. સ્વરગ્નિચ� ‘ ‘ વ્યાકરણનાં ઉદાહરણો દશા" વવા દ્વયાશ્રય નામે કાવ્ય રચી �ેમાં સંસ્કૃ�- પ્રાકૃ� ભાર્ષેામાં ચાલુક્ય વંશનો ઇવિ�હાસ એમણે

વણી લીધો. ‘પછી અભિભધાન- ‘ ‘ ‘ ચિચ;�ામણી �થા અનેકાથ" સંગ્રહ નામે અથ" વાચી �થા અનેકાથી" શબ્દોના કોશ રચ્યા. ‘ ‘ ‘ ‘ ‘ ‘ બાદમાં ધન્વન્�રી વિનઘંટુ અને રત્નપરીક્ષા ના અનુકરણમાં શેર્ષેવિનઘંટુ લખ્યંુ જેના છ ખંડોમાંથી હાલમાં વૈદક, વનસ્પવિ�

�થા રત્નપરીક્ષા પરના ગ્રન્થો જ મળે છે. ‘ ‘ ‘ ‘ ત્યારબાદ કાવ્યાનુશાસન �થા છંદાનુશાસન લખ્યાં. ‘ ‘ ‘ ‘ ‘ ‘ કાવ્યાનુશાસન ઉપર અલંકારચૂડામભિણ નામની ટીકા અને બંને પર પાછી વિવવેક નામની મોટી ટીકા લખી. ઉપરાં�

‘ ‘ પ્રમાણશાસ્ત્ર પર પ્રમાણમીમાંસા રચ્યંુ. ‘ ‘ આ જિસવાય ગ્નિત્રર્ષેગ્નિષ્ઠશલાકા પુરુર્ષે‍ચરિરત્ર માં એમણે ૬૩ જીવનચરિરત્રો લખ્યાં. ‘ ‘ કુમારપાળના આગ્રહથી યોગશાસ્ત્ર પણ લખ્યંુ. કહેવાય છે કે એમણે કુલ ત્રણ કરોડ શ્લોકો રચ્યા હ�ા. જેોકે એટલંુ બધંુ

સાવિહત્ય �ો હાલ મળ�ંુ નથી છ�ાં જે મળી શકે છે એ પણ ભાર�વર્ષે"ના સવ" મહાન પંરિડ�ોમાં એમને અનોખંુ yાન અપાવે છે. 

વિવ. સં. ૧૨૨૯માં એ કાળધમ" પામ્યા.

ગુજરાતી સાહિહત્યના અજેોડ ન્ડિશલ્પી હિકશનસિસંહ ચાવડા

રમણલાલ વ. ‘ ‘ દેસાઈએ એક વખ� વિકશનજિસ;હને માત્ર વિકશન કહીને બોલાવ્યા. અથ"ઘટનની એક એવી શસ્થિ�� વિકશનજિસ;હમાં હ�ી કે �ેમણે �ર� જ જવાબ આપ્‍યો,

‘ ‘ ‘ �મે મારામાંથી પશુ એટલે જિસ;હ કાઢી નાખ્યો.‘ �ેમની સમગ્ર જીવનસાધના સ્વમાંથી પશુને વિનષ્‍કાજિસ� કરી માનવને પ્રગટ કરવાની હ�ી. 

વિકશનજિસ;હનો જન્મ ઈ. ૧૯૦૪ના નવેમ્બર માસની ૧૭મી �ારીખે વડોદરામાં ક્ષગ્નિત્રય રાજપૂ� કુળમાં થયો હ�ો. વિપ�ાનંુ નામ ગોહિવ;દજિસ;હ હ�ંુ. વિકશનજિસ;હે માધ્યગ્નિમક

Page 45: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

જિશક્ષણ વડોદરામાં લઈ અમદાવાદમાં ગુજરા� વિવદ્યાપીઠમાંથી સ્ના�કની પદવી પ્રાપ્‍� કરી હ�ી. શાંવિ�વિનકે�નમાં પણ થોડો સમય જિશષ્‍યભાવે રહ્યા હ�ા. થોડો મંુબઈની એક હાઈસૂ્કલમાં નોકરી કરી એકાદ વર્ષે" પૉડંીચેરી આશ્રમાં ગાળ્યું હ�ંુ.

‘ ‘ અમેરિરકામાં હિપ્ર;ટિટ;ગ પ્‍લાંટ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ શીખી વડોદરા આવી સાધના મુદ્રણાલય શરૂ કયુQ હ�ંુ. પછીથી આ પે્રસ મહારાજો સયાજીરાવ યુવિનવર્સિસ;ટીને અપ"ણ કયુQ હ�ંુ. ‘ ‘ ‘ ‘ ક્ષગ્નિત્રય માજિસકના �ંત્રી �રીકે �ેમજ નવગુજરા� ના સહ�ંત્રી �રીકે �ેમણે સેવાઓ આપી હ�ી. અનેક આધ્યાત્મિત્મક સંyાઓ સાથે �ેઓ ગાઢ સંપક" માં હ�ા. 

ઈ. ‘ ‘ ‘ ‘ ૧૯૫૩માં જિજપ્‍સી ઉપનામથી �ેમણે અમાસના �ારા નામના પુસ્�કમાં મમ" સ્પશી" સૃ્મવિ�ગ્નિચત્રો અને રેખાગ્નિચત્રો આપ્‍યાંછે. વિકશનજિસ;હને રાજોમહારાજોઓ સાથેનો સંબંધ, સંગી�કારો સાથે ના�ો, – – – ગાંધીજી શ્રી અરહિવ;દ મા�ાજી કૃષ્‍ણપ્રેમ – – – વિવમલાબહેન ઠાકર બળવં�રાય ઠાકોર ઉમાશંકર જેોર્ષેી એમ કેટલાયે સાથે ઘરોબો. કબીર અને જ્ઞાનેશ્વર સાથે

પણ �ેમણે ભસ્થિ��ની મૈત્રી જમાવી હ�ી. ‘ ‘ભાવસ્મરણોનંુ પુસ્�ક જિજપ્‍સીની આંખે , વિહમાલય પ્રવિ� ભાવનાપે્રમ? પ્રદર્સિશ;�કર�ંુ. ‘ ‘વિહમાલયની પદયાત્રા , ‘ ‘ચરિરત્રરેખાઓ આલેખ�ંુ �ારામૈત્રક , જીવન અને અધ્યાત્મને સ્પશ" �ા ગંભીર લેખો સમાવ�ંુ‘ ‘સમુદ્રના દ્વીપ , ‘ ‘ સત્ય શોધ માટે ઉદ્દીપ્‍� થયેલી જિજજ્ઞાસાનંુ રસમય આલેખન કર�ંુ અમાસથી પૂનમ ભણી વગેરે

પુસ્�કોમાં વિવવિવધ અને રમણીય મુદ્રા ધારણ કર�ંુ ગદ્ય રજૂ થયંુ છે. ‘ ‘ ‘ ‘ કુમકુમ અને શવેરી નામના �ેમના વા�ા" સંગ્રહો, ‘ ‘ ધર�ીની પુત્રી નામની સી�ાના પાત્રનંુ નવ�ર અથ"ઘટન કર�ી

‘ ‘ ‘ ‘ નવલકથાઓ અભ્યાસવિનચોડરૂપ વિહન્દી સા‍વિહત્યનો ઇવિ�હાસ અને કબીર સંપ્રદાય અન્ય જોણી�ા ગ્રન્થો છે.  ‘ ‘�ેમણે અનેક ગ્રન્થોનો અનુવાદ પણ કયો" છે જેમાં ઘોંડો કેશવ કવ8 નંુ આત્મગ્નિચત્ર , ‘ ‘ગરીબની હાય , ‘ ‘જીવનનાં દદ" ,

‘ ‘સંસાર , ‘ ‘ભૈરવી , ‘ ‘ ‘ ‘ અનાહ� નાદ અને જ્ઞાનેશ્વરી નો સમાવેશ થાય છે. ‘ શ્રી રમણલાલ વસં�લાલ દેસાઈ અભિભનન્દન‘પં્રથ , ‘ ‘પંચો�ેરમે , ‘પ્રો. બ. ક. ‘ઠાકોર અધ્યયનગ્રન્થ , ‘ ‘અરહિવ;દ ઘોર્ષેના પત્રો , ‘ પે્રમાનંદ સાવિહત્ય સભા રજ�- ‘મહોત્સવ ગં્રથ

વગેરેનંુ �ેમણે સંપાદન પણ કયુQ છે.  વિકશનજિસ;હમાં સુપ્‍� રહેલાં આધ્યાત્મિત્મક�ાના બીજ કૃષ્‍ણપ્રેમ �થા વિવમલા ઠકારના સાગ્નિન્નધ્યમાં જોગૃ� થયાં. ગાંધીની

ચળવળ દરગ્નિમયાન સૈવિનકની અદા કર�ા વિકશનજિસ;હ પરમ�ત્વના સેવક બની રહ્યા. વિકશનજિસ;હ ક્યારેય જીવનદ્રોહી નહો�ા. �ે હ�ા જીવનપે્રમી. સમય જ�ાં એમનાં રસકે્ષત્રો બદલાયાં, ભાર્ષેા બદલાઈ પણ શ્રીમં�ાઈ એવી ને એવી જ રહેલી.

સોરઠની ધરાના પાવન સંતો - મહંતો

Page 46: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

ભકત નરસિસંહ મહેતા  ભાવનગર જિજલ્‍લાના �ળાજો ખા�ે નાગર જ્ઞાવિ�માં જન્‍મયા હોવા છ�ાં ભવિક�

માગ" નો જંડો લઇને અછુ� જ્ઞાવિ�ને આંગણે જઇ કર�ાલ, મંજીરાથી ભગવાનની ભવિક�માં રંગાઇને અભેદભાવનો બોધપાઠ આપ્‍યો, સ્‍વરગ્નિચ� આધ્‍યાત્મિત્મક સત્‍યયો

સમજોવ�ાં પદો રચ્‍યાં છે. ‘ એ વખ�ના જૂનાગઢનાં રા માંડજિલકની આકરી કસોટીમાંથી પસાર થઇ ભગવં� મવિહમાનંુ સાચંુ દશ" ન કરાવ્‍યંુ. લોકભોગ્‍ય ભાર્ષેાના

�ેમના પદમાં શુ� વેદાં� વણાયેલંુ છે. ‘‘મહાત્‍મા ગાંધીજીનંુ પ્રીય ભજન વૈષ્ +વ જન તો તેને રે કહેયે જે પીડ પરાઇ જો+ે રે...’’ એ કૃવિ� નરજિસ;હ મહે�ાની છે. નરજિસ;હ

મહે�ાએ મોટા ભાગનો જીવનકાળ જૂનાગઢમાં વિવ�ાવ્‍યો હ�ો. બીજો શબ્દોમાં કહીએ �ો �ેમની કમ" ભૂમી જૂનાગઢ હ�ી. 

શેઠ સગાળશા  વભિણક જોવિ�માં જન્‍મેલા શેઠ સગાળશા અને �ેમની પત્‍ની સંગાવ�ી જૂનાગઢ

નજીકના બીલખા ગામે રહે�ાં હ�ાં. ગૃશસ્‍થશ્રમનંુ પાલન કરી સાધુસં�ોની સેવા કર�ાં આ દંપવિ�એ રોન એક સાધુને જમાડીને પછી જ જમવાનંુ આકરંુ વ્ર� લીધંુ

હ�ંુ. ભક�ની કસોટી કરવા સાધુ સ્‍વરૂપે આવેલાં ભગવાનને �ેમના એકના એક પુત્ર ચેલૈયાનંુ ભોજન માગ�ા આ દંપવિ�એ �ેને વધેરીને ખાંડણીમાં ખાંડીને પ્રસાદ ધયો". કસોટીથી પ્રસન્‍ન થયેલા ભગવાને ચેલૈયાને પુનઃજીવી� કરી શેઠ સગાળશાને

આશીવા" દ પાઠવ્‍યા. બીલખામાં એ સ્‍થળ અને ચેલૈયાની જગ્‍યા આજે પણ મોજૂદ છે.  સંત દેવીદાસ  સં� દેવીદાસ જન્‍મ રબારી કોમમાં થયો હ�ો. પરબની પ્રખ્‍યા� જગ્‍યાના સ્‍થાપક સં� દેવીદાસ રક�પીત્તના દદી"ઓ અને કોઢ રોગથી વિપડા�ાં દદી"ઓની સેવા પો�ે જો�ે જ કર�ાં. યુવાન આવિહર કન્‍યા અમરબાઇ સાસરે જ�ાં રસ્‍�ામાં પરબની

જગ્‍યાએ દશ" ન ગયેલાં અને સં� દેવીદાસની સેવા, વિનષ્‍ઠાથી આકર્ષે"ઇ સંસારનો ત્‍યાગ કરીને આજન્‍મ �ેની સાથે રહ્યાં, અને રક�પીત્તના દદી"ઓની સેવા કરી. સં� દેવીદાસની સમાગ્નિધ જૂનાગઢ જિજલ્‍લાના ભંેસાણ નજીક આવેલી છે, જેની આજે પણ

પૂજો થાય છે.  આપા ગીગા 

�ોરી રામપર ગામે ગધ્‍ધઇ કુટંુબમાં જન્‍મેલાં ગીગા ભગ�ે ચલાલાના સમથ" ભક� આપા દાનાની જગ્‍યામાં ઉછરીને સ�ાધાર ગામે સેવા ભવિક�નાં આદશ"થી સંસ્‍થા શરૂ

કરી. ગૌ સેવા, ગરીબોની સેવા અને અયાચક વૃવિ� જેવા આદશો" સાથે જીવન વિવ�ાવ્‍યંુ. વિવસાવદર નજીક આવેલા સ�ાધાર ખા�ે આજે પણ હજોરો શ્રધ્‍ધાળુઓ, યાગ્નિત્રકો

ગીગા ભક�ની સમાગ્નિધનાં દશ" ને ઉમટે છે.  સહજોનંદ સ્ વાત્રિમ 

સ્‍વાગ્નિમનારાયણ સંપ્રદાયના સ્‍થાપક સહજોનંદ સ્‍વામીનંુ મૂળનામ ઘનશ્‍યામ હ�ંુ. ઉત્તર પ્રદેશના અયોધ્‍યા પાસેના છપૈયા ગામે બ્રાહ્મણ કુટંુબમાં �ેમનો જન્‍મ થયો

હ�ો. બારેક વર્ષે" ની નાની વયે �ેઓ ઘર છોડીને ફર�ા ફર�ા જૂનાગઢ જિજલ્લાના શીલ પાસેના લોજપુર (લોએજ) ગામના મહાત્‍મા રામાનંદજીના જિશષ્‍ય બન્‍યા વિહન્‍દુ ધમ" નો પુનો"�ાર કરી સ્‍વામીનારાયણ ધમ" નંુ સ્‍થાપન કયુQ . કચ્‍છ- સૌરાષ્‍ટ્ર અને ગુજરા�માં

ઘણાં મંરિદરો બંધાવ્‍યાં. અનુયાયી વગ" માટે મજબૂ� નૈવિ�ક બંધારણ ઘડયંુ ગામડે- ગામડે ઘુમીને ઉપદેશથી લોકોને દુવ્‍ય"સનોનો ત્‍યાગ કરાવ્‍યો.  ભક� ઇસરદાનજી 

રાજસ્‍થાનના ચારણ કુળમાં જન્‍મેલા ઇસરોનજી યુવાન વયે ગ્નિગરનારની યાત્રાએ આવેલા અને નવા નગરના જોમ રાવળ સાથે ભેટો થયો. કવિવત્‍વ શવિક�થી અભિભભૂ� થયેલા જોમ સાહેબે �ેમને ગામ

ગરાસ આપેલાં.  શ્રીમાન નથુરામ શમા,  

ઝાલાવાડના મોજીદડ ગામે બ્રાહ્મણકુળમાં જન્‍મેલા નથુરામ શમા"એ ઉપવિનર્ષેદો અને બીજો અનેક અઘરાં સંસ્‍કૃ� ગં્રથો પર ગુજરા�ીમાં ટીકા લખી છે. જૂનાગઢનાં બીલખા ગામે આનંદાશ્રમની સ્‍થાપના કરી �ેઓએ ત્‍યાં વસવાટ કયો". આજે પણ બીલખાના આનંદાશ્રમમાં સંસ્‍કૃ� અદ્યયન �ેમજ પ્રચાર પ્રસારની કામગીરી ચાલી છે. દેવ�ણખી ભગ� 

જૂનાગઢ પાસેના મજેવડી ગામે લુહાર જોવિ�માં જન્‍મેલાં દેવ�ણખી ભક� દેવાય� પંરિડ�ના સંસ્‍ર્ગથી ભક� થયા આજે પણ સમસ્‍� લુહાર જોવિ� મજેવડીમાં �ેમની �થા �ેમની પુત્રી વીરલબાઇની સમાગ્નિધના દશ" ન કરી ધન્‍ય બને છે.  સંત મૂળદાસ  ઉના �ાલુકાના આમોદરા ગામે લુહાર જોવિ�માં જન્‍મેલાં સં� મૂળદાસે લુહારી કામ માટે કોલસા પાડ�ી વેળા એ એક

લાકડામાં અસંખ્‍ય કીડીઓ સળગ�ી જેોઇ, સંસારની અસાર�ાનો ખ્‍યાલ આવ્‍યો. ગોંડલની વડવાળા જગ્‍યાના સમથ" સં� જીવણદાસના ( લોહંગ સ્‍વામી) સંસગ" પછી શેર્ષે જીવન અમરેલીમાં ગાળ્યું. આજે પણ અમરેલી ખા�ે આવેલ સં�

મૂળદાસની સમાગ્નિધએ લુહાર જ્ઞાવિ� �ેમજ ગોંડજિલયા સાધુ સમાજ દશ" નાથ8 જોય છે �ેમજ મૂળદાસ જયંવિ� પણ ઉજવાય

Page 47: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

છે.  વાજસુર ભકત  જીવનભર જીવદયાના ઉપાસક રહેલાં વાજસુર ભક�નો જન્‍મ જૂનાગઢ જિજલ્‍લાના માણાવદર પાસેનાં ઇન્‍દ્રા ગામે થયો હ�ો.

ભાણ સાહેબના જિશષ્‍ય સં� કાનજીસ્‍વામી સાથે જીવનભર રહી વડાલમાં સ્‍થાપેલી સંસ્‍થા અને �ેમની સમાગ્નિધ આજે પણ મોજૂદ છે.  ભકત રા+ીંગ  સોરઠ પ્રદેશના રોડસર ગામે બારોટ જોવિ�માં જન્‍મેલાં ભક� રાણીંગે નાનપણથી રિદક્ષા લઇને કાઠી, કોળી, કારડીયા વગેરે

જોવિ�ઓમાં ફરીને ભવિક�- ભાવની ગંગા વહેવડાવી.  સંત મંુરિડયા સ્ વામી 

મંુરિડયા સ્‍વામીના નામે ઓળખા�ા દયારામ જૂનાગઢ �ાબાના ડમરાળા ગામે જન્‍મયા હ�ા. કંુભાર કરમણ ભક�ના સત્‍ સંગથી ઉરમાં પ્રગટેલાં વૈરાગ્‍યથી ઘરબાર છોડીને કચ્‍છમાં વસ્‍યા, પાછળથી જોમનગર ખા�ે �ેમનો દેહત્‍યાગ થ�ાં

જોમનગરમાં �ેમની સમાગ્નિધ છે.  બાળક સ્ વામી 

કેશોદ �ાલુકાના મેસવાણ ગામે બાળક સ્‍વામી બાપુની સમાગ્નિધ આવેલી છે. લોકવાયકા મુજબ બાળક સ્‍વામીએ છ સમાગ્નિધ લીધેલી છે. આજે પણ સાધુ સમાજના મેસવાણી અટકના સાધુ �ેમની સમાગ્નિધના દશ" નાથ8 જોય છે.

ભારતીય ઔધોત્રિગક અંતરિરક્ષના નવરત્ન ' રતન 1ા1ા '

* ભાર�ના ઔદ્યોગ્નિગક કે્ષત્રના મહાન ઉદ્યોગપવિ�, ગુજરા�નંુ ગૌરવ એવા ર�ન �ા�ાનો જન્મ ૨૮ રિડસેમ્બર ૧૯૩૭ના રોજ મંુબઈમાં થયો.

* અમેરિરકામાં કોરનેલ યુવિનવર્સિસ;ટીમાં એ આકી"ટે�ચરનંુ ભણ�ા હ�ા ત્યાંથી વિપ�ાના કહેવાથી એ મંુબઈ પાછા ફયા" અને �ા�ામાં નોકરીએ લાગ્યા. એ વખ�ે �ા�ાની નેલ્કો નામની જિબમાર કંપની હ�ી એનો હવાલો એમને સોંપવામાં આવ્યો.

* �ેઓ ખૂબ ઓછંુ બોલે છે. કોઇ પાટી"માં �ેમની હાજરી એક મોટી ઘટના બની જોય છે. �ેમનંુ વ્યવિક�ત્વ જેટલંુ પ્રભાવશાળી છે એટલો જ આકર્ષે"ક �ેમનો પોશાક છે. �ેમની રહેણીકરણી સાવ સાદી અને સરળ છે.

* શાં� અને અં�રમુખી ર�ન ટાટાને ‘કોપો"રેટ હજિન્ટ;ગ’ એટલંુ બધંુ ફાવી ગયંુ છે કે �ેમને બે ડઝન કર�ાં વધારે આં�રરાX્રીય હસ્�ાં�રણ પછી પણ સં�ોર્ષે નથી થયો.

હજુ આજે પણ �ેઓ પૂરેપૂરી સજોગ�ાથી નવા જિશકારની શોધમાં ડૂબેલા છે.

* ર�ન ટાટાના વ્યવિક�ત્વનંુ અજોણ્યંુ પાસંુ એ છે કે �ેઓ ગ્નિચત્રો સારાં દોરે છે. �ેઓ ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવે છે. આમ �ો ર�ન ટાટાને વિવમાની મુસાફરી ગમે છે પરં�ુ ઇજિન્ડકામાં બેસ�ા પણ જરાય ખચકા�ા નથી.

* ર�ન ટાટા કહે છે, ‘હંુ ભાર�ને એક મહાસત્તા �રીકે જૅોવા માગંુ છંુ, પરં�ુ �ેના માટે આપણે જ બનાવેલા વાડામાંથી બહાર નીકળવંુ પડશે. આપણે આપણી જો�ને ગુજરા�ી, પારસી, પંજોબી અથવા અન્ય કોઇ નામથી ઓળખાવીએ છીએ‍પરં�ુ ભાર�ીયના નામે ઓળખાવ�ા નથી. અમેરિરકામાં કયાંય આવંુ જૅોવા નથી મળ�ંુ. એટલા માટે જ �ે સુપર પાવર છે. જયારે આપણે બધા ભેગા મળીને એક રાX્રીય ભાવના વિવકસાવીશંુ ત્યારે આપણે બધાથી નોખા અને નંબર વન હોઇશંુ.’

* જેમ એમના પુરોગામીઓએ લોખંડ, હોટલ, સાબુ, વિવમાન વગેરે કે્ષત્રમાં સ્વદેશી ઉત્પાદનમાં પહેલ કરેલી એમ ર�ન �ા�ાએ પણ સ્વદેશી ઉત્પાદનની ઘરેલંુ મોટરનંુ ઉત્પાદન કરવાનંુ સાહસ કરીને ઈન્ડીકા મોટર બનાવી. ચા ઉદ્યોગમાં એમણે‍જ વિવદેશી કંપનીઓને ખસેડીને સ્વદેશી કંપનીનંુ નામ કયુQ એટલંુ જ નહીં પણ �ા�ા ટી કંપની આજે દુવિનયાની બીજો ક્રમની‍મોટામાં મોટી કંપની છે. બધા નવા સંચાલકોને મુશ્કેલીઓ નડ�ી હોય છે એમ હજી સુધી અપરિરણી� રહેલા ર�નજીને

Page 48: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

પણ મુશ્કેલીઓ નડેલી અને આવડંુ અવિ�વિવશાળ સામ્રાજ્ય �ેઓ શંુ સંભાળી શકવાના હ�ા? એવી ટીકાઓ પણ થ�ી હ�ી પરં�ુ એમણે �ા�ા કંપનીને વધુ ને વધુ ટોંચ પર પહોંચાડી.

* ભાર�રત્નના સવો"રચ સન્માનથી સન્માવિન� જે.આર.ડી. ટાટાએ ૫૩ વર્ષે" (૧૯૩૮-૧૯૯૧) સુધી દેશના સૌથી જૂના અને પ્રવિ�ગ્નિષ્ઠ� ઉધોગ જૂથ ટાટાનંુ ને�ૃત્વ ર�ન ટાટાને સોંપ�ા કહંુ્ય હ�ંુ કે "ર�ન યુવાન છે. બુજિlશાળી છે. �ેઓ મારા કર�ાં વધારે ભણેલા અને પ્રગવિ�શીલ છે. �ેઓ વધુ સારા વિનયં�ા (કંટ્ર ોલર) પણ પુરવાર થશે."

