માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો...

24
માનવહક -ભારતનો વરસો Topic Outline 1 એકમ 1 ાચીનઅન મયકાલીનભારત 1.0 1.1 ાતાિવક 1.2 ાચીન કાળમા આપણો વારસો 1.3 મયકાલીન કાળમા આપણો વારસો 1.4 પયા વરણવાદ પર પરા 1.5 સારા 1.6 ‘ તમાર ગિત ચકાસોના જવાબ : વાયાય 2 એકમ 2 અવા ચીનભારત 2.0 2.1 ાતાિવક 2.2 ટશ શાસન ગ િતભાવ 2.3 અગાઉના કમ શીલ 2.4 લમ ધારાવાદઓ 2.5 િ નણા યક ન તાગીર 2.6 ભારતીય વચનો 2.7 સમાપન 2.8 ‘ તમાર ગિત ચકાસોના જવાબઃ વાયાય

Upload: others

Post on 08-Nov-2020

1 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

માનવ�હક-ભારતનો�વરસો

Topic Outline

1એકમ 1 �ાચીન અને મ�યકાલીન ભારત

1.0 ઉ�શે

1.1 �ા�તાિવક

1.2 �ાચીન કાળમા ંઆપણો વારસો

1.3 મ�યકાલીન કાળમા ંઆપણો વારસો

1.4 પયા�વરણવાદ� પરપંરા

1.5 સારાશં

1.6 ‘તમાર� �ગિત ચકાસો‘ ના જવાબ : � વા� યાય

2એકમ 2 અવા�ચીન ભારત

2.0 ઉ�શે

2.1 �ા� તાિવક

2.2 ���ટશ શાસન �ગ ે�િતભાવ

2.3 અગાઉના કમ�શીલ

2.4 ��ુ�લમ �ધુારાવાદ�ઓ

2.5 િનણા�યક નતેાગીર�

2.6 ભારતીય વચનો

2.7 સમાપન

2.8 ‘ તમાર� �ગિત ચકાસો‘ ના જવાબઃ � વા� યાય

Page 2: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

1.0 ઉ�શે (Objectives)

આ એકમ વા�ંયા પછ� તમન ેનીચનેી બબતોનો �યાલ આવશ ે:

ભારતના સા�ં�િૃતક વારસાનો �કાર;�ાચીન ભારતમા ંસ�હ��તુા અન ેસવંા�દતાના ંત��વો ;માનવહક પ�ર��ેય ��ય ેભારતના ઇિતહાસના મ�યકાલીન સમય દરિમયાન આપલેા ં�દાન ;માનવહક પ�ર��ેયન ેઘાટ આપવામા ંભ��ત અન ે�ફૂ� �વા �વાહોની કામગીર� ;ભારતીય પરપંરામા ંપયા�વરણ માટ� �ચ�તા; અનેમાનવહક પ�ર��ેય માટ� ભારતની પરપંરા અન ેવારસાની ���તુા.

1.1�ા�તાિવક (Inatroduction)

માનવહક િશ�ણ અન ેભારતીય ઐિતહાિસક પરપંરા વ�ચ ેસબંધં �થાપવાનો �� જ�ટલ છ.ે માનવહકની િવભાવનાતા�તરની બી� િવ���ુ પછ�ની ઉ�પિ� છ.ેત ેકોઇ માનવહક ��િૃતના પાયા તર�ક� �ય��તઓની �ચ�તા અન ે��ુ�તિવિશ�ટ ર�ત ેિનયત કર� છ.ેતમામ �ય��તઓની સમાનતાનો િવચાર સીધો માનવહક પ�ર��ેયમા ંઆ�યો છ.ે�ય��તવાદ �દુિસ�ાતં તર�ક� ત�ન આ�િુનક િવચાર છ.ેતથેી,આ� માનવહક પ�ર��ેય માટ� �રેણાના શ� �ોત તર�ક� ભારતનાપરપંરાગત વારસાન ેજોવા માગતા હો,તો ઉપરચો�ટયા તપાસથી ઝા� ંવળશ ેન�હ. આવી શોધ સરળ ક� શ� હોતીનથી.માનવહકની િવભાવના�ું િવભાજન કરવા�ું તને ે�ટા ંપાડવા�ું અન ેતને ેસમ� બનાવ ેતવેા ંરચના�મક ત��વો લઇલવેા�ું જ�ર� છ.ે�યાર પછ� જ ભારતીય પરપંરામા ંપાછળ જઇ આજના માનવહકન ેખર�ખર રચતા ંત ેત�વો �કુરર કર�શકાશ.ેબી� શ�દોમા,