* જયારે ર�ન ટાટાએ ટાટા જૂથની લગામ પો�ાના હાથમાં લીધી ત્યારે જૂથની ૮૫ કંપનીઓ જિલપત્મિસ્ટથી માંડીને સ્ટીલ સુધીનાં ઢગલાબંધ ઉત્પાદનો બન્ાાાવ�ી હ�ી અને ડઝનબંધ સેવાઓ પૂરી પાડ�ી હ�ી. આમાંથી ગણીગાંઠી કંપનીઓ નફો રળ�ી હ�ી, અને એમાંથી પણ આંગળીના વેઢે ગણી શકાય એટલી કંપની પો�ાના સેકટરની ‘લીડર’ હ�ી. ર�ન ટાટાએ જૂથનંુ ને�ૃત્વ સંભાળ્યું એ વખ�ે સો વર્ષે" જૂના ટાટા સમૂહનંુ વાર્થિર્ષે;ક ટન" ઓવર ૧૦,૫૦૦ કરોડ રૂવિપયા હ�ંુ. �ેમાં જૂથની મુખ્ય કંપનીઓ ‘ટેલ્કો’, ‘રિટસ્કો’, ‘વોલ્ટાસ’, ‘ટાટા પાવર’, ‘રેલીઝ ઇજિન્ડયા’, ‘ટાટા કેગ્નિમકલ્સ’, ‘ટાટા ટી’, ‘ટીસીએસ’, ‘ટાઇટન’, ‘ઇજિન્ડયન હોટલ્સ’ અને ‘ટાટા ટેજિલકોમ’ની ભાગીદારી ૭,૫૦૦ કરોડ રૂવિપયા હ�ી. ર�ન ટાટાએ ફક� ૧૭ વર્ષે"માં જૂથનંુ વાર્થિર્ષે;ક ટન" ઓવર આઠ ગણંુ વધાયુQ . �ેમણે જૂથને ‘બહુરાX્રીય’ બનાવ્યંુ. જૂથની લગભગ બધી જ કંપની આજે નફો રળે છે. બેશક, આ કોઇ ‘ર�ન’ જેવા ‘રત્ન’ના ગજોની વા� છે.

* ર�ન ટાટાએ એક મુલાકા�માં કહંુ્ય હ�ંુ કે ‘હંુ એક મહાન હસ્�ીની ખુરશી પર બેસી રહ્યો હ�ો. મારે અનેક પડકાર ઝીલવાના હ�ા.એ વખ�ે મંે મારી જો�ને સવાલ કયો" ત્યારે મને �ેનો ઉકેલ જડયો. જૅો હંુ જે.આર.ડી. ટાટાની નકલ કરીશ‍�ો એ મારા જીવનની મોટામાં મોટી ભૂલ ગણાશે. નકલ કરવાથી હંુ જે છંુ એ પણ નહીં રહંુ.’ ર�ન ટાટાઐ પો�ાનો માગ" જો�ે કંડાયો", અને �ેના પર જ ચાલીને આગળ વઘ્યા.

* સત્તાના સૂત્રો હાથમાં આવ�ા �ેમણે સંખ્યાબંધ સુધારાઓ દાખલ કરી ટાટાનંુ નામ રોશન કયુQ . ટાટા જૂથનાં મૂજિળયાં વધુ‍મજબૂ� બનાવ્યા પછી ર�ન ટાટાએ ટાટા કંપનીઓના રોજબરોજના કામકાજ માટેની ચોક્કસ નીવિ�-રીવિ� ઘડી કાઢી, અને‍�ેનો કડકાઇપૂવ" ક અમલ કરાવ્યો. ૯૦ના દાયકામાં ર�ન ટાટાએ લગભગ ત્રણ ડઝન yાવિપ� કારોબાર છોડયા અને દોઢ ડઝન નવા વેપાર કે્ષત્રમાં પ્રવેશ્યા.

* ર�ન ટાટાના જ શબ્દોમાં કહીએ �ો જૂથની કંપનીઓ નવા જિબઝનેસમાં જો�ે જ ઝંપલાવ�ી હ�ી. �ેઓ જયારે કોઇ મુશ્કેલીમાં હોય કે પછી બેન્ક પાસેથી નવી લોન લેવી હોય કે કોઇ જૅોડાણ કરવંુ હોય ત્યારે જ ટાટા બોડ" પાસે આવ�ી હ�ી. નાની-મોટી સો કંપનીઓના લચીલા સંઘને ર�ન ટાટાએ એક ગૂ્રપમાં બાંધવાની કોજિશશ કરી ત્યારે �ેમનો પ્રચંડ વિવરોધ થયો. રિટસ્કોના રૂસી મોદી, ઇજિન્ડયન હોટલ્સના અજિજ� કેરકર, ટાટા કેગ્નિમકલ્સ અને ટાટા ટીના દરબારી સેઠ જેવા રિદગ્ગજૅોને કાબૂમાં રાખવા માટે ર�ન ટાટાને કોપો"રેટ બોડ" રૂમમાં ઝૂઝવંુ પડયંુ. ભારે સંઘર્ષે" બાદ ટાટા જૂથના વરિરષ્ઠ અગ્નિધકારીઓની વિનવૃજિત્ત મયા" દાની વય નક્કી થઇ. જે.આર.ડી. યુગના રિદગ્ગજૅોની વિવકેટ ડાઉન કયા" પછી જ ર�ન ટાટાનો ખરા અથ"માં રાજયાભિભરે્ષેક થયો. એ સાથે જ �ેમણે જૂથમાં બધાને પરચો બ�ાવી દીધો. બધાને સંકે� મળી ગયો કે ચેરમેન સહેજેય ચલાવી લે એવા નરમ નથી. �ેઓ લડી શકે છે અને કડક વિનણ"ય લઇ શકે છે.

* ર�ન ટાટાની પાસે વિવઝન છે, અને �ેને ગ્નિમશન બનાવી �ેમણે ટાટા જૂથને ‘બહુરાX્રીય’ બનાવી દીધંુ છે. છેલ્લાં ત્રણ-ચાર‍વર્ષેો"માં ૬૦,૦૦૦ હજોર કરોડ રૂવિપયાનંુ રોકાણ કરીને જે વિવદેશી કંપનીઓને �ેમણે ટાટા જૂથનો વિહસ્સો બનાવ્યો છે �ેની યાદી લાંબી છે. �ેમાં ઉલ્લેખનીય કંપની છે- અમેરિરકાની એઇટ-ઓ-કલોક કૉફી કંપની, કોરિરયાની દેવૂ કોમર્સિસ;યલ વ્હીકલ, સ્પેન અને જિસ;ગાપુરની સ્ટીલ કંપની- વિહસ્પાનો અને નાટસ્ટીલ, યુ.કે.ની ટેટેલે-ટી, બમુ" ડાની ટેજિલગ્લોબ ઇન્ટરનેશનલ વિહોલ્ડંગ્સ, યુરોપની કોરસ જેણે ટાટા જૂથને સ્ટીલ ઉધોગમાં મોખરાનંુ yાન અપાવ્યંુ છે.

* ભાર�ીય ઔધોગ્નિગક અં�રિરક્ષના નવરત્ન‘ર�ન’ની યશોગાથા આટલી મયા" રિદ� જગ્યા અને શબ્દોમાં વણ"વી શકાય એમ નથી.

Page 49: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

ગુજરાતી ભાર્ષાને નવી ઉડાન આપનાર સવાયા ગુજરાતી : ‘ ‘ફાધર વાલેસ

ગુજરા�ી‍ભાર્ષેામાં‍ઉત્તમોત્તમ‍પુસ્�કોનંુ‍સજ"ન‍કરનારા‍ફાધર‍વાલેસ‍સાથેની‍મુલાકા�ની‍ઝલક.. - ‘ગુજરા�‍�ો‍મારંુ‍ઘર‍છે, મારંુ‍વ�ન‍છે. કેટલો‍પે્રમ, કેટલી‍આત્મીય�ા. અહીંની‍ધૂળ‍મને‍ગમે‍છે, અહીંના‍પથ્થરો‍મને‍ગમે‍છે. જિજ;દગીભરના‍ઉત્તમ‍ગ્નિમત્રો‍મને‍અહીંથી‍મળ્યા‍છે. મારા‍વિવચારો‍ગુજરા�ીમાં‍ચાલે. અરે, પ્રભુ‍પ્રાથ" ના‍અને‍ભગવાન‍સાથેના‍સંવાદ‍પણ‍ગુજરા�ીમાં‍જ‍થાય. હંુ‍સ્પેન‍પાછો‍ગયો‍ત્યારે‍સ્પેવિનશ‍ભાર્ષેા‍લગભગ‍ભૂલી‍ગયો‍હ�ો. 

- ફાધર‍ભાર�‍આવ્યા‍ત્યારે‍ગુજરા�ી‍શંુ, અંગે્રજી‍પણ‍જોણ�ા‍નહો�ો. સ્પેનમાં‍રહીને‍�ેઓ‍ફ્રેન્ચ, ગ્રીક‍વગેરે‍ભાર્ષેાઓ‍ભણ્યા‍હ�ા, પણ‍અંગે્રજી‍શીખવાની‍કદી‍જરૂર‍નહો�ી‍વ�ા" ઇ. મદ્રાસ‍યુવિનવર્સિસ;ટીમાંથી‍�ેમણે‍અંગે્રજી‍માધ્યમમાં‍ગભિણ�ની‍રિડગ્રી‍લીધી‍અને‍પછી‍અમદાવાદની‍નવી‍yપાયેલી‍સેન્ટ‍ઝેવિવયસ" ‍કોલેજમાં‍મેથ્સ‍ભણાવવા‍લાગ્યા. 

- ફાધર‍કહે‍છે‍‘હંુ‍પહેલી‍મે, ૧૯૬૦ના‍રોજ‍વાયા‍મંુબઇ‍થઈને‍અમદાવાદ‍આવ્યો, બરાબર‍�ે‍જ‍રિદવસે‍ગુજરા�ને‍સ્વ�ંત્ર‍રાજ્યનો‍દરજ્જેો‍મળ્યો‍હ�ો,‘ ફાધર‍મરકે‍છે, ‘ટ્ર ે નમાં‍અસહ્ય‍ભીડ, ટ્ર ાવેલ‍એજન્ટની‍ગરબડને‍લીધે‍મારા‍હાથમાં‍રિટવિકટ‍ન‍આવી. આમ‍�ો‍મને‍બથ" ‍પર‍આડો‍પડ્યો‍હોઉં‍�ો‍પણ‍ઊંઘ‍ન‍આવે, પણ‍�ે‍રિદવસે‍હંુ‍જબરદસ્�‍ભીડમાં‍ઊભા‍ઊભા‍ઊંઘી‍ગયો‍! આમ, ગુજરા�માં‍મારો‍શુભ‍પ્રવેશ‍વગર‍રિટવિકટે, ઊંઘ�ા‍ઊંઘ�ા‍થયો‍!‘ 

- ફાધર‍ગુજરા�‍આવ્યા‍અને‍સવાયા‍ગુજરા�ી‍બની‍ગયા. જેો‍પુનજ"ન્મ‍જેવંુ‍કશંુ‍હોય‍�ો‍ફાધર‍ગયા‍જન્મમાં‍વિનઃશંકપણે‍ગુજર�ી‍હોવા‍જેોઇએ‍! ફાધર‍અમદાવાદમાં‍હ�ા‍ત્યારે‍ઉમાશંકર‍જેોશી‍એમના‍પરમ‍ગ્નિમત્ર‍અને‍પાડોશી. 

- એક‍વખ�‍ફાધરને‍સ્પેન‍જવાનો‍સંગ‍આવ્યો. ફાધરથી‍સહજપણે‍બોલાઇ‍ગયંુ‍: ઉમાશંકર, હંુ‍પરદેશ‍જોઉં‍છંુ, ઉમાશંકર‍�ર�‍બોલ્યા‍: પરદેશ‍? ફાધર, હવે‍�મને‍સમજોયંુ‍ને‍કે‍�મે‍પૂરેપૂરા‍ભાર�ના‍બની‍ગયા‍છો‍? 

- ફાધર‍કહે‍છે, ‘ગુજરા�‍�ો‍મારંુ‍ઘર‍છે, મારંુ‍વ�ન‍છે. કેટલો‍પે્રમ, કેટલી‍આત્મીય�ા. અહીંની‍ધૂળ‍મને‍ગમે‍છે, અહીંના‍પથ્થરો‍મને‍ગમે‍છે. જિજ;દગીભરના‍ઉત્તમ‍ગ્નિમત્રો‍મને‍અહીંથી‍મળ્યા‍છે. મારા‍વિવચારો‍ગુજરા�ીમાં‍ચાલે. અરે, પ્રભુ‍પ્રાથ" ના‍અને‍ભગવાન‍સાથેના‍સંવાદ‍પણ‍ગુજરા�ીમાં‍જ‍થાય. હંુ‍સ્પેન‍પાછો‍ગયો‍ત્યારે‍સ્પેવિનશ‍ભાર્ષેા‍લગભગ‍ભૂલી‍ગયો‍હ�ો.‘ 

- કાકા‍કાલેલકર‍અમદાવાદ‍આવે‍ત્યારે‍ઉમાશંકર‍જેોશીને‍ત્યાં‍ઊ�રે‍અને‍ફાધરને‍મળવા‍બોલાવે. ફાધરને‍જેોઇને‍કાકા‍કાલેલકર‍�ર�‍બોલે‍કે‍: ફાધર‍આવે‍એટલે‍પ્રસન્‍ન�ાનો‍હુમલો‍લઇને‍આવે‍!‘ ‘પ્રસન્ન�ાનો‍હુમલો.....‘ આ‍શબ્દપ્રયોગ‍મમળાવીને‍ફાધર‍ખડખડાટ‍હસે‍છે, ‘કેટલી‍સરસ‍અભિભવ્યસ્થિ��‍! પ્રસન્ન�ા‍મારો‍ગુણ‍છે‍�ે‍મને‍ખબર હ�ી, પણ‍�ેની‍કદર‍નહો�ી. કાકા‍કાલેલકર‍મને‍મારા‍આ‍ગુણની‍કદર‍કર�ાં‍શીખવ્યંુ......!‘ 

-ફાધર‍વાલેસ‍કહે‍છે‍‘મંે‍ત્રીસ‍વર્ષે" ‍પહેલાં‍‘પરદેશ‘‍નામનંુ‍પુસ્�ક‍લખ્યંુ‍હ�ંુ, ‘, ‘�ે‍વર્ષેો"માં‍હંુ‍પુષ્‍કળ‍લખ�ો‍હ�ો, પુરજેોશમાં‍લખ�ો‍હ�ો. �ે‍અરસામાં‍ગુજરા�ના‍ઘણા‍યુવાનોની‍દ" વિX‍અમેરિરકા‍�રફ‍મંડાઇ‍હ�ી‍અને‍પછી‍પગલાં‍પણ‍થયાં. છાપાઓમાં‍‘પરદેશગમન‘‍મથાળા‍હેઠળ‍�સ્વીર‍અને‍ઝીણી‍ઝીણી‍વિવગ�ો‍સાથેની‍જોહેરા�ો‍છપા�ી. એક‍અગ્રણી‍અખબારમાં‍હંુ‍‘નવી‍પેઢીને‘‍નામની‍કોલમ‍લખ�ો‍હ�ો, જેમાં‍પરદેશ‍જ�ા‍યુવાનો‍વિવશેના‍લેખો‍આવવા‍માંડ્યા....અને‍�ે‍રી�ે‍‘પરદેશ‘‍પુસ્�ક‍બન્યંુ.‘ 

- ફાધર‍વાલેસે‍અગાઉ‍ગુજરા�‍જિસવાયની‍ભાર્ષેાઓમાં‍ન‍જ‍લખવાનો‍આગ્રહ‍રાખ્યો‍હ�ો, પણ‍છેક‍૧૯૯૪માં‍એમણે‍‘ગુજરા�ી‍સાવિહત્ય‍પ્રકાશ‘‍પ્રકાશન‍સંyાના‍આગ્રહને‍વશ‍થઈને‍પહેલંુ‍અંગે્રજી‍પુસ્�ક‍લખેલંુ – ‘જિલહિવ;ગ‍ટુગેધર‘. સ્પેનના‍એક‍પબ્લિÇશરે‍�ેને‍સ્પેવિનશ‍ભાર્ષેામાં‍રૂપાં�રિર�‍કરવાની‍વિવનં�ી‍કરી, જે‍ફાધરે‍માન્ય‍રાખી. આ‍પુસ્�કે‍ફાધરની‍શબ્દ-સૃવિXને‍અનેકગણી‍વિવસ્�ારી‍દીધી. 

-ફાધર‍કહે‍છે, ‘ભાર�માં‍હ�ો‍ત્યારે‍કોમ્પ્‍યુટર‍શીખ્યો‍ન‍હ�ો, મારી‍પાસે‍ઇલે�ટ્ર ોવિનક‍ટાઇપરાઇટર‍હ�ંુ, જેનાથી‍કામ‍

Page 50: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

ચાલ�ંુ‍હ�ંુ. સ્પેનમાં‍ટાઇપરાઇટર‍બગડી‍ગયંુ‍એટલે‍થયંુ‍કે‍�ેને‍રીપેર‍કરવાનો‍ખચ" ‍કરવા‍કર�ાં‍નવંુ‍કોમ્પ્‍યુટર‍શા‍માટે‍ન‍ખરીદંુ‍? કમસે‍કમ‍એને‍ટાઇપરાઇટરની‍જેમ‍�ો‍વાપરી‍જ‍શકાશે. પણ‍કોમ્પ્‍યુટર‍આવ્યંુ‍એટલે‍એની‍સાથે‍બીજંુ‍ઘણંુ‍બધંુ‍આવ્યંુ. ૭૫મા‍વર્ષે8 ‍મંે‍કોમ્પ્‍યુટરનો‍કોસ" ‍કયો", જે‍સહેલંુ‍નહો�ંુ.‘ 

- બ્રહ્મચય" , અપરિરગ્રહ‍અને‍આજ્ઞાપાલન –આ‍ત્રણ‍જિસlાં�ો‍વિવશે‍ફાધર‍કહે‍છે‘બ્રહ્મચય" ‍�ો‍આજીવન‍રાખવાનંુ‍હોય,‘ ફાધર‍કહે‍છે, ‘�ેના‍વિવશે‍ઝાઝી‍ચચા" ‍કરવાની‍ન‍હોય. અપરિરગ્રહ‍ભાર�ીય‍ગુણ‍છે. કોઈ‍પૂછી‍શકે‍કે‍અપરિરગ્રહનંુ‍વ્ર�‍લીધંુ‍છે‍�ો‍આ‍વૈભવી‍હોટલમાં‍શા‍માટે‍ઊ�યા" ‍છો‍? અગાઉ‍કહ્યું‍�ેમ, પરિરસ્થિyવિ�‍જે‍રી�ે‍રાખે‍�ેમ‍રહંુ‍છંુ. હંુ‍વ્યવyાનો‍માણસ‍નથી, અહીં‍ઉ�ારાની‍વ્યવyા‍બીજોઓએ‍કરી‍છે. અહીં‍આવીને‍હંુ‍એમ‍ન‍કહી‍શકુ; કે‍આ‍મોંઘા‍ઝુમ્મરને‍હટાવી‍લો, આ‍રાચરચીલંુ‍દૂર‍કરો....મને‍કોઈ‍ઝંૂપડામાં‍લઇ‍જોઓ‍! હંુ‍�ો‍અમદાવાદની‍પોળોમાં‍ઘરઘર‍ફરીને‍દસ‍વર્ષે" ‍રહ્યો‍છંુ.‘ 

- ‘આજ્ઞાપાલનથી‍જિશસ્�‍આવે‍છે, વિનયગ્નિમ��ા‍આવે‍છે, કાય" દરક્ષ�ા‍અને‍શે્રષ્‍ઠ�ા‍આવે‍છે....‘ ફાધર‍વાલેસ‍કહે‍છે, ‘પણ‍એક‍�બક્કા‍પછી‍સ્વ�ંત્ર�ા‍પણ‍કેળવાવી‍જેોઇએ. નહીં‍�ો‍જિજ;દગી‍વિવકસી‍ન‍શકે.....‘ વિનયમો‍�ોડ�ાં‍પહેલાં‍વિનયમોને‍સમજવા‍પડે, સ્વીકારવા‍પડે, આત્મસા�‍કરવા‍પડે. સ્વ�ંત્ર‍બનીને‍સંયગ્નિમ�‍છૂટછાટ‍લેવાની‍યોગ્ય�ા‍�ે‍પછી‍જ‍મળી‍શકે. 

- કામ કરો �ે સારંુ કરો, બીજોઓ પ્રતે્ય વ�ો"�ે સજ્જન�ાથી વ�ો", અને પૂરી પ્રામાભિણક�ાથી વ�ો".શે્રષ્ઠ�ા, કોમળ�ા ને પ્રામાભિણક�ા–આ રસ્�ે આખી જિજ;દગી ચાલવાનંુ છે.....૧૯૬૦માં ફાધર વાલેસે‘કુમાર‘ માટેના લેખમાં લખ્યંુ હ�ંુ: ‘ચાલશે‘ જેવો અપશુકવિનયાળ શબ્દ આપણી રિડ�શનરીમાં બીજેો એકેયનથી.‘ 

- ફાધર‍વાલેસ‍પચાસ‍વર્ષે" ‍ભાર�માં‍રહ્યા. �ેમાંથી‍ચાલીસ‍વર્ષે" ‍અમદાવાદમાં‍રહ્યાં.

સરદાર વલ્લમભભાઇ પ1ેલ - જીવન અને કાય, નાં અગત્ય નાં બનાવો

૧૮૭પ જન્મ : તા. ૩૧ ઓક1ો. નાં રોજ ખેડા જીલ્લાનાં નરિડયાદ ગામે.  વતન : કરમસદ. હિપતા ઝવેરભાઇ અને માતા લાડબાઇનાં ચોથા પુત્ર. 

અભ્યાસ : પ્રાથત્રિમક તેમજ અંગ્રેજી ત્રીજો ધોર+ સુધીનંુ ન્ડિશક્ષ+ કરમસદમાં. અંગ્રેજી ચોથા ધોર+ સુધી પે1લાદમાં.

૧૮૯૩ લગ્ન : કરમસદ પાસે ગાના ગામે ૧૮માં વર્ષf ઝવેરબા સાથે લગ્ન.

૧૮૯૭ નરિડયાદની સરકારી અંગે્રજી શાળામાં રર વર્ષ, ની વયે મે1્ર ીકની પરીક્ષા પાસ.

૧૯૦૦ વકીલીની પરીક્ષા : નરિડયાદની વકીલની પરીક્ષામાં ઊતી+, થયા અને પંચમહાલનાં ગોધરામાં વકીલાતનો શુભારંભ.

૧૯૦ર ગોધરા છોડી બોરસદમાં ફોજદારી વકીલ, જવલંત સફળતા અને ખ્યાપહિત પ્રાપ્તો કરી.

૧૯૦૪/પ સંતાન પ્રાહિપ્ત : ૧૯૦૪ એહિપ્રલમાં પુત્રી મભિ+બહેન અને ૧૯૦પની ર૮ નવેમ્બપરનાં રોજ ડાહયાભાઇનો જન્મ.

૧૯૦૯ પત્નીનંુ અવસાન : ૧૧મી જોન્યુઆરીનાં રોજ પત્ની ઝવેરબાનંુ ઓપે્રશન દરમ્યાન મંુબઇમાં અવસાન થયાના સમાચાર બોરસદમાં કો1, માં ખૂન કેસની અગત્યની દલીલો સમયે મલ્યા.

૧૯૧૦ બેરિરસ્ટર : બારએ1લોની પરીક્ષા મા1ે ઈંગ્લેન્ડ ગયા, ત્રિમડલ 1ેમ્પમલ નામની સુપ્રન્ડિસધ્ધ્ કોલેજમાં કાનૂની અભ્યા સ મા1ે પ્રવેશ મેળવ્યોં.

૧૯૧૨ બેરિરસ્ટરની અંહિતમ પરીક્ષામાં પ્રથમ વગ, માં પહેલા વગ, માં પહેલા નંબરે ઊતી+, . પચાસ પાઉન્ડનંુ ઈનામ મેળવ્યંુ. વતન પાછા ફયા, .

૧૯૧૩ કારકીર્દિદં આરંભ : સરદારનાં મો1ાભાઈ શ્રી હિવઠ્ઠલભાઈ પ1ેલ બોમ્બે કાઉક્તિIલમાં મેમ્બર તરીકેચંૂ1ાયા. ફેEુ. માં સરદારે બેરિરસ્ટર તરીકે અમદાવાદમાં કારકીર્દિદનંો પ્રારંભ કયો,.

Page 51: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

૧૯૧૪ હિપતાનો સ્વગ, વાસ : માચ, માં હિપતા ઝવેરભાઈનંુ ૮૫ વર્ષ, ની વયે કરમસદ ખાતે અવસાન.૧૯૧૫ જોહેર જીવન : અમદાવાદની ગુજરાત સભાનંુ સભ્યપદ અને જોહેર જીવનમાં પદાપ, +.

૧૯૧૭ પૂજ્ય મહાત્મા ગાંધીજી સાથે પ્રથમ પ્રભાવક સંપક, : સ્વાતંત્ર્ય મા1ેની દેશદાઝ દ્રઢીભૂત થઈ,

ગુજરાત સભાનાં પ્રહિતહિનત્રિધ તરીકે લખનૌનાં કોંગે્રસ અત્રિધવેશનમાં હાજરી, અમદાવાદ મ્યુહિનન્ડિસપાન્ડિલ1ીમાં પ્રથમવાર સભ્ય,, આરોક્તિગ્ય સત્રિમહિતનાં અધ્યક્ષપદે વર+ી, ગોધરા ખાતે પ્રથમ

ગુજરાત પ્રાંહિતક સભાની કારોબારી સત્રિમહિતનાં મંત્રીપદે વર+ી, વેઠપ્રથા સામે આંદોલનનાં પુરસ્કતા, .

૧૯૧૮ અમદાવાદમાં ઈન્ફલુએન્ઝાનાં રોગચાળાનાં પ્રહિતકાર મા1ે કામચલાઉ હોક્તિસ્પ 1લની સ્થાપના,

અછતગ્રસ્ત ખેડા ન્ડિજલ્લાનાં ખેડૂતો પાસેથી સરકાર �ારા વસૂલ કરાતાં જમીન મહેસૂલની હિવરૂધ્ધમાં‘‘ ‘‘ નાકર લડતનંુ સફળ સંચાલન કયુ, .

૧૯૧૯

અમદાવાદમાં મ્યુ. નાં મેનેસિજંગ કત્રિમ1ીનાં અધ્યક્ષ, સ્વા્તંત્ર્ય આંદોલનને કચડી નાંખવા સરકારે લાદેલા રોલે1 ન્ડિબલ સામે ૭મી એહિપ્રલે હિવશાળ સરઘસ સાથે સત્યાગ્રહ શરૂ કયો,. સરદારે

‘‘ ‘‘ ‘‘ ‘‘ ગાંધીજીના બે પુસ્તાકો હિહન્દ સ્વારાજ્ય અને સવો,દય નાં મુકેલા પ્રહિતબંધનો ભંગ કરી, બંને પુસ્તકોનંુ જોહેરમાં વંેચા+ કયુ, , ‘‘ ‘‘ બીજુ પગલંુ સત્યા ગ્રહ પત્રિત્રકા સરકારની પૂવ, મંજુરી હિવના

પ્રન્ડિસધ્ધ કરી કાયદાનો ભંગ કયો,, આ ગેરકાયદે પત્રિત્રકાનાં તંત્રી અને મુદ્રક તરીકે સરદાર પ1ેલનંુ નામ હોવા છતાં અંગે્રજ અત્રિધકારીએ તેમની ધરપકડ કરવાની હિહંમત કરી નહીં.

૧૯૨૦

અમદાવાદ મ્યુ. ની ચંૂ1+ીમાં ધૂરંધર શ્રી રમ+ભાઈ હિનલકંઠને પરાન્ડિજત કરી, સરદારે કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને હિવજયી બનાવ્યા, અંગ્રેજી ઢબનાં પોર્ષાકનો ત્યાગ કરી ખાદીનાં વસ્ત્રો અપનાવ્યા ,

સહિવનય કાનૂન ભંગ આંદોલનને 1ેકો આપતો ઠરાવ, નાગપુર કોંગ્રેસ અત્રિધવેશનમાંથી હિતલક સ્વંરાજ ફંડ મા1ેની હાકલનાં જવાબમાં ગુજરાતમાંથી દસ લાખનો ફાળો એકત્ર કયો,. કોંગ્રેસ પક્ષનાં

૩ લાખ સભ્યો બનાવી ગુજરાતનંુ ગૌરવ વધાયુ, .

૧૯૨૧ ગુજરાત પ્રાંહિતક કોંગે્રસ સત્રિમહિતનાં પ્રથમ અધ્યક્ષ બન્યા, રિડસે. માં અમદાવાદમાં મળેલા ૩૬માં કોંગે્રસ અત્રિધવેશનની સ્વાગત સત્રિમહિતનાં અધ્યક્ષ બની સફળતાપૂવ, ક સંચાલન કયુ, .

૧૯૨૩ અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાયગ્રહ, અમદાવાદ શાળાઓનાં પ્રશે્ન મ્યુ. માં થી ‘‘ ‘‘ સસ્પેન્ડ થતાં જોહેર ફાળાથી પીપલ્સ એજ્યુકેશન બોડ, �ારા શાળાઓનંુ સંચાલન, બોરસદ

તાલુકાનાં લોકો પર રિડસે. ‘‘ ‘‘ માં સરકારે નાખેલા અન્યાયી હૈરિડયાવેરા હિવરુધ્ધ સત્યાગ્રહના કાર+ે વેરો રદ કરવા સરકારને ફરજ પાડી, ‘‘ ‘‘ વલ્લભભાઈને બોરસદનાં સરદાર નંુ માનવંતુ ન્ડિબરુદ મળ્યું.

૧૯૨૪ પુન: જીત્યા અમદાવાદ મ્યંુ. માં પ્રમુખ ચંૂ1ાયા.

૧૯૨૭ ગુજરાતમાં અભૂતપૂવ, રેલસંક1 રાહત કાયો,થી ગવ, નર જનરલ લોડ, વેવલને પ્રભાહિવત કયા, અને સરકાર પાસેથી એક કરોડની સહાય મેળવી.

૧૯૨૮ અમદાવાદ મ્યુ. માંથી રાજીનામુ, ખેડૂતો પરનાં મહેસૂલ વધારા સામે બારડોલી સત્યા ગ્રહનો પ્રારંભ,

‘‘ ‘‘ ખેડૂતોનાં નેતા તરીકે સરદાર નંુ ગૌરવંતુ ન્ડિબરુદ મેળવ્યંુ, કલકત્તાનાં કોંગે્રસ અત્રિધવેશનમાં ‘‘ ‘‘ સ્વાતંત્ર્ય લડતનાં સરદાર તરીકે બહુમાન કરાયંુ.

૧૯૨૯ પુનામાં મળેલ મહારાષ્ટ્ર રાજકીય પરિરર્ષદના પ્રમુખ તથા મોરબી ખાતે કારિઠયાવાડ રાજકીય પરિરર્ષદનાં પ્રમુખ તરીકે વર+ી.

૧૯૩૦ દાંડીના મીઠા સત્યાગ્રહમાં ૭મી માચf રાસ ગામે જોહેરસભામાં ધરપકડ અને કેદ, ૩૦મી જૂને કોંગ્રેસના કાય, કારી પ્રમુખ, ૧લી ઓગષે્ટ પુઃન ધરપડ અને યરવડા જેલમાં કારાવાસ.

૧૯૩૧ ઓગષ્ટમાં સીમલા ખાતે ગાંધી- ઇરવીન કરાર થતાં માચ, માં મુક્તિ)ત, કરાંચીમાં કોંગે્રસનાં ૪૬માં અત્રિધવેશનમાં પ્રમુખ ચંૂ1ાયા.

૧૯૩૨ સરકાર હિવરોધી આંદોલનમાં નેતૃત્વં લેવા બદલ જોન્યંુ. માં યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજરકેદ, નવે. માં માતા લાડબાઇનંુ કરમસદમાં અવસાન.

૧૯૩૩ ૧લી ઓગષે્ટ નાન્ડિસક જેલમાં બદલી, મો1ાભાઇ હિવઠ્ઠલભાઇ પ1ેલનંુ ૨૨મી ઓ)1ો. માં ક્તિસ્વત્ઝલf ન્ડમાંઅવસાન.

૧૯૩૮ કેન્દ્રીય કોંગે્રસ પક્ષનાં ન્ડિશસ્તનંુ પાલન કરવાની નેતાગીરી તથા કડક પગલા ભરવાની નીહિતને કાર+ે ‘‘ ‘‘ હિહંદના તાનાશાહ નંુ ન્ડિબરુદ, કારિઠયાવાડ રાજકીય પરીર્ષદનાં અધ્ય્ક્ષસ્થાશને, બારડોલીનાં હરીપુરા ગામે કોંગ્રેસનંુ પહેલંુ ગ્રામ અત્રિધવેશન સુભાર્ષચંદ્ર બોઝનાં અધ્યાક્ષસ્થાસને યોજ્યું.

૧૯૩૯ ૧૯૩૯માં ભાવનગર પ્રજો પરીર્ષદનાં યજમાન પદે કારિઠયાવડ રાજકીય પરીર્ષદમાં સરદારનાં સ્વાગત

Page 52: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

સરઘસ પર ખૂની હુમલામાં બચી ગયા, પ+ નાનાભાઇ ભટ્ટને ઇજો થઇ અને શ્રી બચુભાઇ પ1ેલ નામના ખેડૂત સામનો કરતાં શહીદ થયા.

૧૯૪૦ ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદારે, અગ્રભાગ ભજવ્યો. જોહેરસભાઓ, વ્યાનખ્યાનો, સ્વરાજ્ય

મા1ે જોગૃહિત, સ્વતંત્રતાની ચોક્કસ બાંહેધરી પ્રજોને આપી, નવે. ૧૮નાં સાબરમતી જેલમાં, ત્યારબાદ પુનાની યરવડા જેલમાં ખસેડાયા.

૧૯૪૧ ર૮ ફેEુ. માં કમલા નહેરુ હોસ્પી1લ મા1ે રુ. પાંચ લાખનો ફાળો ઉઘરાવી પ્રારંભ કરાવ્યો, ર૦ ઓગષ્ટનાં નાદુરસ્ત તન્ડિબયતથી જેલમુ)ત.

૧૯૪૨ ‘ ‘‘ ઓગષ્ટ ૮નાં મંુબઇમાં અભિખલ હિહન્દ કોંગે્રસ કારોબારીની બેઠકમાં અંગ્રેજેોને હિહન્દ છોડો નાં ઠરાવને

અનુમોદન, તા. ૯મીએ ધરપકડ, ૧૯૪૪ સુધી અહમદનગરની જેલમાં કેદ. ૧૯૪પ માં યરવડા જેલમાં, ૧પમી જૂને મુ)ત થયા. 

૧૯૪૬ રિડસે. ૯નાં ભારતીય બંધાર+ સભામાં પ્રથમવાર ભાગ, કેબીને1 ત્રિમશન સાથે પમી મે એ ત્ર+ અંગે્રજ સભ્યો સાથે સીમલામાં વા1ઘા1.

૧૯૪૭

એહિપ્રલ ૪નાં વલ્લભહિવદ્યાનગરમાં હિવઠ્ઠલભાઇ પ1ેલ મહાહિવદ્યાલયનંુ ઉદઘા1ન, જૂલાઇ પનાં ‘‘ ‘‘ સરદારશ્રીનાં અધ્યક્ષસ્થાને દેશી રાજ્યોની સમસ્યાઓનાં ઉકેલ અથf કેન્દ્રામાં નવા રિરયાસતી

ખાતાની રચના, ૧પમી ઓગષે્ટ સ્વતંત્ર સ્વાયત સંસ્થા હિહંદી સંઘના પ્રથમ નાયબ વડાપ્રધાન અનેગૃહમંત્રી. 

૯મી નવે. ના સરદારનાં માગ, દશ, ન અને સહાયથી ભારત સરકારે જુનાગઢનંુ શાસન સંભાળ્યું અને ‘‘ ‘‘ ‘‘ ‘‘ તેનો વહીવ1 આરઝી હકૂમત નાં સરસેનાપહિત અને વંદે માતરમ પત્રનાં તંત્રીશ્રી શામળદાસ

ગાંધીને સોંપ્યો. ૧૩મી એ હિવશ્વ હિવખ્યાત સોમનાથનાં મંરિદરનાં નવહિનમા, + મા1ે સમુદ્રજળ હથેળીમાં લઇને પ્રહિતજ્ઞા લીધી હતી. 

કાશ્મીરમાં રિડસે. માં પાક લશ્કરની સહાયથી મુઝાઇદીને હુમલો કયો,. મહારાજો હરિરસિસંહજીએ ભારતની મદદ માંગી. લોડ, માઉન્ટ બે1નનાં અધ્ય ક્ષપદે વડાપ્રધાન નહેરુ, સરદાર પ1ેલ, સરદાર

બલદેવસિસંહ, જનરલ બૂચર, જનરલ રસેલ, આમી, કમાન્ડબર બક્ષી ગુલામ મહમદ વગેરે કાશ્મીરને કઇ રીતે મદદ કરી શકાય તે અંગે ચચા, કરી. પંરિડતજીએ અત્યંત ચિચંતાભયુ, ખૂબ જ અસહાય વલ+

અખત્યાર કયુ, . આ પ્રસંગે કાશ્મીરનાં રિદવાન મહેરચંદ ખન્નાએ ઉગ્ર સ્વરે કહ્યું કે જેો તમે કાશ્મીરને મદદ કરવાના ન હો, તો અમે ઝી+ા સાથે પાહિકસ્તા્નમાં જેોડાઇ જઇશંુ. આથી નહેરુએ ક્રોત્રિધત સ્ વરે

ખન્નાને ચાલ્યા જવાનંુ કહ્યું. જનરલ બૂચરે પ+ સાધન સામગ્રીનાં અભાવે કાશ્મીરને લશ્કરી સહાય શક્ય નથી તેમ જ+ાવ્યંુ. ગવન, ર માઉન્ટર બે1ન ત1સ્થસ રહ્યા. 

સરદાર પ1ેલે ગુસ્સાયભયા, અવાજે હિન+, યાત્મ ક શબ્દોસમાં ખન્નાને કહ્યું, ‘‘ તમારે પાહિકસ્તાન જવાનંુ નથી. તમે કાશ્મીર પહોંચી જોવ. તમને બધી મદદ સવાર સુધીમાં મળી જશે.‘‘ અને સરદારે લશ્કરનાં

સેનાપહિતઓને સંબોધતા દ્રઢ સ્વરે કહ્યું, ‘‘ તમારે ગમે તે ભોગે કાશ્મીર બચાવવાનંુ છે. તમારી પાસે સાધન સામગ્રી હોય કે ન હોય તમારે આ કાય, પાર પાડવાનંુ છે. ગમે તે કરો, પ+ કરો જ. કાલે

‘‘ ‘‘ સવારથી આ ઓપરેશન એર ન્ડિલફ1 શરુ કરી દો. કોઇપ+ સંજેોગોમાં કાશ્મીર બચવંુ જેોઇએ.‘‘ અને રાતોરાત વી.પી. મેનને હિવમાનમાં મહારાજોની ભારતીય સંઘમાં જેોડાવાની સહી લઈ આવ્યા ત્યારે વહેલી સવારે સરદાર હિવમાનગૃહે હાજર હતા. તા. ર૭ ઓક1ો. નાં રોજ લશ્કર શ્રીનગરમાં

ઉતારી દીધંુ. સરદાર જોતે પ્લેનમાં લશ્કરને માગ, દશ, ન આપવા કાશ્મીર ગયા હતાં. સરદારની કુનેહથી કાશ્મીંર બચી ગયંુ.

૧૮૪૮ ફેEુ. ૧પનાં જોમનગરના લાલ બંગલામાં રાજ પ્રમુખશ્રી જોમસાહેબ અને મુખ્યમંત્રીશ્રી નવલરાય ઢેબરની ઉપક્તિસ્થહિતમાં સરદાર પ1ેલે સંયુ)ત સૌરાષ્ટ્ર રાજ્ય સંઘની રચના કરી.

૧૯૪૯ ર૦મી જોન્યુ. જૂનાગઢનંુ રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યમાં હિવન્ડિલન થયંુ, ૨૬મી ફેEુ. ‘ ઉsા હિનયા યુહિનવર્શિસં1ીએ‘‘ ‘‘ ડોક1ર ઓફ લોઝ ની માનદ પદવીથી સરદારનંુ બહુમાન કયુ, . 

– એહિપ્રલ ૭ જેોધપુર, જયપુર, ન્ડિબકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર રાજ્યોએ તેમના રાજ્યોનાં ‘‘ બનેલ રાજસ્થાન સંઘનંુ ઉદઘા1ન કયુ� , – એહિપ્રલ ૨૨ ગ્વાન્ડિલયર, ઈંન્દોર, મધ્યાભારતનાં ર૩ દેશી

રાજ્યોએ તેમના રાજ્યોનો સંઘ બનાવવા સંધીપત્ર સહીઓ કરી.  ‘‘ ‘‘ ૧૭મી સપ્ટેમ્બરે હૈદરાબાદમાં લશ્ક રે પોલો જંગ માં હિવજયી બની ૧૮મીએ મેજર જનરલ ચૌધરીએ

સરદારનાં માગ, દશ, ન તળે હૈદરાબાદનાં ગવ, નર જનરલનો હોદો સંભાળ્યો. 

Page 53: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

નવે. – ૩નાં નાગપુર યુહિનવર્શિસં1ી, તા. રપમી એ બનારસ હિહંદુ યુહિનવર્શિસં1ી અને તા. ૨૭મીએ ‘‘ ‘‘ અલ્હાબાદ યુહિનવર્શિસં1ીએ સરદાર પ1ેલની ન્ડિસત્રિધ્ધઓને ડોક1ર ઓફ લોઝ ની માનાદ ઉપાત્રિધઓ

એનાયત કરી. ઓક1ો. - ૭થી નવે. ૧૫ સુધી, વડાપ્રધાન નહેરુ અમેરિરકા, ન્ડિE1ન, કેનેડા જતાં કાય, વાહક વડાપ્રધાન

તરીકે સરદાર પ1ેલે સંચાલન કરી તેમની સૂઝબૂઝથી સફળ સંચાલન કયુ, .

૧૯૫૦

૨૮ એહિપ્રલે અમદાવાદમાં વતનપ્રેમીઓએ રૂ. ૧૫ લાખની થેલી સાથે સરદારનંુ સન્માન કયુ, . સરદારે અમદાવાદમાં ગુજરાત યુહિનવર્શિસં1ીનંુ ખાતમુહૂત, કયુ, . 

તા. ૨૦ થી ૨૨ સપ્ટે. નાં રોજ નાન્ડિસક કોંગે્રસ અત્રિધવેશનમાં હાજરી. સાતમી નવેમ્બરે સરદારે વડાપ્રધાન નહેરુને હિતબે1 અંગે ચીનની દાનત સાફ નથી તે અંગેના ઐહિતહાન્ડિસક પત્ર સરદારની

દૂરંદેશી, મુત્સદગીરી અને હિવશ્વનાં રાજકાર+નાં આ1ાપા1ા અંગેની કોઠાસૂઝનો યાદગાર દસ્તાવેજ સાન્ડિબત થયો. 

૯ નવેમ્બરે ચીની આક્રમ+ અંગે રામલીલા મેદાનની સભામાં ચેતવ+ી ઉચ્ચારી. 

15 રિડસેમ્બસર મંુબઈમાં આ મહામાનવનો સ્વગ, વાસ થયો.  પુત્રશ્રી ડાહ્યાભાઈના હાથે દેશનેતાઓની હાજરીમાં અત્રિગ્નદાહ અપાયો. 

આ દુઃખદ પ્રસંગે તત્કાન્ડિલન વડાપ્રધાન પંરિડત નહેરુએ તેમને શ્રધ્ધાંજન્ડિલ આપતાં કહંુ્ય, ‘‘ સ્વાતતંત્ર્ય સંગ્રામનાં કપ્તાન અને મુશ્કેલીઓમાં માગ, બતાવનાર રાહબર હતાં.‘‘ 

આ પ્રસંગે ન્ડિE1નનાં હિવશ્વપ્રન્ડિસધ્ધ અખબારે તેમને અંજન્ડિલ આપતાં લખ્યંુ હતંુ. ‘‘ પોતાના દેશની બહાર ઓછા જો+ીતા સરદારે આંતરરાષ્ટ્રીય પ્રન્ડિસત્રિધ્ધની ખેવના રાખી નહોતી. તેમ+ે ગાંધીજી અને નહેરુ જેવી હિવશ્વખ્યાહિત મેળવી નહોતી પ+ તે બંનેની સાથે તેઓ એવી ત્રિત્રમૂ ર્તિતંનાં ભાગ હતાં કે જે+ે આજનાં ભારતનો આકાર રચી આપ્યો છે. સરદારના કાય, નંુ મહત્વ , ગાંધી અને નહેરુનાં કાય, કરતાં જરા જે1લંુ ય ઓછંુ મહત્વનંુ ન હતંુ.‘‘

૧૯૯૧ ‘‘ ‘‘ આઝાદીનાં એકતાલીશ વર્ષ, પછી તેમને મર+ોત્તર ભારતરત્ન ભિખતાબ આપવામાં આવ્યો.

શ્ યામજી કૃષ્ +વમા,

ક્રાંવિ�વીર, કચ્‍છનંુ ર�ન અને પહેલા ગુજરા�ી ઉદ્દામવાદી ને�ા શ્‍યામજીનો જન્‍મ �ા. ૪-૧૦- ૧૮૫૭માં કચ્‍છ- માંડવીના એક ગરીબ કુટંુબમાં થયો હ�ો. પ્રખર બુજિlમત્તા

દાખવી અભ્‍યાસ માટે મંુબઈ જઈ �ેમણે સંસ્‍કૃ� અને અંગે્રજીમાં ભારે નૈપુણ્‍ય મેળવ્‍યંુ. દરગ્નિમયાન સ્‍વામી દયાનંદના સંસગ"માં આવી દેશભસ્થિ�� અને આય"સમાજના રંગેરંગાયા. �ેમણે શ્‍યામજીને વિવદેશ જઈ, સ્‍વરાજની લડ�ના શ્રીગણેશ કરવા પે્રયા" .

‘ ’ વિવદેશ જઈ હડધૂ� થ�ા હિહ;દી વિવદ્યાથી"ઓ માટે ઈજિન્ડયા હાઉસ શરૂ કયુQ . એટલંુ જનવિહ, ‘ ’ ઈજિન્ડયા સોજિશલોજિજસ્‍ટ નામ પત્ર કાઢી ભાર�માં જિબ્રટીશ અમલ વિવરૂl લેખોલખ્‍યા. મહાત્‍મા ગાંધી, ગોપાલકૃષ્‍ણ ગોખલે, જિબપીનચંદ્ર પાલ, શ્રીમ�ી એની બેસન્‍ટ

જેવા અસંખ્‍ય મોટા દેશને�ાઓની કાય" શૈલીના �ેઓ �ીખા ટીકાકાર હ�ા. �ેમણે દેશભ��ો પેદા કરવાનંુ અને ઘડવાનંુ કામ પણ કયુQ હ�ંુ. ઉપરાં� ભાર�ના ક્રાંવિ�કારોને પ્રેરણા �થા આર્થિથ;ક સહાય આપવામાં જરાય પાછી પાની કરી નહો�ી. સાવરકરના કાનૂની બચાવ માટે �ેમણે કરેલી મદદ �ો અજેોડ ગણાય છે. આખર

સુધી લડ�ાં લડ�ાં ઈ.સ. ૧૯૩૦માં �ેમણે જિજનીવામાં દેહ છોડ્યો. હવે જ્યારે દાયકાઓ

પછી શ્‍યામજી અસ્થિy સ્‍વદેશ આવ્‍યા ત્‍યારે આપણાં મનમાં દેશ માટે �ેમણે આપેલા ત્‍યાગ માટે અહોભાગ્‍યની લાગણી જ

હોય શકે. મા�ૃભૂગ્નિમના આ પનો�ા પુત્રને ભીની આંખે વંદના કરવા જિસવાય આજે �ો કશંુ જ સૂઝ�ંુ નથી.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની કોમન મેન થી સી . એમ . સુધી ની સફર

17 સપ્ટેમ્બર, 1950 ના રિદવસે ઉત્તર ગુજરા�ના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવગ" ના પરિરવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હ�ો. વિવદ્યાથી"

અવyામાં જ �ેમનામાં ને�ૃત્વના ગુણોનો વિવકાસ થયો હ�ો. અભિખલ ભાર�ીય

Page 54: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

વિવદ્યાથી" પરિરર્ષેદની yાપનામાં નરેન્દ્રભાઈનો પણ ફાળો રહેલ છે. રાજ્યશાસ્ત્રની અંદર અનુસ્ના�ક થયેલ નરેન્દ્રભાઈ અભ્યાસકાળ દરગ્નિમયાન પણ રાજકારણમાં સવિક્રય રહેલાં. 

1974 માં રાX્રીય સ્વયંસેવક સંઘમાં જેોડાયા. કટોકટી દરગ્નિમયાન ભુગભ"માં રહીને મોદીએ કટોકટીનો વિવરોધ કયો" હ�ો. 1980 ની અંદર ભાજપમાં જેોડાયા. ભાજપ અને રાX્રીય સ્વયંસેવક સંઘ વચ્ચેના સંબંધોમાં સે�ુરૂપે કામગીરી બજોવી. 1988 માં ગુજરા� પ્રદેશ ભાજપના જનરલ સેક્રેટરી બન્યાં. 1990 માં ગુજર�ની અંદર ચીમનભાઈ પટેલના ને�ૃત્વ હેઠળ જન�ાદળ સરકાર બની ત્યારે સૌ પ્રથમ ભાજપે સરકારમાં

ભાગીદારી કરી સત્તાનો સ્વાદ ચાખ્યો હ�ો. પરં�ુ જન�ાદળ સાથે ભાજપની ભાગીદારી લાંબો સમય સુધી ટકી નહ�ી પરં�ુ હવે ભાજપ સત્તા મેળવવા માટે અધીરૂ બની ગયંુ હ�ંુ. ગુજરા� ભાજપે વરિરષ્ઠ ને�ાઓ શંકરજિસ;હ વાઘેલા, કેશુભાઈ અને

નરેન્દ્ર મોદીના ને�ૃત્વ હેઠળ સત્તા મેળવવા માટે એડીચોટીનંુ જેોર લગાવ્યંુ હ�ંુ. ભાજપના રાX્રીય ને�ા લાલકૃષ્ણ અડવાણીના ને�ૃત્વ હેઠળ સોમનાથથી અયોધ્યા રથયાત્રાનંુ આયોજન થયંુ. જેની અંદર નરેન્દ્ર મોદીનો જિસ;હ ફાળો રહ્યો

હ�ો. અડવાણીના ચહેરાને સમગ્ર દેશમાં ચમકાવવા પડદા પાછળ નરેન્દ્ર મોદીની ભુગ્નિમકા મહત્વની રહી જે આગળ જ�ાં ભાજપને સત્તા અપાવવામાં સફળ રહી. 

1988 થી 1995 સુધી ગુજરા�માં સંગઠન કે્ષતે્ર નરેન્દ્રભાઈએ અથાગ મહેન� કરી કાય" કરો વચ્ચે ફરીને ભાજપને મજબૂ� કયો". સામાન્ય કાય" કરથી લઈને છેક પ્રદેશ પ્રમુખ સુધી ભાજપનંુ સંગઠન સત્તા સુધી પહોચી શકે �ે માટે રિદવસ- રા� એક

કરી ગુજરા�ના ગામડાઓ અને શહેરો ખંુદી વળ્યાં. ભાજપ એટલે હિહ;દુત્વ. હિહ;દુત્વના મુદ્દાને ભાજપે આખા દેશમાં ગંુજ�ો કયો" અને સત્તા મેળવવામાં સફળ�ા પ્રાપ્ત કરી. હિહ;દુત્વના હામી, હિહ;દુત્વના રક્ષણહાર, અયોધ્યામાં રામ જન્મભૂગ્નિમ ખા�ે રામ મંરિદર બનાવીશંુ, 302 ની કલમ કાશ્મીરમાંથી દુર કરીશંુ જેવા મુદ્દાઓ ભાર�ની બહુમવિ� વિહન્દુ પ્રજોમાં આશાઓને જ્ન્મ આપી મ� મેળવવામાં સફળ રહ્યાં. 

1995 ની અંદર ભાજપના રાX્રીય મહામંત્રી �રીક નરેન્દ્ર મોદી જિબરાજ્યાં અને �ેમને ભાર�ના પાંચ રાજ્યોની જવાબદારીસોંપી. 1998 માં �ેઓ સેક્રેટરી બન્યાં જે પદ �ેમણે ઓ�ટોમ્બર 2001 સુધી વિનભાવ્યંુ. ત્યાર બાદ ગુજરા�ના મુખ્યમંત્રી પદે

આરૂઢ થયાં. 1995 માં ગુજરા�માં ભાજપની સરકાર બની. શંકરજિસ;હ વાઘેલા અને કેશુભાઈ પટેલ વરિરષ્ઠ ને�ાઓ મુખ્યમંત્રીની

હરોળમાં હ�ાં. કેશુભાઈ મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યાં. ગુજરા�ના ખેડુ�ોનંુ પ્રવિ�વિનગ્નિધત્વ કર�ાં કેશુભાઈનંુ મુખ્યમંત્રી પદે બીરાજવંુ એ ખાસ કરીને ગુજરા�ના ખેડુ�ો અને પટેલ જ્ઞાવિ� માટે ગૌરવની વા� હ�ી. 

હિવવાદ અને નરેન્� મોદી- એક સીકકા ની બે બાજુઓ  ગુજરા�નો પટેલ સમુદાય ભાજપની પડખે ઉભો હ�ો. કેશુભાઈના ને�ૃત્વ હેઠળ

જ્વલં� વિવજયી અપાવી ગાંધીનગરની ગાદી પ્રાપ્ત કરવામાં ભાજપને પટેલ સમુદાયે �ન, મન અને ધનથી મદદ કરેલી. પરં�ુ ભાજપની આ વિવકાસગાથામાં રિદલ્હી બેઠેલા

નરેન્દ્ર મોદીએ પાસા ફંેકવાની શરૂઆ� કરી નાંખેલી. ગુજરા�ના રાજકારણમાં નરેન્દ્ર મોદીમાં રહેલી મુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષાએ ધીરે ધીરે �ેનો રંગ બ�ાવવાની શરૂઆ� કરી. શંકરજિસ;હ વાઘેલાની સ�� ઉપેક્ષા થાય �ેવા પ્રસંગો બનવા લાગ્યાં.

એવી ઘટનાઓનંુ વિનમા"ણ થવા લાગ્યંુ જેમાં શંકરજિસ;હ વાઘેલા અપમાનજનક સ્થિyવિ�માં મુકાવંુ પડે અને �ે પણ એટલી હદ સુધી કે એકે સમયના ગુજરા� ભાજપના આદરણીય ને�ા શંકારજિસ;હ વાઘેલા જેઓની રાજકીય કારવિકદી"ની

શરૂઆ� જનસંઘ, આરએસએસ અને ભાજપમાં રહીને ગુજરા�માં સત્તાના સૂત્રો કબજે કરવામાં મહત્વનંુ યોગદાન આપ્યંુ હ�ંુ. કોંગે્રસની સામે જેઓ સ�� લડ�ાં

રહ્યાં હ�ાં �ેવા ને�ાને ભાજપામાંથી બહાર નીકળવા માટે મોદીએ �ેમને મજબુર કયા" . કેશુભાઈ અને શંકરજિસ;હ વચ્ચેના સંબંધો �ંગ કરાવવામાં પણ �ેઓ સફળ

રહ્યાં હ�ાં. ત્યાર બાદ કેશુભાઈ કેશુભાઈ 2001 માં વિવનાશક ભુકંપ આવ્યો હ�ો જે કેશુભાઈના રાજકીય જીવનમાં પણ હંમેશા ભારે અને હળવા ઝટકા આપ�ો રહ્યો.

ત્યાર બાદ કેશુભાઈ સરકારની મીરિડયામાં સ�� ટીકાઓ થ�ી રહી. રિદલ્હી બેઠેલા મોવડી મંડળને ગુજરા�ની અંદર ને�ાગીરી બદલવા માટે સમયાનુસાર માંગણીઓ થ�ી રહી. 

સાબરમ�ી, સાબરકાંઠા અને વડોદરાની ચંુટણીમાં કોંગે્રસની વિવજયે કેશુભાઈની વિવદાય નક્કી કરી રિદધી. અને કેશુભાઈને રાજીનામંુ આપવંુ પડ્યું. ત્યાર બાદ રિદલ્હીથી ગાંધીનગરની ગાદીએ ગુજરા�ના મુખ્યમંત્રી �રીકે મોદી આરૂઢ થયાં. ગુજરા�ની અંદર મોદીત્વ, મોદીનીવિ�, મોદીઝમ, મોદીવિનષ્ઠા, મોદીના જયજયકારની શરૂઆ� થઈ. મોદીના મનની ઈચ્છા

પુણ" થઈ. પો�ાની ઇચ્છાને પુણ" કરવા મોદીએ ક્ષગ્નિત્રય કોમના આગેવાન અને પટેલ કોમના આગેવાન ને�ાને દુર કયા" . ભાજપમાંથી માત્ર અને માત્ર મોદીનો જ જયજયકાર કરે �ેવા આક્રમક કાય" કરોની ટોળકીઓ બનાવી જેનંુ એકમાત્ર લક્ષ્ય

મોદી સામે પડ�ાં પક્ષનાં ને�ાઓનો વિવરોધ કરવો. ભાજપમાં મોદીનંુ શાસન જળવાઈ રહે અને વિવરોધ કરનાર પક્ષ રાજનીવિ�માંથી બહાર ફંેકાઈ જોય �ેવી નીવિ�રીવિ�નો અમલ અસ્થિસ્�ત્વમાં આવ્યો. ભાગલા પાડો અને રાજ કરો �ેવા

અંગે્રજેોના સૂત્રને અમલમાં મુકીને સફળ�ાપૂવ" ક સરકાર ચલાવી. પ્રજોની લાગણી જી�વામાં નરેન્દ્ર મોદીને ગુજરા�ના રાજકારણની અંદર કોઈ પહોચી શકે �ેમ નથી. 

Page 55: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

કોમન મેન થી સી.એમ. સુધી ની સફર રાX્રીય સવ્યં સેવક ના પાયા થી ચીફ મીનીસ્ટર સુધી ની સફર મા નરેન્દ્ર મોદીએ �મામ મુસીબ�ો ને અવસર મા પલ્ટી નાખવાની અદભુ� આવડ� થકી �મામ દુશ્મનો ને મહા� આપી ને કોમન મેન થી

સી.એમ. – સુધી ની સફર મા એક વા� �ો �ેઓના દુશ્મનો પણ સ્વીકારે છે અને �ે છે નરેન્દ્રભાઇ ની પસ"નલ ઇંટીગ્રીટી. સામાન્ય રી�ે આજના જમાના ના રાજકારણ મા મામકાવાદ જ્યા બહુજ કોમન હોય ત્યા રણમા મીઠી વિવરડી સમાન-

નરેન્દ્રભાઇએ કયારેય પો�ાના પદ નો દુરઉપયોગ પો�ાના કે ફેમીલી મેમ્બર ના લાભ માટે કયો" હોય એવો એક પણ દાખલો હજુ સુધી બહાર આવેલ નથી.  ગુજરા� મા સૌથી વધુ રિદવસો શાસન કરવાનો વિવક્રમ પણ પો�ાના નામે કયો".  મુખ્યમંત્રી શ્રીનરેન્દ્રભાઇ મોદીને ઉજ્જ્વળ ભવિવષ્યની શુભેચ્છા..

ન્યાયહિપ્રય , પ્રજોપ્રેમી રાજો વનરાજ ચાવડા ઘોર જંગલમાં રાણી જેવી દેખા�ી એક રૂપાળી સ્ત્રી બાળકને હીંચકા નાખી રહી

હ�ી. �ેનંુ નામ પણ રૂપસંુદરી હ�ંુ. �ેણે પો�ાના બાળક માટે ઝાડની ડાળીએકપડંુ બાંધીને ઘોરિડયંુ બનાવ્યંુ હ�ંુ.  એવામાં ત્યાં થઇને એક સાધુ નીકળ્યા. �ે જૈન જવિ� હ�ા. �ેઓ ઘોરિડયા નજીક આવ્યા અને બાળકને એકીટશે જેોઇ રહ્યા. �ેના મુખ પર ઝગારા માર�ા જેોઇને બોલ્યા : 

‘બહેન, આ બાળક �ેજસ્વી લાગે છે, ભવિવષ્યમાં �ે મોટો રાજો બનશે અને જૈન ધમ" નો ઉ�ાર કરશે.’  ‘ જવિ�નાં વચનો સાંભળીને રૂપસંુદરીએ �ેમને નમસ્કાર કયા" અને બોલી મહારાજ �મારો જય હો.’ પછી જવિ� �ો જ�ા રહ્યા. 

�ે બાળકને રૂપસંુદરી ઉછેરવા લાગી. બાળકનો જન્મ વનમાં થયો હ�ો એટલે �ેનંુ ‘ ’ નામ વનરાજ પાડયંુ. એ જ વનરાજ ચાવડો. 

આજથી આશરે ચૌદસો વરસ પહેલાંની વા� છે. વનરાજના વિપ�ા જયજિશખરી ગુજરા�ના ખૂબ જ બહાદુર રાજો હ�ા. �ેમના રાજયની જોહોજલાલી જોણીને ભુવડ

નામના રાજોએ ઉત્તર ગુજરા� પર ચડાઇ કરવા �ેના સરદાર ગ્નિમવિહરને મોકલ્યો. જયજિશખરીએ પો�ાના સાળા સૂરપાળને �ેની સામે લડાઇ કરવા મોકલ્યો. પછી ભુવડ પો�ે મોટંુ લશ્કર લઇને આવ્યો અને

પંચાસરને વિકલ્લાને બાવન રિદવસ સુધી ઘેરો ઘાલ્યો. જયજિશખરીને લાગ્યંુ કે પો�ે હારી જશે. �ે ચે�ી ગયો. �ેણે પો�ાની પત્ની રૂપસંુદરી અને સૂરપાળને વનમાં મોકલી દીધાં. જયજિશખરી ખૂબ વીર�ાથી લડ્યો અને વીરગવિ� પામ્યો. ભુવડે

પંચાસર કબજે કયુQ .  વનમાં રૂપસંુદરીએ બાળકને જન્મ આપ્યો. વનના ભીલ લોકોએ રાણી રૂપસંુદરીને માનપાન આપીને સાચવ્યાં. એ રી�ે

વનરાજ મોટો થવા લાગ્યો.  �ેના મામા સૂરપાળ �ેને �ીર છોડ�ાં, �લવાર ચલાવ�ાં અને ઘોડેસવારી કર�ાં શીખવવા લાગ્યા. �ે સમજણો થયો ત્યારે

વિપ�ાએ ગુમાવેલંુ રાજય પાછંુ મેળવવાની ઇચ્છા �ેનામાં જોગી ઊઠી. �ેના મામા �ેને માગ" દશ" ન આપ�ા રહ્યા. �ેણે ભુવડના રાજયમાં લંૂટ ચલાવવા માંડી. ધીમે ધીમે �ેણે બહાદુર માણસોને પો�ાની ટોળીમાં લેવા માંડયા. �ે બહારવટે

ચડ્યો હ�ો. ધીમે ધીમે �ેનંુ લશ્‍કર મોટંુ બન�ંુ ગયંુ. હવે વનરાજ જંગલના રસ્‍�ા, ખીણો અને કો�રોનો ભોગ્નિમયો બની ગયો હ�ો. 

એક વખ� એવંુ બન્યંુ કે વનરાજ, �ેનો મામો અને એક સાથીદાર અણવિહલ ભરવાડ ત્રણે જણા જિશકારની વાટ જેો�ા ઊભા હ�ા. �ેવામાં ઘીનો ગાડવો ઊંચકીને ઝટપટ ચાલ્યો આવ�ો એક વાભિણયો �ેમની નજરે પડયો �ેના હાથમાં

�ીરકામઠંુ હ�ંુ.  વનરાજે �ેને પડકાયો" : 

‘ ઊભો રહેજે વાભિણયા, આગળ એક પણ ડગલંુ ભયુQ �ો મયો" જ જોણજે.’ ‘ લે આ ઊભો. મરવંુ હોય �ે મારી સામે આવે. ’ એમ કહીને ચાંપા વાભિણયાએ �ેના ભાથામાંનાં પાંચ �ીરમાંથી બે ભાંગીને

દૂર ફંેકી દીધા. પછી એક �ીર, કામઠાની પણછ પર ચડાવવા લાગ્યો. આ જેોઇને પેલા ત્રણ �ો છક થઇ ગયા. ‘ અલ્યા હોજિશયારી ના કર, �ીર �ો અમનેય ચલાવ�ાં આવડે છે, પણ એ �ો કહે કે પેલાં બે �ીર �ંે ભાંગી કેમ નાખ્યા ? ’

સૂરપાળે પૂછયંુ. ‘ એટલંુ ના સમજયા ? ’ ‘ ત્રણ આંગળીઓ બ�ાવ�ાં બ�ાવ�ાં ચાંપો બોલ્યો �મે ત્રણ જણ છો એટલે �મારા માટે ત્રણ

�ીર પૂર�ાં છે. ’ ‘ અરે વાહ બહાદુર ! �ારંુ નામ શંુ ? ’ વનરાજે પૂછયંુ. ‘ મારંુ નામ ચાંપો. ’ �ેના અવાજમાં વિનભ"ય�ા હ�ી. ‘ચાંપા, હવે ચાંપલાશ છોડીને જે હોય �ે આપી દે અને રસ્�ો પકડ. ખબર નથી પડ�ી �ને, �ંુ એકલો છે અને અમે ત્રણછીએ? ’ અણહીલ ભરવાડ બોલ્યો. ‘ ભલે ને �મે ત્રણ હો, આ પરદેશી રાજમાં લંૂટારા ખૂબ વધી ગયા છે, આવી લડાઇ �ો મારા માટે રોજની વા� થઇ પડી

Page 56: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

છે. ’ ચાંપો બોલ્યો. ‘ એટલે શંુ પહેલાંની શંુ વા� કરંુ? જયજિશખરી અને સૂરપાળનંુ નામ પડ�ાં લંૂટારા ઊભી પંૂછડીએ ભાગી જ�ા. ’ ‘ �ો સાંભળ ભાઇ ચાંપા, હંુ છંુ સૂરપાળ અને આ છે મારો ભાણો વનરાજ, જયજિશખરીનો એકનો એક કંુવર. ’ ‘ અને હંુ છંુ અણવિહલ, વનરાજનો ગ્નિમત્ર. ’ અણવિહલે કહ્યું. 

આ સાંભળ�ાં જ ચાંપો ચોંકી ઊઠયો. �ે ત્રણેને ભેટી પડયો. �ેણે ગ્નિમત્ર બનીને રાજય પાછંુ મેળવવા વનરાજને મદદ કરવાનંુ વચન આપ્યંુ. 

ચાંપો વીર �ો હ�ો જ, સાથે જ ધનવાન પણ હ�ો. �ેની મદદ મળ�ાં વનરાજ અને �ેના મામાએ મોટંુ લશ્કર �ૈયાર કયુQ . પછી ભુવડ સામે યુ� કરીને �ેને હરાવ્યો અને ૫૦ વર્ષે" ની ઉંમરે વનરાજે પો�ાનંુ રાજય પાછંુ મેળવ્યંુ ! 

વનરાજે પાટણમાં પો�ાની રાજધાની બનાવી. રાજો �રીકે �ે ન્યાયવિપ્રય, પ્રજોપે્રમી અને ઉદાર હ�ો. �ેણે જૈન ધમ" ને રાજયાશ્રમ આપ્યો; અનેક મંરિદરો બંધાવ્યા. પો�ાને કપરા રિદવસોમાં મદદ કરનાર દરેકને �ેણે યાદ રાખ્યા હ�ા. ગ્નિમત્ર ‘અણવિહલના ઉપકારના બદલામાં �ેણે પો�ાની રાજધાનીને અણવિહલ- ’ પાટણ નામ આપ્યંુ. ચાંપા વાભિણયાની કદર કરવા

‘ ’ વડોદરા નજીક પાવાગઢ પવ" �ની �ળેટીમાં નગર વસાવીને �ેને ચાંપાનેર નામ આપ્યંુ. પો�ાનંુ ભવિવષ્ય ભાખનાર જૈન જવિ� શીલગુણસૂરિરની ઇચ્છાને માન આપી પાટણમાં પંચાસરા પાશ્ર્વ" નાથનંુ દેરાસર બંધાવ્યંુ. �ેમાં પ્રજોના આગ્રહથી પો�ાની

પ્રવિ�મા પણ મૂકી. આજે પણ ત્યાં વનરાજની પ્રવિ�મા જેોવા મળે છે.  વનરાજે લાંબંુ આયુષ્ય ભોગવ્યંુ અને સાઠ વરસ રાજય કયુQ .  સોલંકી વંશના સૂય, નો ઉદય કરનાર મૂળરાજ સોલંકી

આશરે ૧૧૦૦ વર્ષે" પહેલાં ગુજરા�માં ચાવડા વંશનો સૂય" આથમી રહ્યો હ�ો.  ચાવડા વંશનો અંવિ�મ રાજો સામં�જિસ;હ હ�ો. �ે દારૂરિડયો હ�ો. �ેણે પો�ાની બહેન

લીલાદેવીને રાજિજ નામના અજોણ્યા રાજકુમાર સાથે પરણાવેલી.  વા� એવી રી�ે બનેલી કે રાજિજ અને �ેનો ભાઇ સોમનાથ પાટણની જોત્રાએ ગયેલા.

ત્‍યાંથી પાછા વળ�ાં �ેઓ પાટણ આવ્યા. �ે રિદવસે સામં�જિસ;હ �ેના મહેલના ચોગાનમાં ઘોડા પસંદ કરી રહ્યો હ�ો. આ બે રાજકુમારો થોડીવાર ત્યાં ઊભા રહ્યા. 

રાજિજએ કહ્યું, ‘મહારાજ, મનેય ઘોડો પારખ�ાં આવડે છે. ’  સામં�જિસ;હે �ેના સામંુ જેોઇ રહ્યો. પછી બોલ્યો : 

‘ભાઇ, �ંુ કયાંથી આવે છે ? ’ ઘોડો પારખવો કાંઇ બચ્ચાના ખેલ નથી ત્યાં �ો રાજિજએ એક ઘોડાને કેશવાળીથી પકડીને સામં�જિસ;હને કહંુ્ય, 

‘ લ્યો મહારાજો, આ ઘોડો સોનાની લગડી છે. ’  સામં�જિસ;હ �ો સડક થઇ ગયો. �ેણે �ો ઘોડા પર સવારી કરીને જેોયંુ �ો માલૂમ

પડયંુ કે ખરેખર ઘોડો જો�વં� હ�ો.  �ે ખૂબ જ પ્રસન્‍ન થઇ ગયો, અને રાજિજની અશ્ર્વપરખની ચ�ુરાઇ પર વારી ગયો.

�ેણે �ેની બહેન લીલાદેવીને રાજિજકુમાર સાથે પરણાવી દીધી !  થોડાં વરસ પછી રાજિજ કચ્છના રાજો લાખાના હાથે મરાયો. લીલાદેવી પુત્રને જન્મ આપી સુવાવડના સમયે સ્વગ8 જિસધાવી. �ેનો પુત્ર મૂળ નક્ષત્રમાં જન્મ્યો હ�ો �ેથી �ેનંુ નામ મૂળરાજ પાડવામાં આવ્યંુ ભાણા મૂળરાજને સામં�જિસ;હે મોટો કયો". એ

જ મૂળરાજ સોલંકી.  સામં�જિસ;હ દારૂના નશામાં ઘણી વાર મૂળરાજને ગાદીએ બેસાડ�ો. નશો ઊ�રી જોય પછી �ે મૂળરાજને અપમાવિન� કરીને

ઉઠાડી મૂક�ો. આમ વારંવાર મશ્‍કરી કર�ો; �ેથી મૂળરાજ મામાથી નારાજ રહે�ો હ�ો. �ેણે ધીમે ધીમે દરબારના કેટલાક માણસોને પો�ાના પકે્ષ કરી લીધા. 

એક રિદવસ હંમેશની જેમ સામં�જિસહે મૂળરાજને ગાદીએ બેસાડયો નશો ઊ�રી ગયો એટલે સામં�જિસહ �ાડૂકયો : ‘ ચાલ ભાભિણયા, ઊ�રી જો ગાદી પરથી. �ને કોણે બેસાડયો છે ત્‍યાં ? ’ 

આટલંુ સાંભળ�ાં જ મૂળરાજની આંખ લાલ થઇ. �ેનો હાથ �લવારની મૂઠ પર ગયો. �ેણે મ્‍યાનમાંથી �લવાર ખંેચીકાઢી, જોણે વીજળી ચમકી ! ‘લે, આઊ�યો". ’ ‘એમ બૂમ પાડીને �ે ગાદી પરથી કુદ્યો અને ખચાક્' દઇને �લવારથી મામાનંુ માથંુ ધડથી જુદંુ કરી નાખ્યંુ ! સૌ દરબારીઓ �ો જેો�ા જ રહી ગયા. લોહીની ધાર છૂટી. ધડ થોડી વાર �રફડ�ંુ રહ્યું અને સામં�જિસ;હના રામ રમીગયા. એ જ ઘડીએ ચાવડા વંશનો સૂય" આથમી ગયો અને સોલંકી વંશનો સૂય" નો ઉદય થયો. મૂળરાજ સોલંકી પાટણની

ગાદીએ આવ્યો.  મૂળરાજ મામાને મારીને ગાદીએ આવ્યો હ�ો, એટલે કેટલાક લોકો �ેના દુશ્મન બન્યા. 

�ેણે કનોજ અને કાશીથી વિવ�ાન બ્રાહ્મણોને બોલાવ્યા; �ેમનંુ પૂજન કરી �ેમને દાન- દજિક્ષ‍ણા આપ્યાં. આમ �ેણે પો�ાના પાપનંુ પ્રાયગ્નિશ્ર્ચ� કયુQ . કેટલાય બ્રાહ્મણોને વિવદ્યાવિવસ્�ાર માટે �ેણે પો�ાના રાજયમાં વસાવ્યાં. �ેણે સૌરાX્રના રાજવી ગ્રહરિરપુ અને લાટના સરદાર બારપને યુ�માં હરાવ્યા. આ રી�ે મૂળરાજે રાજયનો વિવસ્‍�ાર છેક લાટ સુધી વિવસ્�ાયો". કહેવાય છે કે �ેના સમયથી ગુજરા�ની સરહદો નક્કી થઇ. 

�ેણે લોકોપયોગી ઘણાં કામો કયા" . કૂવા અને વાવની સારસંભાળ માટે �ે ખાસ માણસો નીમ�ો. સરસ્વ�ીને વિકનારે રુદ્રમહાલય નામે એક ભવ્ય જિશવાલય બાંધવાની શરૂઆ� મૂળરાજે જ કરી હ�ી. �ેમાં ઉચ્ચ પ્રકારનંુ જિશલ્પ yાપત્ય થાય

Page 57: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

�ેની �ે ખૂબ કાળજી લે�ો. અનેક મંરિદર અને મહેલો બંધાવીને �ેણે પાટણની જોહોજલાલી વધારી. દૂર દૂરથી આવીને લોકો પાટણમાં વસવા લાગ્યા. પાટણ વેપાર અને વિવદ્યાથી ધમધમ�ંુ નગર બની ગયંુ. 

મૂળરાજે ૫૫ વર્ષે" સુધી રાજય કયુQ . 

લોકમાતા મીનળદેવી

સોલંકી યુગમાં કણ" દેવ સોલંકી નામના રાજોના શાસનનો સૂય" �પ�ો હ�ો. �ે ખૂબ મહત્વાકાંક્ષી અને સમથ" રાજવી હ�ો. અનેક જી�ો મેળવીને �ે કચ્છ, કારિઠયાવાડ,

ઉત્તર ગુજરા� અને દજિક્ષ‍ણ ગુજરા�નો રાજો બની ગયો હ�ો. �ેની જોહોજલાલીની સુગંધ ભાર�માં દૂર દૂર પ્રસરી ગઇ હ�ી. �ેના શૌય" થી આખો દેશ પરિરગ્નિચ� હ�ો. 

એક ઢળ�ી બપોરે પાટણના રાજમહેલમાં એક પુરોવિહ� કણ" દેવની મા�ા ઉદયમ�ીને મળવા દાખલ થયા. 

‘ પધારો પુરોવિહ�જી ! ’ કહીને મા�ાને �ેમને સત્કાયા" . �ે ચકળવકળ આંખે રાજમહેલના વૈભવને જેોઇ રહ્યા હ�ા, ત્યાં રાજમા�ાએ પૂછયંુ : 

‘‘કયાંથી� આવો છો આપ, અને આપના હાથમાં આ શંુ છે ? ’’ મા�ાની નજર પુરોવિહ�ના હાથમાં રેશમી કપડામાં વીંટાળેલી છબી પર સ્થિyર થઇ ગઇ. 

‘‘રાજમા�ા, હંુ છેક કણા" ટકના ચંદ્રપુરથી આવંુ છંુ. અમારા મહારાજો જયકેશીએ �ેમની કંુવરી મયણલ્લાદેવીની છબી આપીને મને અહીં મોકલ્યો છે. આપના કંુવર

’’માટે માગંુ લઇને આવ્યો છંુ   ઉદયમ�ી �ર� જ વા� પામી ગઇ. �ેણે પો�ાના કંુવર કણ" દેવને બોલાવ્યો. કણ" દેવ

કન્યાની છબી જેોઇને બોલ્યો, ‘‘ કન્યા સંુદર છે, હંુ વેવિવશાળ માટે �ૈયાર છંુ. ’’ 

લP નક્કી થયાં. પરં�ુ લP વખ�ે મયણલ્લાદેવીને જેો�ાં જ કણ" દેવનો ક્રોધ ભભૂકી ઊઠયો : ‘ મને છે�રવામાં આવ્યો છે. આ સંબંધ મને મંજૂર નથી. ’ 

�ે કંુવરી, છબીમાં દેખા�ી હ�ી �ેવી રૂપાળી ન હ�ી અને શ્યામ રંગની હ�ી. �ેથી કણ" દેવે પરણવાની ના પાડી દીધી.  મા�ાએ �ેને ખૂબ જ સબજોવ્યો. એટલે �ેણે મયણલ્લા સાથે લP કયા" . 

આ મયણલ્લા દેવી જ પાછળથી પાટણની રાજમા�ા મીનળદેવી �રીકે પ્રજિસ� થઇ.  પાટણની ગાદી પર કણ" દેવે થોડાં વર્ષે" સુધી રાજય કયુQ . પછી માળવાનો રાજો નરવમા" પાટણ પર ચડાઇ કરીને આવ્યો.

કણ" દેવ પો�ે યુ� લડયો અને વીરગવિ� પામ્યો.  કણ" દેવનો પુત્ર જયજિસ;હે �ે સમયે નાનો હ�ો. એટલે �ેની મા�ા મીનળદેવીએ રાજયના શાસનની ધુરા પો�ાના હાથમાં

લીધી. �ે ખૂબ જ ચ�ુર અને કુનેહબાજ રાણી હ�ી. �ેણે સંુદર રી�ે વહીવટ કરવા માંડયો.  રાજસત્તાનો દોર પો�ાના હાથમાં આવ�ાં મીનળદેવીએ જિસ�રાજને ઉત્તમ પ્રકારની �ાલીમ આપવાનંુ શરૂ કયુQ . �ેની

મહેચ્છા હ�ી કે પો�ાનો પુત્ર એક કુશળ અને શ્રેષ્ઠ રાજો બનીને સોલંકી વંશનંુ નામ દીપાવે.  મીનળદેવીએ �ેના કારભાર દરગ્નિમયાન લોકવિહ�નંુ ખૂબ જ ધ્યાન રાખ્યંુ. �ેણે વિવરમગામમાં પો�ાના નામ પરથી મીનળસર-

મુનસર નામનંુ �ળાવ બંધાવ્યંુ. �ેની ચો�રફ પથ્થરનો ઘાટ બંધાવ્યો.  રાજમા�ા મીનળદેવી ધમ" પ્રીય હ�ી. 

એક વખ� �ે સોમનાથની જોત્રાએ જ�ી હ�ી. �ેના મુખ પર પ્રસન્ન�ા છવાયેલી હ�ી. રસ્�ામાં ભોળાદ ગામ આવ્યંુ. ત્યાં એને કેટલાક સાધુ મળ્યા. બધા ઉદાસ હ�ા. �ેમાંના કેટલાક �ો રડ�ા હ�ા. સાધુઓને જેોઇ �ેને દુઃખ થયંુ. �ર� જ

પો�ાનો રથ ઊભો રખાવીને �ેણે એક સાધુને પુછયંુ, ‘મહારાજ, કેમ બધા ઉદાસ જણાઓ છો ? ’ 

વંદન કરીને સાધુ બોલ્યો, ‘રાજમા�ા, અમે સોમનાથનાં દશ" ને ગયા હ�ા પણ દશ"ન કયા" વગર જ પાછા ફયા" છીએ. ’ ‘ કારણ ? ’ મીનળદેવીએ પૂછયંુ. 

સાધુ ગળગળો થઇને બોલ્યો, ‘રાજમા�ા, મંરિદરનો વહીવટદાર અમારી પાસે વેરો માગે છે, અમે રહ્યા સાધુ, પૈસા કયાંથીલાવીએ?’ 

�ર� જ મીનળદેવીએ રથ પાછો વળાવ્યો. જિસ�રાજે આ વા� જોણી. �ે �ર� જ માર�ે ઘોડે આવીને મા�ાને પગે પડયો ને બોલ્યો, ‘મા�ા, સોમનાથનાં દશ" ન કયા" વગર કેમ પાછાં આવી રહ્યા છો ? ’ મીનળદેવીએ બધી વા� કરી. જિસ�રાજે કહ્યું, ‘ આ વેરાથી આપણા રાજયને લાખ્ખો રૂવિપ‍યાની આવક થાય છે. મા, �મે સમજ�ાં કેમ નથી ? ’ ‘ �ો ભલે, પૈસાના અભાવે સાધુસંન્યાસી દશ" ન ન કરી શકે �ો મારાથી કેમ થાય? અને હંુ દશ" ન કયા" વગર અન્નજળ લેવાની નથી. ’ ‘ જિસ�રાજ મા�ાને પગે પડી ગયો. �ેણે કહ્યું, ‘મા, �મે મને આજે જગાડયો છે. હંુ આજથી પ્રજોનાં સુખ- આનંદ જિસવાય

કશંુ વિવચારીશ નવિહ... ’ 

Page 58: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

અને જિસ�રાજે સોમનાથના દશ" નાથી"ઓ ઉપર નાખેલો ૭૨ લાખનો વેરો માફ કયો".  મીનળદેવી ન્યાયપ્રીય પણ હ�ી. �ેણે ધોળકામાં એક �ળાવ બાંધવાનંુ નક્કી કયુQ . �ળાવનો આકાર નકશા મુજબ ગોળ રાખવાનો હ�ો. પરં�ુ �ેમ કર�ાં એક ગરીબ ડોસીનંુ ઘર વચ્ચે આવ�ંુ હ�ંુ. એ જગ્યાને ગોળાકારને ખંરિડ� કરીને ખાંચો

પાડવો પડે �ેમ હ�ંુ. �ેથી �ળાવની શોભા મારી જ�ી હ�ી. મીનળદેવીએ �ે ડોસીને મોં માગ્યા રૂવિપ‍યા આપવાનંુ કહ્યું, પણ �ેણે ઘર વેચવાની ના પાડી. �ેને �ેનંુ ઘર ઘણંુ જ વહાલંુ હ�ંુ. �ે મીનળદેવીને કરગરી પડી. 

મીનળદેવીએ કારભારીઓને કહ્યું, ‘ભલે, �ેનંુ ઘર રહેવા દો. રાણી મીનળદેવીએ ધાયુ" હો� �ો ડોસીનંુ ઘર પડાવી નાખ્યંુહો�. 

પછી �ો ગરીબ ડોસીનંુ ઘર સલામ� રાખીને �ળાવ બંધાવ્યંુ; પેલો ખાંચો રહી ગયો. આજે પણ મલાવ �ળાવ જેોઇને લોકો કહે છે : ન્યાય જેોવો હોય �ો મીનળદેવીએ બંધાવેલ મલાવ �ળાવ જુઓ.  આવી પ્રજોપે્રમી અને ન્યાયપ્રીય મીનળદેવી સાચે જ લોકમા�ા હ�ી. 

ન્ડિસદ્ઘરાજ જયસિસંહ

ગાદીએ આવ�ા પહેલા જિસ�રાજનંુ નામ જયજિસ;હ હ�ંુ. �ે કણ" દેવનો પુત્ર હ�ો. �ેની મા�ા મીનળદેવી પો�ાના ભાઇ મદનપાળ અને મંુજોલ જેવી બાહોશ વ્યવિક�ઓના માગ" દશ" નથી રાજકારભાર ચલાવ�ી. જયજિસ;હ મોટો થ�ાં એક શવિક�શાળી અને પ્ર�ાપી રાજો �રીકે ખ્યાવિ� પામ્યો અને ‘જિસ�રાજ જયજિસ;હ’ ના નામે ઓળખાયો. જિસ�રાજના સમયનો શાસનકાળ ગુજરા�ના ઇવિ�હાસમાં સુવણા"ક્ષરે લખાયેલો છે. �ે કાળમાં ગુજરા�ે જિસથર�ા, સમૃજિ�, લજિલ�કળાઓ અને સંસ્‍કૃવિ�નાં ઊંચા જિશખરો સર કયા" હ�ા. જિસ�રાજનો વિવદ્યાપે્રમ અજેોડ હ�ો. એક રિદવસ ગુજરા�ના �ે સમયના પાટનગર પાટણનાં ચૌટાંઓમાં લોકોની ભીડ જોમેલી હ�ી. સૌ પ્રજોજનોના ચહેરા ખીલેલા હ�ા. શેરીએ શેરીએ સ્ત્રીઓ ગી�ો ગા�ી હ�ી. ફૂલમાળાઓ અને �ોરણોથી લોકોએ �ેમનાં ઘર શણગાયા" હ�ાં.

નગરના મુખ્ય માગો"ની હવેલીઓના ઝરુખાઓ લોકોથી ઊભરાઇ રહ્યા હ�ા. બધાં નગરમાં નીકળનારી શોભાયાત્રાની આ�ુર આંખે વાટ જેો�ાં હ�ાં. એક શણગારેલો હાથી આવ�ો જેોઇ બધાં �ાળીઓથી �ેનંુ અભિભવાદન કર�ાં હ�ાં. �ે હાથીની અંબાળીમાં એક ગં્રથ પધરાવવામા આવ્યો હ�ો. �ેના પર શ્ર્વે� છત્ર ધરેલંુ હ�ંુ. પાટણનરેશ જિસ�રાજ હાથીની પાછળ ચાલી રહ્યા હ�ા. �ેમની સાથે �ે સમયના પંરિડ� હેમચંદ્રાચાય" અને નગરના અનેક નામાંવિક� નાગરિરકો ચાલ�ા હ�ા. આખા પાટણમાં ફયા" પછી �ે શોભાયાત્રા મંરિદરે પહોંચ�ાં રાજો જિસ�રાજ ગં્રથનંુ પૂજન કયુQ . ત્યાર પછી રાજયના પુસ્�કાલયમાં �ે પુસ્�કની yાપના કરવામાં આવી. �ે ગં્રથનંુ નામ ‘જિસ�હેમ’. જિસ�રાજે સવા લાખ જેટલા શ્ર્લોકોનંુ �ે પુસ્�ક હેમચંદ્રાચાય" પાસે �ૈયાર કરાવ્યંુ હ�ંુ. �ેમાં વ્યાકરણ અને વિવવેચનની અમૂલ્ય માવિહ�ી આપવામાં આવી હ�ી. જિસ�રાજ જયજિસ;હે �ે સમયનાં સમથ" રાજયો જી�ીને ગુજરા�ને ગુજ"ર સામ્રાજય બનાવ્યંુ. �ેણે લાટ અને સોરઠ રાજયો જી�ી લઇને �ેમને ગુજરા� સાથે જેોડી દીધાં હ�ાં. માળવા પર વિવજય મેળવીને �ે સવો"પરી રાજો બની ગયો. મંુજોલ, સજ્જન અને શાં�ુ જેવા મુત્સદ્દી મંત્રીઓના લીધે �ેના શાસનમાં સ્થિyર�ા આવી હ�ી. વળી હેમચંદ્ર જેવા વિવ�ાનનો �ેને સાથ મળ�ાં જોણે સોનામાં સુગંધ ભળી હ�ી. જિસ�રાજ ધમ"સવિહષ્ણુ રાજો હ�ો. પો�ે શૈવધમી" હ�ો પરં�ુ બીજો ધમ" ના આચાયો"ને �ે ખૂબ માન આપ�ો. ખાસ કરીને જૈન ધમ" ને �ેણે વધારે પ્રોત્સાહન આપ્યંુ હ�ંુ. �હેવારો દરગ્નિમયાન થ�ા પશુવધ પર મનાઇ ફરમાવીને �ે લોકપ્રીય થયો હ�ો. સોમનાથનો યાત્રાવેરો બંધ કરનાર જિસ�રાજે પો�ે સોમનાથની પગપાળા યાત્રા કરી હ�ી ! જિસ�રાજે ‘સહસ્ત્રજિલ;ગ’ નામે એક સરોવર બંધાવ્યંુ હ�ંુ. �ેના કાંઠે �ેણે ૧૦૦૮ જિશવાલયો બંધાવ્યાં હ�ાં. �ે કારણે જ �ે સરોવરને ‘સહસ્ત્રજિલ;ગ �ળાવ’ કહેવામાં આવે છે. આ ઉપરાં� જિસ�પુરનો રુદ્રમહાલય, વિવરમગામનંુ �ળાવ અને વઢવાણના વિકલ્લાઓ જિસ�રાજની yાપત્યસુઝની શાખ પૂરે છે. આ રાજવી વિવશે �ેના શૌય" ની કેટલીક દં�કથાઓ પ્રચજિલ� છે : 

Page 59: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

જિસ�રાજ સોમનાથની યાત્રાએ ગયો �ે સમય દરગ્નિમયાન માળવાના રાજો યશોવમા"એ પાટણ પર ચડાઇ કરી. શાં�ુ પ્રધાને �ેને થોડંુ ધન આપીને પાછો મોકલી દીધો. જિસ�રાજ યાત્રાએથી પાછો આવ્યો ત્યારે આ જોણીને �ે ખૂબ જ ક્રોધે ભરાયો. �ેણે માળવા પર ચડાઇ કરી અને યશોવમા" ને કેદ કયો". પછી �ેણે યશોવમા" ને કહંુ્ય : ‘હંુ �ારી ચામડી ઉ�ારીને મારી �લવારનંુ મ્યાન બનાવીશ... ’ યશોવમા" �ો પાંદડાની જેમ ફફડવા માંડયો. પછી જિસ�રાજે �ેને પો�ાની સામે ઊભો રખાવ્યો અને �લવાર ઉપાડી. પ્રધાને �ેને સમજોવ્યો : ‘મહારાજ, ક્ષમા કરો, આ વખ�ે �ેને માફ કરી દો. ’ એ સાંભળી જિસ�રાજે કહંુ્ય, ‘ઠીક છે, પણ થોડી ચામડી ઉ�ારીને મારી �લવારના મ્યાન પર �ોં ચોંટાડવી જ પડશે. ’ અને જિસ�રાજે �ેમ કયુ" . પછી યશોવમા" ને લાકડાના પાંજરામાં પૂરી દીધો અને પો�ાના લશ્કરની પાછળ પાછળ ફેરવ્‍યો ! �ો વળી બબ" રક નામનો રાક્ષસ સરસ્વ�ીના વિકનારે આવેલા આશ્રમોમાં જઇને ઋગ્નિર્ષેઓને રંજોડ�ો હ�ો. જિસ�રાજે �ેને દં્વદ્વયુ�માં હરાવીને બાંધી દીધો. જયારે બબ" રક પત્ની હિપ;ગલાએ કાકલૂદી કરી ત્યારે �ેને છોડયો અને પો�ાની સેવામાં રાખી લીધો. જિસ�રાજના રાજયમાં પ્રજો સવ8 વા�ે સુખી હ�ી. વિવદ્યા, કલા અને સંસ્‍કાર ખૂબ પ્રમાણમાં ખીલ્યાં હ�ાં. �ેની દ્રવિX ઉદાર હ�ી. �ે હંમેશા પ્રજોના કલ્યાણનો જ વિવચાર કર�ો. �ેથી એક લોકપ્રીય રાજવી �રીકે �ેનંુ નામ અમર થઇ ગયંુ છે. સાચે જ �ે સોલંકીયુગનો શે્રષ્ઠ સમ્રાટ હ�ો. 

કુમારપાળ

આજથી આશરે આઠસો વરસ પહેલાંની આ વા� છે. પાટણ નગરીમાંથી એક માણસ મૂઠીઓ વાળીને ભાગી રહ્યો હ�ો. �ે ખૂબ જ ગભરાયેલો હ�ો. પાછળ જેો�ો

જોય ને ભાગ�ો જોય. રાજો જિસ�રાજના સૈવિનકો �ેની પાછળ પડયા હ�ા.  એક સાધુએ ભવિવષ્યવાણી ભાખી હ�ી કે જિસ�રાજ પછી કુમારપાળ ગાદીએ

આવશે. જિસ�રાજને કોઇ સં�ાન ન હ�ંુ. �ેને �ેના વારસદારની ચિચ;�ા સ�ાવ્‍યા કર�ી. કુમારપાળ �ેનો કુટંુબી હ�ો. પરં�ુ કુમારપાળની મા�ાનંુ કુળ હલકંુ હ�ંુ. �ેથી જિસ�રાજની �લભાર પણ ઇચ્છા નહો�ી કે કુમારપાળ ગાદીએ આવે. �ે કુમારપાળનંુ

કાટલંુ કાઢી નાખવા માગ�ો હ�ો એટલે �ેને ત્રાસ આપ્યા કર�ો હ�ો.  પેલો મૂઠીઓ વાળીને ભાગ�ો માણસ કુમારપાળ જ હ�ો. 

જિસ�રાજે �ેના વિપ�ાના શ્રા�માં સાધુઓને જમવા બોલાવ્યા હ�ા. જમણવાર પૂરો થયા પછી �ે દરેક સાધુના ચરણ ધોવા લાગ્યો. હવે આ સાધુઓમાં કુમારપાળ પણ

સાધુવેશે આવેલો ! જયારે �ેનો વારો આવ્યો ત્યારે જિસ�રાજને શંકા પડી. �ે કુમારપાળના પગ પારખી ગયો. કુમારપાળ �ર� ચે�ી ગયો અને ત્‍યાંથી એક બહાનંુ

કાઢી છૂમં�ર થઇ ગયો. �ેને પકડવા જિસ�રાજના સૈવિનકો �ેની પાછળ પડયા હ�ા. કુમારપાળ ભાગ�ો હ�ો. ત્યાં રસ્�ામાં એક ગામ આવ્યંુ. �ે ગામના અજિલ;ગ નામના

કંુભારે �ેને માટલાં વચ્ચે સં�ાડી દીધો. ત્યાં થોડા રિદવસ રોકાઇને �ે આગળ વધ્યો. ત્યાં ભીમજિસ;હ નામના એક ખેડૂ�ે �ેને થોરની વાડ પાછળ સં�ાડી દઇને �ેને રક્ષણ આપ્યંુ. આમ �ેનંુ જીવન નાસભાગમાં પસાર થવા લાગ્યંુ.  આખરે કુમારપાળ ખંભા� ગયો. ત્યાં હેમચંદ્રાચાય8 �ેને મોટા ગ્રંથભંડારના ભોંયરામાં સં�ાડીને સગ્નિધયારો આપ્યો અને કહ્યું

: ‘કુમારપાળ, �ારે હવે રખડવાના રિદવસો પૂરા થયા છે. ’ ‘ગુરુદેવ, એવંુ શી રી�ે બને ? ’ કુમારપાળે આ�ુર�ાથી પૂછયંુ. ‘ થોડા જ રિદવસોમાં �ંુ રાજો થઇશ. ’ 

આ વા� ચાલ�ી હ�ી ને જિસ�રાજનાં પગલાં સંભળાયાં. �ર� જ હેમચંદે્ર ગ્રંથભંડારના ભોંયરાના બારણે પુસ્�કોનો ઢગલો કરી દીધો ! બીજો રિદવસે કુમારપાળ વડોદરા જ�ો રહ્યો. �ે બેત્રણ રિદવસ ભૂખ્યો જ રખડ�ો રહ્યો. �ેની પાસે ફૂટી બદામ પણ ન હ�ી, ત્યાં �ો કટુક નામના એક દયાળુ વાભિણયાએ �ેને થોડા ચણા ઉધાર આપ્યા. �ે પછી પણ �ે રખડ�ો જ રહ્યો.

એવામાં જિસ�રાજ મરણ પામ્યો. હવે �ેનંુ નશીબ ઊઘડયંુ, અનેક સંકટો વેઠ્યા પછી �ેને ધીરજનંુ મીઠંુ ફળ ચાખવાના રિદવસો આવ્યા. 

કુમારપાળને બે ભાઇ હ�ા; મહીપાળ અને કીર્પિ�;પાળ. હવે રાજગાદી કોને આપવી �ેની ચચા" થવા લાગી. અં�ે રાજગાદી સોંપવા ત્રણે ભાઇઓની કસોટી લેવાઇ. એ દ્રશ્ય પણ જેોવા જેવંુ હ�ંુ. 

Page 60: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

રાજસભા સામે મહીપાળ આવીને ઊભો રહ્યો. બધાંએ �ેને જેોયો. �ે ખૂબ જ વરણાગ્નિગયાવેડા કર�ો હોય એમ બધાંનેલાગ્યંુ. સભાએ એકી અવાજે કહ્યું, ‘ ’આ કંુવર ગાદી માટે લાયક ન ગણાય  

પછી સભાએ કીર્પિ�;પાળને બોલાવીને પૂછયંુ. ‘ �મે કેવી રી�ે રાજય ચલાવશો ? ’ ‘ ’ �મે બધા કહેશો એ રી�ે �ર� જ જવાબ મળ્યો. 

સભાએ કહ્યું, ‘ આ કંુવર બીકણ અને વિનબ"ળ લાગે છે, ’ન ચાલે   હવે કુમારપાળનો વારો આવ્યો. �ેને પણ એ જ પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો. �ેણે ઉત્તર આપ્‍યો નવિહ પણ મ્યાનમાંથી અધી"

�લવાર બહાર ખંેચી કાઢી અને શૌય" થી ઝબક�ી આંખો સભામાં આમ�ેમ ચકળવકળ ઘુમાવી !  અને �ેને ગાદી મળી ગઇ. ત્યારે �ે ૫૦ વરસનો હ�ો.  રાજો બન્યા પછી કુમારપાળે પો�ાના કપરા રિદવસોમાં સહારો આપનાર સૌને યાદ કયા" અને રાજયમાં મોભાનાં yાન

આપ્યાં. હેમચંદ્રાચાય" ને �ેણે પો�ાના ગુરુ કયા" . ગુરુની સલાહ પ્રમાણે �ે વહીવટ કર�ો. રાજયમાં હિહ;સા, દારૂ અને માંસાહારની કડક મનાઇ ફરમાવી. �ેણે દરેક ધમ" ને આવકાયા" . જિશવમંરિદરો, જૈન દેરાસરો અને ઉપાશ્રયો બંધાવીને

કુમારપાળે ઘણી લોકચાહના મેળવી.  પો�ાના સમયમાં પ્રજોની સુખાકારી વધે એ માટે કુમારપાળે સંવિનષ્ઠ પ્રયત્નો કયા" હ�ાં. સાંસૃ્કવિ�ક ક્ષેતે્ર �ેણે ચે�ના ફેલાવી.

�ેના સમયમાં કલા અને yાપત્યનો ખૂબ વિવકાસ થયો. ગ્નિગરનાર પર ચઢવા માટે �ેણે બંધાવેલો પગરસ્�ો કે સોમનાથના મંરિદરનો જીણો"�ાર આ વા�ની સાક્ષી પૂરે છે.  પો�ાના શાસન દરગ્નિમયાન �ેણે માળવાના રાજો બલ્લાલ, કોંકણના રાજો મસ્થિલ્લકાજુ"ન અને શાકંભરીના અણો"રાજને હરાવ્યા હ�ા. આમ પાંસઠ વર્ષે" સંગ્રામો ખેલી આ રાજોએ રાજયની સરહદો ખૂબ જ વિવસ્�ારી હ�ી. 

જિસ�રાજના શાસનમાં સુવણ" યુગ માણ�ા સોલંકીવંશની પ્રવિ�ભા ટકાવી રાખવામાં કુમારપાળે પ્રશંસનીય ફાળો આપ્યોહ�ો. 

વસ્ તુપાળ અને તેજપાળ વસ્‍�ુપાળ અને �ેજપાળ બે ભાઇઓ હ�ા. �ેઓ જૈન પોરવાળ જોવિ�ના વાભિણયા

હ�ા. �ેમના વિપ�ા અશ્ર્વરાજ પાટણના રાજય મંત્રી હ�ા. �ેમની મા�ાનંુ નામ કુમારદેવી હ�ંુ. બંને ભાઇઓ ધોળકાના રાણા વીરધવલના મંત્રી હ�ા. 

પ્રાચીન કાળમાં ગુજરા�માં યાત્રાળુઓના ઘણા સંઘ નીકળ�ા. આ બે ભાઇઓ એક વખ� સોરઠ �રફ જ�ા એક યાત્રાળુસંઘમાં જેોડાયા. 

બંને ભાઇઓ; વસ્‍�ુપાળ અને �ેજપાળ ખૂબ જ શાણા હ�ા. �ેમના વહીવટથી �ેઓને ઘણી જિસજિ� મળી હ�ી. �ેમણે પો�ાનાં બુજિ� અને કોઠાસૂઝને લીધે વેપારમાં એટલી બધી પ્રગવિ� કરી હ�ી કે �ેમને ઘેર ધનની છોળો ઊડ�ી. 

સોરઠ �રફ જ�ાં સંઘની યાત્રા લાંબા સમયની હ�ી. રાજયમાં વહીવટ કથળેલોહ�ો, કારણ કે વીરધવલ પછી ગાદીએ આવેલો ભીમદેવ નામનો જ રાજો હ�ો. આ

બધંુ વિવચારી વસ્‍�ુપાળ અને �ેજપાળ યાત્રામાં પો�ાનંુ ધન, ‘ ગરથ ગાંઠે ને વિવદ્યા’ પાઠે ના ન્‍યાયે પો�ાની સાથે જ લીધંુ હ�ંુ.  �ેમને રસ્‍�ામાં થયંુ કે આપણી પાસે જે ધન છે �ે બધંુ છેક સુધી સાથે લઇ જવંુ

જેોખમ ભરેલંુ છે. એના કર�ાં થોડંુ જમીનમાં દાટી દઇએ, વળ�ી વખ�ે કાઢીલઇશંુ. રાતે્ર બંને ભાઇઓ દૂર જંગલમાં ગયા અને ત્‍યાં �ેમણે કોદાળીથી ખાડો

ખોદવા માંડયો, ‘ ’ ત્‍યાં �ો ખટિડ;ગ ખટિડ;ગ અવાજ આવ્‍યો.  વસ્‍�ુપાળની કોદાળી હવામાં અધ્‍ધર રહી ગઇ, �ે બોલ્‍યો, 

‘�ેજપાળ, અહીં આવ, ‘ ’ અને જેો કે આ ખટિડ;ગ એવો અવાજ શાનો થયો છે ?’  �ેજપાળ દૂર ઊભો ઊભો થાક ખા�ો હ�ો. �ે દોડી આવ્‍યો. �ેણે� ખોબે ખોબે માટી બહાર કાઢી. �ેની નજર એક ચરુ

પર પડી ! ‘ અરે ભાઇ, આ �ો ચરુ છે, આવ ઊંચકીએ.’ 

બંને ભાઇઓએ અંદરથી ચરુ ઊંચકીને બહાર કાઢયો પછી ચરુ ઉઘાડીને જેોયા �ો �ે સોનામહોરોથી ભરેલા !  બંને ભાઇ આશ્ર્ચય"માં ડૂબી ગયા. હવે કરવંુ શંુ ? ધન સં�ાડવા જ�ાં બીજંુ ધન મળ્યું. બંને પો�ાના ઉ�ારા પર પાછા ફયા" અને �ેજપાળની પત્‍ની અનુપમાની સલાહ લીધી. �ે ખૂબ જ ચ�ુર અને વિવચક્ષણ સ્‍ત્રી હ�ી. 

અનુપમા ઊંડો વિવચાર કરીને બોલી; ‘ જેોયંુ ને, જમીનમાં દાટેલંુ ધન દાટેલંુ જ રહી ગયંુ ને ? �મે પણ ધન દાટવાનંુ માંડી વાળો.’ ‘ �ો શંુ કરીએ ?’ �ેજપાળે પૂછયંુ. ‘ એ લક્ષ્‍મી એવી રી�ે ખુલ્‍લી મૂકો કે દુવિનયા જેોઇ શકે.’ 

અનુપમાએ કોઠાસૂઝ વાપરી સલાહ આપી.  બંને ભાઇઓ વા� પામી ગયા. 

Page 61: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

વસ્‍�ુપાળ અને �ેજપાળ �ે ધનથી આબુ પવ" � પર દેલવાડામાં, પાજિલ�ાણા પાસે શતંુ્રજય પવ" � પર અને ગ્નિગરનાર પવ" � પર જૈન દેરાસરો બંધાવીને ખૂબ કીર્પિ�; મેળવી. 

કલાત્‍મક નકશીકામવાળાં દેલવાડાનાં દેરાં �ો વિવશ્ર્વભરમાં પ્રખ્‍યા� છે. આ કામ બંને ભાઇઓના ધનથી થયંુ છે એ �ો ખરંુ જ પણ �ેમાં અનુપમાદેવીએ આપેલા સહયોગની સુવાસ છે.  આ માટે દેરાં બન�ાં હ�ાં �ે સમયનો એક પ્રસંગ પૂર�ો થઇ પડશે.  કામ થોડંુ ધીમંુ ચાલ�ંુ હ�ંુ એટલે કોઇએ અનુપમાદેવીને ફરિરયાદ કરી કે કામ ધીમંુ ચાલે છે. �ેમણે શોભન નામના મુખ્‍ય

જિશલ્‍પીને બોલાવ્‍યો અને પૂછયંુ; ‘ભાઇ, �મારંુ કામ કેમ ધીમંુ ચાલે છે?’ 

શોભને વિવનયથી જવાબ આપ્‍યો; ‘મા�ાજી, આબુમાં ઠંડી પુષ્‍કળ પડે છે પરિરણામે કારીગરો સવારસાંજ કામ બંધ કરી દે છે.’ ‘હં... બીજંુ કંઇ ?’ 

શોભને આગળ કહ્યું; ‘ કારીગરો જમવાનંુ પણ જો�ે બનાવે છે એટલે એમાં ઘણો સમય વેડફાઇ જોય છે.’ 

અનુપમાદેવી ખૂબ સમજદાર સ્‍ત્રી હ�ી. �ેમણે �ે રિદવસથી �ાપવા માટે સગડીઓની વ્‍યવસ્‍થા કરાવી. રસોઇયા કામે લગાડી દીધા. કારીગરો પણ વધારે મૂકી દીધા. સગવડ મળી એટલે કારીગરો પણ ખં�પૂવ" ક કામે લાગી ગયા. વળી રિરવાજ

એવો હ�ો કે નકશીકામમાં જેટલી પથ્‍થરની ભૂકી વધારે પડે �ેટલા પૈસા વધારે મળે ! �ેથી નકશીકામ કરીને પો�ાની કળા પ્રદર્સિશ;� કરવામાં કારીગરોએ પાછંુ વાળીને જેોયંુ નવિહ. કલાના એક એક અદભુ� નમૂના ઊભા કયા" . જોણે બોલ�ા પથ્‍થર

!  આ મંરિદરોમાં બંને ભાઇની પત્‍નીઓની સ્‍મૃવિ� �રીકે દેરાણીજેઠાણીના ગોખલા પણ મૂકેલા છે.  એ સમયે રિદલ્‍લીના બાદશાહનંુ લશ્‍કર વારંવાર ગુજરા� પર હુમલા કર�ંુ. રાજોને ખૂબ ચિચ;�ા થ�ી. �ેણે વસ્‍�ુપાળ અને

�ેજપાળને પો�ાની મંૂઝવણ કહી.  બંને ભાઇઓ મુત્‍સદ્દી હ�ા. �ેમણે મક્કા જ�ી બાદશાહની માના વહાણમાં ચાંગ્નિચયાઓ દ્વારા લંૂટ કરાવી. આની ફરિરયાદ

વસ્‍�ુપાળ પાસે આવી. �ે બાદશાહની માને મળ્યો અને �ેમને આશ્ર્વાસન આપ્‍યંુ. �ેણે ગુનેગારોને પકડવાની ખા�રી પણઆપી. બીજો રિદવસે બધો માલ પાછો મેળવીને બાદશાહની માને સોંપી દીધો ! થોડા માણસો સાથે મોકલ્‍યો યાત્રા પૂરી

કરીને આવ્‍યા બાદ બાદશાહની માએ આઆખો બનાવ બાદશાહને કહ્યો. બાદશાહ �ો રાજીનો રેડ થઇ ગયો. વસ્‍�ુપાળને રિદલ્‍લી બોલાવ્‍યો, ખૂબ માનપાન આપ્‍યંુ. �ેણે મોટી મોટી ભેટ આપવાનંુ કહ્યું �ો વસ્‍�ુપાળે �ે લેવાની ના પાડી અને કહ્યું; 

‘ જેો મને કંઇ આપવા જ માગ�ા હો �ો વચન આપો કે �મે ગુજરા�ના રાજો પર ચડાઇ નવિહ કરો.’ બાદશાહ વચનથીબંધાયો. 

આવા રાજયપે્રમી મંત્રીઓ દુલ"ભ હોય છે.  વસ્‍�ુપાળ અને �ેજપાળના સમયમાં ગુજરા� અનેક દ્રવિXએ સમૃ� થયંુ હ�ંુ. �ેમનંુ દૂરંદેશીપણંુ પ્રશંસનીય હ�ંુ. ગુજરા�ના

ઇવિ�હાસમાં �ેમનાં નામ અમર રહેશે.અહમદશાહ

અમદાવાદમાં આપણે આજકાલ જે ભદ્રનો વિકલ્‍લો જેોઇએ છીએ �ે જગ્‍યાએ આજથી ૬૦૦ વર્ષે" પહેલાં એક બનાવ બન્‍યો હ�ો.  અહમદ નામના ચાર પવિવત્ર અને સજ્જન માણસો દોરી પકડીને કોઇ ઇમાર� બનાવવા માટે પાયાનંુ રેખાંકન કરી કહ્યા હ�ા. �ે સમયના બાદશાહ અહમદશાહને

�ેના ગુરુ ખટ્ટુ ગંજબકે્ષ સલાહ આપી હ�ી કે સાબરમ�ીને વિકનારે એક નગર વસાવવંુ અને �ેની પહેલી ઇમાર�નંુ ખાસમુહૂ�" , કયારેય રિદવસની પાંચ નમાઝ

ચૂકયા ન હોય �ેવા અહમદ નામના ચાર સાધુચરિર� માણસો પાસે કરાવવંુ.  ગુજરા�માં રિદલ્‍લીના સુલ�ાનો રાજય કર�ા હ�ા. – અહમદશાહ નામના સુલ�ાન

– બાદશાહે જૂની રાજધાની પાટણને બદલીને આશાવલને પો�ાની રાજધાનીબનાવી. ‘ ’ કણ" દેવ સોલંકીએ આશાવલને કણા" વ�ી નામ આપ્‍યંુ હ�ંુ. અહમદશાહે

લશ્‍કરી અને વહીવટ કેન્‍દ્ર �રીકે �ેને રાજધાની બનાવવાનો મનસૂબો કયો" અને �ેમાં ગુરુની સલાહ મળ�ાં એક નવો રંગ ઉમેરાયો. 

આમ ચાર અહમદો ભેગા થયા હ�ા. એક �ો બાદશાહ પો�ે અને બીજો �ેમના ગુરુ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ. ત્રીજો હ�ા પાટણના અહમદ જુડ અને ચોથા મજિલક

અહમદ. આ ચારે અહમદના હાથે આજના અવિ� ભવ્‍ય શહેર અમદાવાદનો પાયોનંખાયો; આમ અહમદશાહનંુ નામ ઇવિ�હાસમાં ગ્નિચરંજીવ બની ગયંુ. ભદ્રનો વિકલ્‍લો એટલે આજના અમદાવાદની પ્રથમઇમાર�. આ વિકલ્‍લાની પૂવ8 એક મોટો બૂરજ હ�ો. એક સમયે આ વિકલ્‍લામાં જેલ હ�ો. ભદ્રકાળી મા�ાના મંરિદરનંુ સજ"ન

મરાઠાયુગમાં થયંુ હ�ંુ.  અહમદશાહના શાસન દરગ્નિમયાન ગુજરા� પર કોઇ રાજોએ ચડાઇ કરવાની હિહ;મ� કરીન હ�ી. અમદાવાદ પાટનગર બન�ાં

Page 62: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

વેપારધંધામાં ખૂબ વધારો થયો. પો�ાના રાજયનંુ બળ વધારવા અને પ્રજોની સુખાકારી સાચવવા આ બાદશાહે પ્રશંસનીય કાય" કયુQ હ�ંુ. અનેક સંુદર બાંધકામો કરાવીને �ેણે અમદાવાદની રોનક વધારી હ�ી. �ેણે અમદાવાદમાં પાંચસો જેટલી

મબ્લિસ્જદો બંધાવી હ�ી. જુમા મબ્લિસ્જદ �ેના સમયમાં થયેલંુ અવિ� ભવ્‍ય બાંધકામ છે. હૈબ�ખાનની મબ્લિસ્જદ પણ એટલી જ ભવ્‍ય છે. ભદ્રકાળી મંરિદરની સામે આવેલા ત્રણ દરવાજો પણ અહમદશાહે બંધાવ્‍યા હ�ા. આજે આધુવિનક ઇમાર�ો વચ્‍ચે,

અહમદશાહે બનાવેલાં સ્‍થાપત્‍યોના ગંુબજેો, હવેલીઓ, હોઝ, હજીરા અને કોટ બાદશાહના ભવ્‍ય ભૂ�કાળનંુ સ્‍મરણ કરાવી રહ્યાં છે. 

અહમદશાહ ન્‍યાય વિપ્રય રાજો હ�ો. �ેની ન્‍યાય વિપ્રય�ાના પ્રસંગો પણ જોણવા જેવા છે.  એક વખ� સુલ�ાન પો�ાના મહેલને ઝરૂખે ઊભો હ�ો. સામે સાબરમ�ી ખળખળ વહી રહી હ�ી. �ેણે જેોયંુ કે પાણીમાં એક મોટી કોઠી �ણાઇ રહી છે. �ે ખૂબ જ ચ�ુર રાજવી હ�ો. �ેણે �ર�જ નોકરોને હુકમ કયો" : કોઠી બહાર કાઢી લાવો.

નોકરો કોઠી લઇ આવ્‍યા. કોઠી ખોલાવી �ો અંદરથી એક શબ મળંુ્ય ! સુલ�ાને આખા શહેરના �મામ કંુભારોને બોલાવ્‍યા અને પૂછયંુ કે �ે કોઠી ઘડનાર કોણ છે ? ‘ એક કંુભારે કોઠી જેોઇને કહ્યું કે આ કોઠી મંે ઘડી છે. ’ પછી �ેણે જેને વેચી હ�ી

�ે મુખીનંુ નામ આપ્‍યંુ. �ર� જ ઘોડેસવાર ઊપડયા અને મુખીને પકડીને દરબારમાં હાજર કયો". મુખીને પૂછવામાં આવ્‍યંુ એટલે �ેણે કબૂલ કયુQ , ‘ મંે એક વાભિણયાને મારી નાખીને �ેનંુ મડદંુ આ કોઠીમાં બંધ કરી દીધંુ હ�ંુ. પછી �ે કોઠી નદીમાં વહે�ી મૂકી દીધી હ�ી. ’ બાદશાહે �ેને મો�ની સજો ફટકારી. એક રાજો �રીકે ખૂન જેવા અત્‍યાચાર સાંખી લેવા �ે �ૈયાર

ન હ�ો.  એક વખ� અહમદશાહના જમાઇનો એક વિનદો"ર્ષે માણસની હત્‍યા કરી. બાદશાહનો જમાઇ ખૂની, �ેને મો�ની સજો કર�ાં કાજી ગભરાયા ! �ેમણે મરનારના કુટંુબને ખૂની પાસે ચાલીસ ઊંટ અપાવીને સમાધાન કરાવ્યંુ; આકરી સજો માંડી વાળી.

અહમદશાહના કાને આ વા� આવી. �ેનંુ ખૂન ઊકળી ઊઠ્યંુ. �ેને થયંુ મારા રાજયમાં કોઇ ખૂની વિનદો"ર્ષે છૂટી જોય �ે કેમ ચાલે ? �ેણે પો�ાના જમાઇને ભરદરબારમાં શૂળીએ ચડાવી દીધો !  આવા ન્‍યાય વિપ્રય રાજો વિવશે એવંુ કહેવાય છે કે �ેણે પો�ાના દાદા મુઝફફરશાહને ઝેર આપી મારી નાખ્‍યા હ�ા. આ વા�

જરા પણ માન્‍યામાં આવ�ી નથી. એક પ્રસી� ઇવિ�હાસકારે આ વા�ને રરિદયો પણ આપેલો છે. ખરેખર �ો અહમદશાહ પવિવત્ર જીવન જીવી જનાર એક ભલો બાદશાહ હ�ો. 

અહમદશાહનંુ નામ આપણા દેશના બાદશાહોમાં અજેોડ છે. ખાસ કરીને અમદાવાદ વસાવનાર બાદશાહ �રીકે �ેનંુ નામ ભાર�ના ઇવિ�હાસને પાને સુવણ" અક્ષરે અંકાયેલંુ છે. ઇ.સ. ૧૪૪૨માં મુસ્થિસ્લમ સલ્‍�ન�નો આ ઝગમગ�ો જિસ�ારો આથમી

ગયો.

મુઝફફરશાહ બીજેો

મુસ્થિસ્લમ સલ્‍�ન�ના સમયમાં એક વાર ગુજરા�માં ભીર્ષેણ દુકાળ પડયો. રાજોને ખૂબ જ ચિચ;�ા થઇ. �ે મંૂઝવણમાં પડીગયો. �ેણે ખુદાને બંદગી કરી; ‘ યા પરવરરિદગાર, હંુ રાજો છંુ. જેો મારાં પાપનાં ફળ મારી પ્રજોને ભોગવવાં પડ�ાં હોય �ો �ંુ મારો જીવ લઇ લે પણ મારી

પ્રજોનંુ રક્ષણ કર.’ �ેની એ પવિવત્ર પ્રાથ" ના પ્રભુના કાને પડી અને વરસાદ વરસ્‍યો ! ગુજરા� દુકાળના મોઢામાં જ�ાં જ�ાં રહી ગયંુ. થોડા રિદવસો પછી બંદગી કરનાર રાજો બીમાર પડયો અને ગુજરી ગયો. 

એ રાજો હ�ો મુઝફફરશાહ; મહંમદ બેગડાનો રિદકરો. એના જેવા ભલા, ઉદાર અને દયાળુ ઘણા ઓછા રાજવીઓ થયાછે. �ે સાધુચરિર� બાદશાહ હ�ો. �ેની નસેનસમાં ધાર્થિમ;ક�ા વ્‍યાપેલી હ�ી. 

એ નાનો- – વિકશોર હ�ો. ત્‍યારે �ેને એક ઘોડો ખૂબ જ વિપ્રય હ�ો. એક વખ� �ે ઘોડો બીમાર પડયો. �ેના પેટના કોઇ �કલીફ હ�ી. હકીમને બોલાવ્‍યા. હકીમે �ે ઘોડાને દદ" ના ઇલાજ માટે દારૂ વિપવડાવ્‍યો. આ વા�ની મુઝફફરને ખબર પડી

�ો �ેણે નોકરોને કહી દીધંુ : ‘ એ ઘોડો મારે જેોઇ�ો નથી. ’ સુલ�ાન મુઝફફરે �ે ઘોડા પર પછી કયારેય સવારી ન કરી ! �ે દારૂને અડક�ો પણ ન હ�ો; કારણ કે ઇસ્‍લામ ધમ"માં દારૂનો વિનરે્ષેધ છે. 

આ સુલ�ાન ખૂબ જ વિવ�ાન હ�ો. પો�ાના રાજયમાં વિવ�ાનોને �ે ખૂબ માન આપીને રાખ�ો. સ્‍ત્રીઓ પ્રત્‍યે પણ �ે માન અને પવિવત્ર ભાવ રાખ�ો. પો�ાના દુશ્‍મનો પ્રત્‍યે �ે કદી કટ્ટર બન�ો નહીં. �ેને લજિલ� કળાઓમાં રસ હ�ો. કુસ્‍�ીનો �ેને ભારે શોખ હ�ો. યુ�માં �ે ખૂબ જ વિનપુણ હ�ો. �ે ભાલાનો ઉપયોગ કુશળ�ાથી કર�ો. �ેની �લવારબાજી જેોઇને

ભલભલા યો�ાઓ દંગ રહી જ�ા. કરકસર અને પ્રામાભિણક�ા �ેના રાજયવહીવટમાં ઊજળાં પાસાં હ�ાં. કરકસર અને ચોખ્‍ખા વિહસાબના આગ્રહને લીધે ઘણી વખ� �ેના દરબારીઓ �ેને કંજૂસ પણ કહે�ા ! 

�ેનો વિવદ્યાપે્રમ પણ પ્રશંસનીય છે. �ે જમાનામાં છાપખાનાં ન હ�ાં; સારાં પુસ્‍�કો હાથે લખવાં પડ�ાં. મરોડદાર અને સંુદર અક્ષરોથી પુસ્‍�કોની નકલ કરનાર લવિહયા રાખીને આ બાદશાહ પુસ્‍�કો લખાવ�ો. �ેમને મનમાન્‍યા પૈસા આપ�ો.

કુરાનની નકલ મુઝફફર પો�ે કર�ો.  �ેના સાધુચરિર� વિવશે એક વા� નોંધવા જેવી છે.  �ેણે માળવા પર ચઢાઇ કરી અને માળવા જી�ી લીધંુ. પછી �ે માંડુગઢમાં રહ્યો. �ે વખ�ે માંડુગઢના સુલ�ાને પો�ાના

જનાનખાનાની રૂપાળી સ્‍ત્રીઓ મોકલી અને સમાચાર કહેવડાવ્‍યા કે �મે મને જી�ી લીધો છે એટલે આ સ્‍ત્રીઓ પણ �મારી જ છે. મુઝફફરશાહે �ેની પાસે આવેલી સ્‍ત્રીઓને સત્‍કારીને બહેનો �રીકે માન આપ્‍યંુ અને સન્‍માનપૂવ" ક માળવાના

સુલ�ાનના જનાનખાનામાં પાછી મોકલી ! �ેણે સ્‍ત્રીઓનંુ અપમાન કરનાર સુલ�ાનને સંદેશો મોકલ્‍યો કે સ્‍ત્રીઓનંુ આ

Page 63: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

રી�નંુ અપમાન �મે ફરીથી કયારેય ન કર�ા.  ઇવિ�હાસમાં મહંમદ બેગડો �ેના શૌય" માટે જોણી�ો છે �ેમ મુઝફફર �ેની નીવિ�મય જીવનશૈલી માટે જોણી�ો છે.

બહાદુરશાહ ગુજરા�માં મુસ્થિસ્લમ સલ્‍�ન�ના આથમ�ા છેલ્‍લા જિસ�ારાઓમાં બહાદુરશાહનો �ેજજિલસોટો ધ્‍યાનપાત્ર છે. 

�ે ગુજરા�નો છેલ્‍લો બાદશાહ ગણાય છે. �ેનામાં �ેના નામ પ્રમાણે ગુણ હ�ા. �ે ખરેખર બહાદુર હ�ો. �ેને પો�ાના રાજયની સરહદો વધારવાની ઝંખના હ�ી. �ેણે પો�ાનો ઘણોખરો સમય જુદા જુદા રાજયો સામે લડવામાં પસાર કયો". �ેણે માળવા

જી�ી લીધંુ હ�ંુ અને ગ્નિચ�ોડ પર ચઢાઇ કરી હ�ી. �ે સમયનાં જિસ;ધના ઠઠ્ઠાનો જોમ અને �ેને પૂજયભાવથી જેો�ા. બધા �ેને મુરબ્‍બી ગણ�ા હ�ા. બાગલાણના રાજોએ

�ો પો�ાની કંુવરી �ેની સાથે પરણાવી હ�ી.  બહાદુરશાહના શાસન દરગ્નિમયાન રિફરંગીઓ વારંવાર બળવો કર�ા. �ેમનંુ જેોર

વિવશેર્ષે હ�ંુ. �ેઓ દીદ આગળ આવીને ગુજરા�માં ઘૂસવા મરભિણયા પ્રયત્‍નો કર�ા. બહાદુરશાહના કાને આ વા� આવ�ાં જ �ે પો�ાનંુ લશ્‍કર લઇને વાવાઝોડાની જેમ

દીવ �રફ કૂચ કરી ગયો. પરં�ુ �ેના પહોંચ�ા પહેલાં �ો બધા રિફરંગીઓ ત્‍યાંથી ઊભી પંૂછડીએ ભાગી ગયા હ�ા ! 

બહાદુરશાહ નીડર હ�ો. એટલે કોઇ પણ રાજોના દુશ્‍મનને મદદ કરવામાં ગભરા�ોનવિહ. રિદલ્‍લીના મોગલ બાદશાહ હુમાયુનો એક દુશ્‍મન ગુજરા�માં આવીને રહ્યો

હ�ો. બહાદુરશાહે �ેને આશ્રય આપ્‍યો. ત્‍યારબાદ હુમાયુના એક બીજો દુશ્‍મનને �ેણે પૈસાની મદદ કરી. આથી બહાદુરશાહ હુમાયુનો દુશ્‍મન બની ગયો. 

એક વખ� બહાદુરશાહે ગ્નિચ�ોડ ફર�ો ઘેરો ઘાલ્‍યો. �ે વખ�ે ગ્નિચ�ોડનો રાણો નાની ઉંમરનો હ�ો, એટલે �ેની મા�ા રાણી કણા" વ�ીએ ચે�ી જઇને હુમાયુને રાખડી મોકલી અને પો�ાને બહેન ગણી મદદ કરવા વિવનંવિ� કરી. હુમાયુને �ો ભાવ�ંુ હ�ંુ

ને વૈદે્ય કહ્યા જેવંુ થયંુ. �ેણે કણા" વ�ીને ધમ"ની બહેન માનીને લશ્‍કરી મદદ મોકલી. બહાદુરશાહ ગ્નિચ�ોડ જી�ીને મંડુસર પાસે પો�ાના લશ્‍કરની છાવણી નાખીને આરામ કર�ો હ�ો. �ેનંુ લશ્‍કર જ્યાં આરામ કર�ંુ હ�ંુ ત્‍યાં હુમાયુનંુ લશ્‍કર જઇ

ચડયંુ. બરોબરીનો જંગ ખેલાયો. �ે યુ�માં બહાદુરશાહ હારવાની અણી પર આવી ગયો એટલે ત્‍યાંથી ભાગી જઇને ચાંપાનેરના વિકલ્‍લામાં ભરાઇ ગયો. હુમાયુ �ેની પાછ પડયો. ચાંપાનેરના વિકલ્‍લામાંથી છટકીને �ે દીવ જ�ો રહ્યો. �ે વખ�ે

દીવમાં રિફરંગીઓનુ થાણંુ હ�ંુ. રિફરંગીઓ સાથે �ેને જૂની દુશ્‍મનાવટ �ો હ�ી જ. �ેથી �ે લોકોએ �ેને મારવાના પે�રા રચવા માંડયા. એક વાર �ેને વહાણ પર બોલાવ્‍યો અને આખંુ વહાણ ડુબાડી દીધંુ ! એમાં બહાદુશાહનંુ મરણ થયંુ. 

જેોકે સત્તાને વિવસ્‍�ારવામાં પો�ાની બહાદુરી માટે વખણાયેલા આ બાદશાહે રાજયની સીમાઓ વધારી પણ �ે ધૂનમાં પ્રજોની �ેણે ઓછી ચિચ;�ા હ�ી. લોકપ્રીય થવાનંુ �ેના ભાગ્‍યમાં કદાચ લખાયેલંુ નવિહ હોય પણ ગુજરા�ના છેલ્‍લા બહાદુર સુલ�ાન �રીકે બહાદુરશાહનંુ ઊંચંુ ગણાય છે.

ગગા ઓઝા ( ૧૮૦૫ - ૧૮૯૧ )   – – ગામઠી વિનશાળમાં થોડંુઘણંુ બે ત્રણ ધોરણ ભણેલો છોકરો મોટો થ�ાં કોઇ રાજયનો દીવાન બને એ મોટંુ આશ્ર્ચય"

કહેવાય. �ેમાંય વળી �ે એક મોટી લાઇબે્રરી ઊભી કરે એ �ેના કર�ાં પણ વધુ આશ્ર્ચય" કહેવાય.  એ દીવાન હ�ા ગૌરીશંકર ઉદયશંકર ઓઝા. �ેમની મા�ાનંુ નામ અજયબા. ઘોઘા પાટણના વડનગરા નાગર કુટંુબમાં

�ેમનો જન્‍મ ૧૮૦૫માં થયેલો. �ેર વર્ષે" ના થયા ત્‍યારે �ેમણે મા�ા વિપ�ાનંુ છત્ર ગુમાવ્‍યંુ હ�ંુ. �ેમનાં મામામામીએ �ેમનેઊછેયા" . ગામની વિનશાળમાં થોડંુઘણંુ ભણ્‍યા. વધારે ભણવાની સ્થિyવિ� ન હ�ી. પણ �ેઓ ખૂબ જ બુજિ�શાળી હ�ા. 

ગૌરીશંકરને ૧૮ મે વર્ષે8 ભાવનગર રાજયમાં નોકરી મળી ગઇ. �ેમને સવા છ રૂવિપ‍યા માજિસક પગાર મળ�ો. ત્‍યારે સેવકરામ નામના એક કારભારીને �ેમનો પરિરચય થયો. �ેમની �ેજસ્‍વી બુજિ�ની કારભારી પર સારી છાપ પડી અને ગૌરીશંકરને કંડલાના વહીવટદાર �રીકે નોકરી મળી ગઇ. �ેમની આ નીમણંુકથી સેવકરામને વહીવટમાં હળવાશ રહી. 

આ નોકરી ગૌરીશંકરના જીવનનંુ પરિરવ�" નજિબ;દુ સાજિબ� થઇ. �ેમણે પો�ાની કુનેહથી બહારવરિટયા જેવી જોવિ�ના બેફામ વ�" �ા લોકોને અંકુશમાં લઇ લીધા. પો�ાના પ્રદેશને સલામ� બનાવ્‍યો. એના કારણે �ેઓ સમય જ�ાં સમગ્ર રાજયના

કારભારી બની ગયા. આથી �ેમને પો�ાની શવિક�ઓનો ઉપયોગ કરવાનો સંુદર મોકો મળી ગયો. �ેમણે દક્ષ�ા, પ્રમાભિણક�ા અને ચા�ુય" દ્વારા પો�ાના કાય" ની સરહદો દૂર દૂર સુધી લંબાવી દીધી. �ેમની કામગીરીની ભેટરૂપે જ �ેમને

૧૮૫૦ માં ભાવનગરના રાજોએ દીવાનપદ આપ્‍યંુ ! �ે સમયે રાજયને માથે ખૂબ દેવંુ હ�ંુ. ગૌરીશંકરે લેણદારોન. સમજોવી દેવાની પ�ાવટ કરી નાખી. 

ગૌરીશંકરની એક ઝંખના હ�ી કે ભાવનગર એક મોટંુ અને આદશ" રાજય બને. સૌપ્રથમ �ો �ેમણે જિશક્ષણ પર નજરનાખી. આખા સૌરાષ્‍ટ્ર માં �ે સમયે એક પણ વિનશાળ ન મળે ! �ેમણે ભાવનગરમાં બાર અને રાજયના સમગ્ર વિવસ્‍�ારમાં

સો વિનશાળ ખોલી. ખેડૂ�ોના હકનંુ રક્ષણ કરવા �ેઓ સદાય �ત્‍પર રહે�ા. �ેમના જીવનમાં સુખાકારી વધે �ેની �ેમને ખેવના હ�ી. 

Page 64: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

�ે સમયની ન્‍યાયપ�વિ�માં પણ પરિરવ�" ન કરવાની �ેમને જરૂર લાગી. આથી કાયદાને નવંુ સ્‍વરૂપ આપવામાં આવ્યંુ. �ેમણે પોલીસ�ંત્રને સાબદંુ કયુQ અને ચોરી- ધાડથી પ્રજોને મુક� કરી. રાજયમાં �ેમણે જોહેર બાંધકામ ખા�ાની રચના કરી અને

કુશળ ઇજનેરોને નીમ્‍યા. પરિરણામે અનેક કચેરીઓ, રસ્‍�ા, પુલ, દવાખાનાં અને ધમ"શાળાઓ બંધાયા. પાણીની સરળ ‘ ’ સુવિવધા માટે �ેમણે બંધાવેલ વિવશાળ �ળાવ ગૌરીશંકર �ળાવ �રીકે ઓળખાય છે. આ રી�ે �ેમના સમયમાં

લોકોપયોગી અસંખ્‍ય કામો થયાં. ‘ ’ હવે �ેઓ ગગા ઓઝા ના નામથી જ ઓળખાવા લાગ્‍યા.  પછી મહારાજો જશવં�જિસ;હનંુ અવસાન થયંુ. ગૌરીશંકરની ચ�ુરાઇ અને પ્રામાભિણક�ાની કદર કરીને જિબ્રટીશ સરકારે �ેમને

ભાવનગર રાજયના પ્રવિ�વિનગ્નિધ બનાવ્‍યા; કારણ કે રાજકુમાર �ે વખ�ે સગીર હ�ા. �ેમણે એટલા લાંબા સમય સુધી કારભાર કયો" કે �ે દરગ્નિમયાન ભાવનગર પર ચાર રાજોઓ રાજ કરી ગયા. �ેમની સુદીઘ" સેવાઓને જિબ્રટીશ સરકારે મૂલ્‍

યવાન જિબરુદ આપીને જિબરદાવી.  ‘ ’ ગગા ઓઝાએ મનોરંજનરત્‍ન નામે એક માજિસક પણ શરૂ કરાવ્‍યંુ હ�ંુ. �ેમાં વિવવિવધ વિવર્ષેયોને સ્‍થાન આપવામાં આવ�ંુ. પ્રજો સાવિહત્‍ય �રફ વળે �ેમજ �ેનામાં જ્ઞાનનો પ્રસાર થાય �ે હે�ુથી �ેમણે બાટ" ન લાઇબ્રેરી ઊભી કરી હ�ી. �ેમને પુસ્‍

�કસંચયનો ભારે શોખ હ�ો . �ેમણે અનેક મૂલ્‍યવાન પુસ્‍�કોનો �ે લાઇબે્રરીમાં સંગ્રહ કયો" હ�ો. મેથ્‍યુ આનો"લ્‍ડ જેવા પ્રજિસ� સાવિહત્‍યકારે આ પુસ્‍�કસંગ્રહ જેોઇને પો�ાની ખુશી વ્‍યક� કરી હ�ી. 

ભાવનગર રાજયની સેવામાંથી વિનવૃ� થ�ાં રાજયે પણ �ેમની પ્રશંસનીય કદર કરી હ�ી. �ેમને વીસ હજોરની આવક આપ�ંુ ગામ આપવામાં આવ્‍યંુ હ�ંુ. �ે ઉપરાં� વીસ હજોર રૂવિપ‍યાનંુ વર્ષેા"સન પણ બાંધી આપ્‍યંુ હ�ંુ. ગગા ઓઝાએ �ેમના ધનનો ઉપયોગ સત્કાયો"માં જ કયો" �ે �ેમની મહાન�ા હ�ી.  પો�ાની આથમ�ી ઉંમરે સંન્‍યાસ લેનાર આ મૂઠી ઊંચેરો માનવી સૌ માટે આકર્ષે"ણ બની ગયો હ�ો. ભાર�ના સામાન્‍ય

માણસથી માંડીને ઇંગ્‍લૅન્‍ડથી આવ�ા રાજકંુવર ઍડવડ" જેવા પણ �ેમનો સત્‍સંગ કરવાનંુ ચૂક�ા નવિહ.  ૮૭ વર્ષે" સુધી પો�ાના જીવનને કૃ�ાથ" કરા રહીને ઇ.સ. ૧૮૯૧માં �ેઓ અવસાન પામ્‍યા.

ગ+ેશ વાસુદેવ માલવંકર

ગ+ેશ વાસુદેવ માલવંકર ( આશરે ૧૮૮૦)  કોઇ પુત્ર ભણીગણીને ડૉકટર થવાની મહેચ્‍છા સેવ�ો હોય, છ�ાં મા�ાની ઇચ્‍છાને માન આપી વકીલા�નો અભ્‍યાસ કરે એની મા�ૃભવિક� કેવી ! 

વડોદરામાં એક મહારાષ્‍ટ્ર ીયન બ્રાહ્મણ કુટંુબમાં એક પુત્ર એવો જ મા�ૃભક� પાકયો. �ેનંુ નામ ગણેશ. �ેમનંુ કુટંુબ મહારાષ્‍ટ્ર ના રત્‍નાગ્નિગરિર જિજલ્‍લાના માલવણ ગામથી

આવીને ગુજરા�માં વસેલંુ. ‘ ’ �ેથી માવલંકર �રીકે ઓળખાયંુ. વિપ�ા વાસુદેવની સરકારી નોકરી હ�ી. જયાં જયાં �ેમની બદલી થઇ ત્‍યાં ત્‍યાં ગણેશને ભણવા જવંુ

પડયંુ. �ેમનંુ વિવદ્યાથી" �રીકેનંુ જીવન યશસ્‍વી હ�ંુ. વિવશાળ વાચન અને સ�� ચચા" વિવચારણાથી �ેમણે ગુજરા�ી ભાર્ષેા પર સારો કાબૂ મેળવી લીધો હ�ો.

કૉલેજમાં બીજેો નંબર મેળવી �ેઓ બી.એ. થયા. પછી મા�ાની ઇચ્‍છાને માન આપી મંુબઇની કાયદાશાસ્‍ત્રની કૉલેજમાં જેોડાયા, જેો કે �ેમને થવંુ હ�ંુ ડૉકટર ! કાયદાની

બંને પરીક્ષાઓ �ેમણે પ્રથમ વગ"માં પાસ કરી. દેશભવિક�ની ભાવના �ે સમયે �ેમનામાં સંપૂણ" રી�ે વિવકસી ગઇ હ�ી. બંગભંગની ચળવળ અને વિ�લક મહારાજનો

દેશવિનકાલ જેવી ઘટનાઓથી �ેઓ દેશસેવા �રફ આકર્ષેા" યા.  – ૧૯૧૧ ૧૨નો એ સમય હ�ો. ત્‍યારે ગુજરા�ના રાજકીય, આર્થિથ;ક, શૈક્ષભિણક અને

‘ ’ સામાજિજક પ્રશ્ર્નોનો વિનકાલ લાવવા ગુજરા� સભા નામની સંસ્‍થા અમદાવાદમાં ચાલ�ી હ�ી. ગાંધીજી �ેના પ્રમુખ હ�ા. ‘ ’ ગણેશ વાસુદેવ માવલંકરની કાય"ક્ષમ�ા અને કામગીરી જેોઇને કાય" કરોએ �ેમને ગુજરા� સભા ના સહમંત્રી �રીકે નીમ્‍યા.

�ે રી�ે �ેમને જોહેર સેવાનો મોકો મળ્યો. �ેમાં સરદારનો સાથ મળ્યો. �ેમની ઠાંસોઠાંસ વિનષ્‍ઠા અને પ્રામાભિણક�ાને લીધે �ેઓ ગાંધીજી અને સરદારના સહપંથી બની ગયા. પછી �ો ૧૯૧૮ - ૧૯નાં ઇન્‍ફલુએન્‍ઝા પ્રકોપ, દુષ્‍કાળ વિનવારણ અને ખેડા જિજલ્‍લાના સત્‍યાગ્રહની �ેમની કામગીરીએ �ેમને પ્રથમ કક્ષાના કાય" કર બનાવી દીધા. 

માવલંકરના ટંૂકા લગ્‍નજીવન પછી ૧૯૨૦માં �ેમનાં પત્‍નીનંુ અવસાન થયંુ; ત્‍યારે �ેમને એક દીકરી હ�ી. માવલંકરે �ો સેવાનો ભેખ લેવાનો વિનણ"ય લઇ લીધો હ�ો, પણ મા�ાએ બીજો લગ્‍ન આગ્રહ રાખ્‍યો. મા�ાની ઇચ્‍છા હ�ી કે �ેમને પુત્ર સં�ાન હોય. 

અમદાવાદ મ્‍યુવિનજિસપાજિલટીના પ્રમુખપદે પાંચેક વરસ રહીને માવલંકરે કાય"ક્ષમ વહીવટ કયો". �ે દરગ્નિમયાન એક રાજકીય પુરુર્ષે �રીકે �ેમનંુ સારંુ ઘડ�ર થયંુ. પછી ૧૯૩૭માં �ેઓ મંુબઇ ધારાસભાના અધ્‍યક્ષ �રીકે વિનમાયા. હવે �ેઓ કૉગે્રસની પહેલી હરોળના ને�ાઓમાંના એક બની ચૂકયા હ�ા. –એમ કર�ાં જયારે દેશની પહેલી લોકસભા બની ત્‍યારે �ેના સ્‍પીકર

અધ્‍યક્ષનંુ પદ સૌએ ઉમળકાભેર અને એક અવાજે �ેમને સોપ્‍યંુ.  ‘ ’ માવલંકર �ેમના અવિ� પરિરગ્નિચ�ોમાં દાદાસાહેબ ના હુલામણા અને માનભયા" નામથી ઓળખા�ા હ�ા. ભાર�ના વડા

‘ ’ પ્રધાન નેહરુએ �ેમને લોકસભાના વિપ�ા કહીને અંજલી આપી છે. જે વખ�ે ભાર�ની પ્રજો લોકશાહીથી �દ્દન અજોણ હ�ી અને રાજકીય પક્ષોના બળાબળની ખંેચ�ાણમાં જયારે જિશસ્‍�ની અછ� વ�ા" �ી હ�ી �ેવી પરિરસ્થિyવિ�માં લોકસભાના

Page 65: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

અધ્‍યક્ષપદની કામગીરી લોઢાના ચણા ચાવવા જેવી હ�ી. આવી કપરી કામગીરી પણ દાદાસાહેબે કુનેહપૂવ" ક સફળ�ાથી કરી બ�ાવી. �ેમાં �ેમના મહારાષ્‍ટ્ર ીયન અને ગુજરા�ી સંસ્‍કારોએ ખૂબ ભાગ ભજવ્‍યો. માવલંકર સાહેબમાં એક

ગુજરા�ીનંુ સૌજન્‍ય અને મહારાષ્‍ટ્ર ીયનની જિજજ્ઞાસાવૃવિ�નો સમન્‍વય થયેલો હ�ો.  માવલંકર દાદાને રાજકારણ કર�ાં રચનાત્‍મક સેવાકાયો"માં વધુ રસ હ�ો. �ેમની અભિભરુગ્નિચ વિવવિવધ સંસ્‍થાઓ અને �ેમાંય. – – ઊંડાણના વિવસ્‍�ારમાં ગામડાંમાં રચનાત્મક કામ કર�ી સંસ્‍થાઓ �રફ હંમેશા રહે�ી .‘ ’ મહાત્‍મા ગાંધી સ્‍મારકવિનગ્નિધ

જેવી મોટી સંસ્‍થાઓના ટ્ર સ્‍ટીમંડળના પ્રમુખપદ માટે �ે વલ્‍લ્‍ભભાઇના વારસદાર બન્‍યા. કેળવણી કે્ષતે્ર પણ �ેમનંુ યોગદાન ખૂબ મોટંુ છે. ‘ ’ ગુજરા� વિવશ્ર્વવિવદ્યાલય મંડળ દ્વારા ગુજરા� યુવિનવર્સિસ;ટીનો પાયો �ેમણે જ નાખ્‍યો હ�ો.  �ેઓ ભલે સાવિહત્‍યસજ"ક ન હ�ા પણ �ેમને વિવદ્યા પ્રત્‍યે અત્‍યં� પ્રેમ હ�ો. ગાંધીજી સાથેના �ેમનાં સંસ્‍મરણો અને

‘ ’ ગુનેગારોના જીવનમાંથી થયેલંુ દશ" ન વિનરૂપ�ંુ માનવ�ાના ઝરણાં જેવંુ પુસ્‍�ક �ેમને ઉચ્‍ચ કોરિટના સાવિહત્‍યકારની હરોળમાં સ્‍થાન અપાવે છે. પારદશ" ક પ્રામાભિણક�ા, શુ� ન્‍યાયવિનષ્‍ઠા, વિનઃસ્‍વાથ" સેવા, સહ્રદય�ા, હ્રદયની ઋજુ�ા અને પ્રશંસનીય

કાય" દક્ષ�ા જેવા ગુણોથી છલોછલ ભરેલા વ્‍યવિક�ત્‍વવાળા દાદાસાહેબને સંસ્‍કાર- ઘડવૈયા �રીકે ગુજરા� કયારેય ભૂલી શકશે નવિહ.

ડૉ . જીવરાજ મહેતા

ડૉ. જીવરાજ મહેતા ( – આશરે ૧૮૮૬ ૧૯૭૭)  વિપ�ા નારાયણભાઇ અને મા�ા ઝમકબાને સ્‍વપ્‍નેય ખ્‍યાલ નવિહ હોય કે �ેમનો દીકરો

જીવરાજ આઝાદ ભાર�નો ગુજરા� રાજયનો પહેલો મુખ્‍યમંત્રી બનશે !  સૌરાષ્‍ટ્ર ના અમરેલી શહેરમાં જીવરાજનો જન્‍મ થયો હ�ો. ‘ પુત્રનાં લક્ષણ

’ પારણામાંથી એ ન્‍યાયે જીવરાજે બાળપણથી જ �ેજસ્‍વી વિવદ્યાથી" �રીકે નામના મેળવી હ�ી; ક્રાંવિ�કારી વિવચારો પણ �ેમનામાં વિવદ્યાથી" અવસ્‍થાથી જ હ�ા. 

જીવરાજ મહે�ા વિવદ્યાથી" �રીકે ખૂબ જ હોજિશયાર હ�ા. �ેઓ ભણીગણીને ડૉકટરબન્‍યા; એટલંુ જ નવિહ પો�ાની ડૉકટર �રીકેની કારવિકદી" એટલી ઉજ્જવળ બનાવી કે

�ેમને રાષ્‍ટ્ર વિપ�ા ગાંધીજીના અંગ� ડૉકટર �રીકે સેવા આપવાનંુ સદભાગ્‍યસાંપડયંુ. 

ભાર�ને આઝાદી મળી એની સાથે જ દેશના ભાગલા પડયા. કોમવાદની ઝાળથી દાઝેલા અનેક વિનવા" જિસ�ો પાવિકસ્‍�ાનથી ભાર� �રફ આવી રહ્યા હ�ા. અસંખ્‍ય લોકો

એ રી�ે આવ�ા હ�ા એટલે �ેમની �ંદુરસ્‍�ીને લગ�ા ઘણા પ્રશ્ર્નોનો સામનો કરવાનો હ�ો. �ે સમયના ગૃહમંત્રી સરદાર વલ્‍લભભાઇ પટેલને �ેની ભારે ચિચ;�ા હ�ી. �ેઓડૉ. જીવરાજ મહે�ાની શવિક�ઓ જોણ�ા હ�ા. �ેમણે ડૉ. જીવરાજ મહે�ાને એમના

કેન્‍દ્રના આરોગ્‍યખા�ાના ડાયરેકટર જનરલ �રીકે નીમ્‍યા. વિનવા" જિસ�ોના આરોગ્‍યની સારસંભાળ લેવાનંુ મહત્‍વનંુ કામ �ેમને સોપવામાં આવ્‍યંુ.  ગાંધીજીના અંગ� ડૉકટર �રીકે �ેઓ પ્રજિસ� �ો હ�ા જ, એમાં વળી આ કામ સોંપ�ાં �ેમાં વધારો થયો. અનેક લોકોનંુ ધ્‍

યાન �ેમના �રફ ગયંુ. ભાર�- પાવિકસ્‍�ાન અલગ થ�ાં દેશી રજવાડાં �ેમની ઇચ્‍છા મુજબ જે �ે દેશ સાથે જેોડાઇ રહ્યાં હ�ાં. વડોદરાનંુ રાજય પણ �ે વખ�ના ભાર�- વિહન્‍દી સંઘ સાથે જેોડાવા �ૈયાર થયંુ. �ેથી વડોદરામાં લોકશાહી �ંત્ર ઊભંુ કરવાની વા� આવી. સરદારેડૉ. જીવરાજ મહે�ાને �ે રાજયના પ્રથમ પ્રજોકીય મુખ્‍ય દીવાન બનાવ્‍યા. પરિરણામે થોડાક જ સમયમાં ત્‍યાં પ્રજોકીય

શાસનની આબોહવા વ�ા" વા લાગી.  �ે સમયના વડોદરાના રાજવી મહારાજો પ્ર�ાપજિસ;હજી ગાયકવાડ �ેમની રાજય પ્રત્‍યેની ફરજેો �રફ ખાસ ધ્‍યાન આપ�ા ન

હ�ા અને ઉદાસીન રહે�ા હ�ા. પરદેશમાં વિનવાસ કરવાનંુ અને રાજયનાં નાણાં ખચી" નાખવાનંુ જ માત્ર કામ �ેઓ કર�ાહ�ા. એ રી�ે રાજયની વિ�જેોરીનો દુરુપયોગ થઇ રહ્યો હ�ો. ડૉ. જીવરાજ મહે�ાએ �ે રાજયના દીવાન �રીકે �ેમને

સાવચે� કરવાનો પ્રયત્‍ન કયોQ પણ પ્ર�ાપજિસ;હ �ો �ેમની ધૂનમાં જ મસ્‍� હ�ા. જીવરાજ મહે�ાએ વડોદરાની ધારાસભામાં �ેમના પર આરોપનામંુ મૂક�ો ઠરાવ પસાર કરાવી રાજોને પદભ્રષ્‍ટ કયા" અને �ેમના વારસદાર ફ�ેજિસ;હરાવ ગાયકવાડને ગાદીએ બેસાડયા. ડૉ. જીવરાજ મહે�ાનંુ આ એક ક્રાંવિ�કારી પગલંુ હ�ંુ. વડોદરા રાજયનંુ મંુબઇ રાજયમાં વિવલીનીકરણ

થયંુ ત્‍યાં સુધીમાં �ેમણે લોકકલ્‍યાણની અનેક પ્રવૃજિત્તઓ કરીને પ્રજોનંુ મન જી�ી લીધંુ. ઇ.સ. ૧૯૬૦માં ગુજરા�નંુ અલગ રાજય થયંુ અને જીવરાજ મહે�ા �ેના પહેલા મુખ્‍યમંત્રી બન્‍યા. ત્‍યાર પછી �ેમણે મંુબઇ

રાજયથી અલગ થયેલા ગુજરા� રાજયને વિવભાજનને કારણે જ�ી આર્થિથ;ક ખોટની રજૂઆ� મહારાષ્‍ટ્ર ના મુખ્‍યમંત્રીને કરી. પરિરણામે ગુજરા�ને ૪૦ કરોડ રૂવિપ‍યાની ગંજોવર સહાય મળી. આ પણ �ેમની એક મોટી જિસજિ� હ�ી. આ જિસવાય પણ

વિવભાજનને કારણે ઊભા થયેલા અનેક ગંૂચવાડા �ેમણે એક ઠરેલ અને સજ્જન રાજપુરુર્ષે �રીકે ઉકેલ્‍યા. �ેમણે સ્થિyર અને દક્ષ�ાપૂણ" વહીવટ કરીને રાજયનંુ અથ" �ંત્ર સમૃ� કયુQ . �ેમની કાય" શૈલી અને ઉપરાઉપરી મળ�ી સફળ�ાથી

ગુજરા�માં �ેઓ લોકપ્રીય ને�ા બની ગયા.  રાજકારણમાં કેટલીક વાર બન�ંુ હોય છે �ેમ �ેમની સામે પણ દાવપેચ રમાયા. �ેમને બીજી વાર મુખ્‍યમંત્રી �રીકે

શાંવિ�થી વહીવટ કરવા દેવામાં ન આવ્‍યો. મુખ્‍યમંત્રીપદેથી �ેમને દૂર કરવામાં આવ્‍યા. જવાહરલાલ નેહરુને આ ગમ્‍યંુ

Page 66: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

નહો�ંુ પણ �ેઓ વિનરુપાય હ�ા. �ેમણે ડૉ. જીવરાજ મહે�ાને લંડનમાં ભાર�ના હાઇકગ્નિમશનર બનાવીને મન વાળ્યું. ડૉ. જીવરાજ મહે�ાનાં પત્‍ની શ્રીમ�ી હંસાબહેન મહે�ાએ પણ સાવિહત્‍ય, સમાજસેવા અને જિશક્ષણકે્ષત્રે ઉત્તમ પ્રવૃવિ�ઓ

કરી નામના મેળવી. ડૉ. જીવરાજ મહે�ા મૅરિડકલ જિશક્ષણના જીવ, એટલે કે કે્ષત્રમાં �ેમણે ડીન �રીકે સેવા આપી હ�ી. સંસ્‍થાના ઘડ�ર અને

સંચાલનમાં �ેઓ જિશસ્‍�નો આગ્રહ રાખ�ા. �ેમનો સ્‍વભાવ કોમળ અને પ્રેમાળ હ�ો. �ેમના ચાહકો અને ગ્નિમત્રોનંુ વ�ુ"ળ મોટંુ હ�ંુ. ‘અમદાવાદમાં શરૂ થયેલી ડૉ. ’ જીવરાજ મહે�ા હૉસ્પીટલ �ેમને અપાયેલી ભવ્ય અંજજિલ છે. ૯૧ વરસ જેટલંુ દીઘ" આયુષ્‍ય ભોગવી ૧૯૭૭માં �ેમણે આ સંસારમાંથી વિવદાય લીધી.

હિવઠ્ઠલભાઇ પ1ેલ

હિવઠ્ઠલભાઇ પ1ેલ ( – ૧૮૭૩ ૧૯૩૩)  ભાર�માં અંગે્રજ સરકાર હ�ી �ે વખ�ે કોઇ ભાર�ીય માટે મંુબઇની વડી ધારાસભાના પ્રમુખ �રીકે ચંૂટાઇ આવવંુ �ે ઘણંુ

જ કપરંુ કામ હ�ંુ. ૧૯૨૫ સુધી કોઇ પણ ભાર�ીય �ે માટે નસીબદાર નીવડયો નહો�ો. પરં�ુ ૧૯૨૫માં વિવઠ્ઠલભાઇ પટેલે અંગે્રજેોના હાથમાંથી એ ગૌરવાંવિક� પદ પડાવી લીધંુ. એ પદનો પોશાક ભલભલા ઉમરાવોને આંબી જોય એવો જોજરમાન

હ�ો. લોકો વિવચાર�ા રહ્યા કે વિવઠ્ઠલભાઇ કેવો પોશાક પહેરશે ? કારણ કે એમનો કાયમનો પોશાક હ�ો ખાદીની ધો�ી અને ખાદીની કફની. �ેમણે ગરીબ ભાર�ીયોના પ્રવિ�વિનગ્નિધ હોવાને ના�ે પો�ાનો પોશાક બદલ્‍યો નવિહ. હા, પ્રમુખના હોદ્દા માટે પ્રણાલી પ્રમાણે ગંૂચજિળયા વાળની વિવગ ( બનાવટી વાળ) અને ખાદીના ઝભ્‍ભોધો�ી પહેરવા �ૈયારી બ�ાવી. ઝભ્‍ભો

રા�ોરા� સીવીને �ૈયાર કરાવ્‍યો. ઝભ્‍ભા માટે સરોજિજની નાયડુએ �ેમની રેશમી સાડી હરખા�ાં હરખા�ાં આપી દીધી. એ ઘડી આવી પહોંચી જયારે વિવઠ્ઠલભાઇ ધારાસભાના પ્રમુખ �રીકે બેઠા અને આખા ભાર�માં હર્ષે" ની એક લહેર ફેલાઇ

ગઇ.  વિવઠ્ઠલભાઇ સરદાર વલ્‍લભભાઇ પટેલના મોટાભાઇ થાય. એમનો જન્‍મ ૨૭-૯- ૧૮૭૩ ના રોજ નરિડયાદમાં થયો હ�ો.

�ેમની સ્‍મરણશવિક� બહુ જ �ેજ હ�ી. એક વખ� �ેમણે પરીક્ષામાં એટલા સાચા જવાબ લખ્‍યા હ�ા કે �ેમની શાળાના હેડમાસ્‍�રને શંકા ગઇ. �ેમણે વિવઠ્ઠલભાઇનંુ પેપર હાથમાં લઇને �ેમને કહંુ્ય, ‘વિવઠ્ઠલ, �ંે ચોપડીમાંથી ચોરી કરીને આ

પેપરમાં જવાબો લખ્‍યા છે, �ેમાંનો એકેએક શબ્‍દ ચોપડીનો જ છે.’  વિવઠ્ઠલભાઇ �ો હેબ�ાઇ જ ગયા, �ેમણે કહ્યું, ‘સાહેબ, ખોટી વા� છે. હંુ ચોરી કરંુ જ નવિહ. ’ 

‘ �ો શંુ આ �ે જો�ે લખ્‍યંુ છે ? ’ સાહેબે આંખ થોડી કરડી કરીને કહ્યું.  વિવઠ્ઠલભાઇ કહે, ‘સાહેબ, �મને શંુ લાગે છે ? એવંુ હોય �ો સાજિબ� કરી બ�ાવો, હંુ આ રી�નંુ અપમાન સહન નવિહ કરી

લઉં. ’  હેડમાસ્‍�રે �ેમને ચોપડી આપી અને એક ફકરો વાંચવાનંુ કહંુ્ય. પછી ચોપડી બાજુમાં મુકાવી દીધી. 

‘ હવે �ંે વાંચ્‍યંુ �ે લખી બ�ાવે, ’ �ો �ંુ ખરો હેડમાસ્‍�રે �ેમની નજર સાથે નજર મેળવીને કહંુ્ય.  �ર� જ વિવઠ્ઠલભાઇએ જે ફકરો વાંચ્‍યો હ�ો �ે આખો, એક પણ શબ્‍દ ચૂકયા વગર લખી કાઢયો ! હેડમાસ્‍�ર ભોંઠા પડી

ગયા.  વિવઠ્ઠલભાઇએ પ્રાથગ્નિમક જિશક્ષણ કરમસદમાં અને માધ્‍યગ્નિમક જિશક્ષણ નરિડયાદમાં લીધેલંુ. �ેમને મહાપુરુર્ષેોનાં જીવનચરિરત્ર

વાંચવાનો ખૂબ જ શોખ હ�ો. ૧૮૯૫માં �ેમણે વકીલા�ની પરીક્ષા પાસ કરી અને શરૂઆ�માં ગોધરામાં વકીલ �રીકેનો વ્‍ યવસાય શરૂ કયો". પછી બોરસદ ગયા અને વલ્‍લભભાઇને પણ ત્‍યાં બોલાવી લીધા. બંને ભાઇઓએ પોલીસખા�ાને અને સરકારી �ંત્રને રિદવસે �ારા દેખાડી દીધા. સરકારે કંટાળીને બોરસદની ફોજદારી કોટ" બંધ કરીને આણંદ ખસેડી. �ો આ

બંધુબેલડી આણંદ પહોંચી ગઇ અને ત્‍યાં �રખાટ મચાવી દીધો ! ‘વી.જે. ’ પટેલ આ ટંૂકંુ નામ બંને ભાઇનંુ લખાય એનો લાભ વિવઠ્ઠલભાઇએ લીધો, વલ્‍લભભાઇને ઇંગ્‍લૅન્‍ડ જવાનંુ હ�ંુ પણ

‘પાસપોટ" માં વી. જે. ’ પટેલ એટલંુ જ લખેલંુ. વિવઠ્ઠલભાઇએ �ેમને એક યા બીજી રી�ે મનાવી લીધા અને પો�ે ઊપડી ગયા ઇંગ્‍લૅન્‍ડ. ત્‍યાં જઇને ત્રણ વર્ષે" નો બૅરિરસ્‍ટરનો અભ્‍યાસ અઢી વર્ષે"માં પૂરો કરીને પ્રથમ વગ"માં પાસ થઇ ગયા ! ઇંગ્‍લૅન્‍ડમાં

�ેઓ સાદગી અને સંયમથી રહીને ભણ્‍યા. – �ેમણે અજુ"નની જેમ એક જ ધ્‍યેય રાખેલંુ વિવદ્યાપ્રાપ્‍�ી. કયાંય ફરવા જવાનંુ કે મોજશોખ કરવાનંુ બધંુ જ �ેમણે જ�ંુ કરેલંુ. ૧૯૦૮માં �ેઓ ભાર� પાછા આવી ગયા. 

ભાર� આવીને મંુબઇને �ેમણે કમ" ભૂગ્નિમ બનાવી; વકીલા� કરવા માંડી અને ખૂબ પ્રવિ�ષ્‍ઠા મેળવી. ત્‍યારબાદ �ેમના જીવનમાં એક બે દુઃખદ બનાવ બન્‍યા; પત્‍નીનંુ મૃત્‍યુ અને પો�ાની જિબમારી. ત્‍યારે �ેમની ઉંમર ૩૭ વર્ષે" ની હ�ી, પણ �ેમને

સં�ાન ન હ�ંુ. �ેમનંુ મન ભિખન્‍ન થઇ ગયંુ અને જીવન પ્રત્‍યે �ેઓ વિવરાગની લાગણી અનુભવવા લાગ્‍યા. બીમારીની સારવાર માટે વ�નમાં આવ�ા રહ્યા. આ દરગ્નિમયાન ખેડા જિજલ્‍લામાં ખેડૂ�ોની સમસ્‍યાઓ જોણીને �ેમણે માદરે વ�નમાં રહીને જ

પ્રજોની સેવા કરવાનો વિનણ"ય લીધો. ઇંગ્‍લૅન્‍ડમાં દાદાભાઇ નવરોજીએ દેશસેવા કરવાની જિશખામણ આપી હ�ી �ે સાંભરીઆવી. �ેમણે રાજકારણમાં પ્રવેશ કયો". મધ્‍યસ્‍થ ધારાસભામાં ચંૂટાઇને ગયા અને ઉપરાછાપરી પ્રશ્ર્નો કરી ધારાસભાનંુ

પ્રમુખપદ પડાવી લીધંુ ! અંગે્રજેોના દમનયુક� શાસનને �ેમણે પડકાયુ" . ફરજિજયા� પ્રાથગ્નિમક કેળવણી માટેનો ખરડો રજૂ કરીને �ેમણે લોકપ્રીય�ા મેળવી. છેવટે દાંડીકૂચ વખ�ે જયારે સરકારે દમનની હદ વટાવી ત્‍યારે �ેમણે સરકારને પો�ાનંુ

રાજીનામંુ ધરી દીધંુ. �ેઓ અસહકારની લડ�માં જેોડાઇ ગયા.  વિવઠ્ઠલભાઇ સાચા રાષ્‍ટ્ર ભક� હ�ા. દેશના નાનામાં નાના માણસ સાથે �ેમને સહાનુભૂવિ� હ�ી. વિવઠ્ઠલભાઇ પો�ાના

Page 67: bhatiyajob.files.wordpress.com · Web viewગ ધ જ ન અ ગત મ ત ર મહ દ વભ ઇ દ સ ઇ મહ ત મ ગ ધ જ જ વ વ ર ટ પ રત ભ ન

પગારમાંથી ગાંધીજીને દર મવિહને રાષ્‍ટ્ર કલ્‍યાણ માટે અમુક રકમ મોકલી આપ�ા. એ રી�ે �ેમણે એ જમાનામાં ગાંધીજીને ૪૦ હજોર જેટલા રૂવિપ‍યા મોકલ્‍યા હ�ા. �ેમની રાષ્‍ટ્ર ભવિક�નંુ આનાથી વધારે સારંુ ઉદાહરણ બીજંુ કયંુ હોઇ શકે ?

એમણે આઝાદીની લડ� માટે અનેક વાર જેલવાસ ભોગવ્‍યો હ�ો.  ગામડા ગામમાં જન્‍મેલો ખેડૂ�નો દીકરો ઊંડાં મૂળ ઘાલીને ફાલીફૂલી રહેલી અંગે્રજ સરકારને હચમચાવે અને દેશની

આઝાદીની વેદી પર પો�ાનંુ સવ" સ્‍વ હોમી દે �ો �ેનંુ નામ ભાર�ના ઇવિ�હાસમાં સુવણ" અક્ષરે જ લખાય ને !  ૧૯૩૩ના ઑકટોબર માસમાં આ પે્રરણાપુરુરે્ષે ગ્નિચરવિવદાય લીધી.

સામ હિપત્રોડા : 1ેન્ડિલકૉમ્ યુહિનકેશન ક્ષેતે્રના હિપતામહ સામ હિપત્રોડા

ભાર�માં ટેજિલકૉમ્‍યુવિનકેશન કે્ષત્રની ઘણા લાંબા સમયની મંદ�ા અને �ેની સામે પડેલ અનેકવધ ટૅવિકનકલ રુકાવટોને ચપટીમાં દૂર કરી ગણત્રીનાં વર્ષેો"માં જ સમગ્ર ભાર�માં ટેજિલકૉમ્‍યુવિનકેશન કે્ષતે્ર અદભુ� ક્રાંવિ� સજ"નાર સામ વિપત્રોડાનો જન્‍

મ : ઇ.સ. ૧૯૪૨માં  ગુજરા� રાજયના સુરેન્‍દ્રનગર જિજલ્‍લાના હળવદ �ાલુકામાં થયો છે. �ેઓ એક ખૂબ જ સામાન્‍ય કુટંુબમાં અને સત્‍યભાઇ સુથારના સામાન્‍ય નામ સાથે જન્‍મેલા. નાનપણથી જ �ેઓ અભ્‍યાસમાં �ેજસ્‍વી હ�ા અને �ેમનામાં રહેલા વિવજ્ઞાની જીવે

�ેમને ટૅવિકનકલ કે્ષત્રમાં અસામાન્‍ય શોધખોળ કરવા પ્રેયા" .  અમેરિરકામાં �ેમના જવાથી ટેજિલકૉમ્‍યુવિનકેશન કે્ષત્રના સંશોધનમાં અસામાન્‍ય વેગ આવ્‍યો. એમાં ધારી સફળ�ા મેળવી

�ેઓ સમગ્ર વિવશ્ર્વમાં ખ્‍યા�નામ થયા. �ે અગાઉ �ેઓ સામ વિપત્રોડા જેવંુ વિવદેશી નામ રાખી ચૂકયા હ�ા. ભાર�ના સદનસીબે ભાર� સરકારના આમંત્રણને �ેમણે સ્‍વીકાયુQ અને ભાર�માં સેવા આપવાનો આ વિવજ્ઞાનીએ વિનધા" ર કયો".

સંદેશા- વ્‍યવહારના મુખ્‍ય એકમોના અગ્રણી �રીકે અને ભાર� સરકારના ટૅકનૉલૉજી ગ્નિમશનના સલાહકાર �રીકે �ેમની વિનમણૂક કરાઇ. 

ટંૂકા ગાળામાં �ેમણે વિવદેશ જેોડે સીધો સંદેશા- વ્‍યવહાર સંપક" , ઇલેકટ્ર ૉવિનક ટેજિલફોન ઍકસચંેજ, દેશ આખાને દૂરસંચાર નેટવક" થસ સાંકળવાની કામગીરી �ેમજ સંદેશાવ્‍યવહારના માધ્યમો અને સાધનોને ઑપ્‍ટીકલ બનાવવાનંુ કામ કયુQ . 

લાંબા વાળ અને દાઢીધારી એવા વિવજ્ઞાની ગ્નિમજોજના ચહેરાથી શોભ�ા સામ વિપત્રોડાએ ટેજિલફોનના પરંપરાગ� મોડેલની જગાએ પુશબટન ફોન, �ેની જો�ે જ ડાયજિલ;ગ થાય �ેવા ફોન અને મેમરીવાળા ફોન વપરાશમાં લેવાય �ે માટે દૂરસંચાર

વિવભાગમાં ધરમૂળથી ફેરફાર કયા" છે.  �ેમના આગમન બાદ ભાર�માં નવાં કનેકશનો લોકોને ધાયા" કર�ા વધુ ઝડપે મળી રહ્યાં છે.

' લીલા ' ના સજ,ક આસીમ રાંદેરીનંુ દુ : ખદ અવસાન ગુજરા�માં ગુજરા�ી મુશાયરાના yાપકો પૈકી એક પ્રસજિl સાવિહત્યકાર આસીમ

રાંદેરીની અંવિ�મ યાત્રા �ેમના વિનવાસyાનેથી નીકળી ત્યારે શહેરભરના સાવિહત્યકારો �ેમના અંવિ�મ દશ" ન માટે ઊમટી પડયા હ�ા. સુર�ે �ેના કવિવરત્નોમાંના એક

આસીમને ગુમાવ્યાની લાગણી બધાના ચહેરા પર સ્પX પણે જેોઈ શકા�ી હ�ી. મહમુદગ્નિમયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરીનંુ ગુરુવારે મોડી સાંજે

૧૦૪ વર્ષે" ની જૈફ વયે �ેમના વિનવાસyાન સુબેદાર સ્ટ્રીટ ખા�ે વિનધન થયંુ હ�ંુ. �ેમના વિનધનથી માત્ર સુર� જ નહીં પણ સમગ્ર ગુજરા�ના સાવિહત્યજગ�માં શોક છવાઈ

ગયો હ�ો.�ા. ૧૫-૮- ૧૯૦૪ના રોજ જન્મેલા આસીમ રાંદેરીએ �ેમની યાદ રૂપે ગઝલસંગ્રહો‘ ’ ‘ ’ લીલા અને �ાપી �ીરે આપ્યા છે. બે વર્ષે" પૂવ8 પ્રવિ�ગ્નિષ્ડ� વલી ગુજરા�ી એવોડ"

વિવજે�ા આસીમ રાંદેરીની અંવિ�મયાત્રા શુક્રવારે સવારે ૧૧. ૦૦ વાગ્યે રાંદેરના સુબેદાર સ્ટ્રીટથી નીકળી રાંદેરના ગોરેગરિરમા કબ્રસ્�ાન સુધી પહોંચી હ�ી. રાંદેરીના અંવિ�મ

દશ" ન કરવા માટે શહેરના સાવિહત્યકારો ઉપરાં� શહેરની જોણી�ી હસ્�ીઓ ઊમટી પડી હ�ી જેમાં ભગવ�ી કુમાર શમા" , જનક નાયક, નાનુભાઈ નાયક અને

બકુલેશભાઈ સવિહ�ના મહાનુભાવો હાજર રહ્યા હ�ા.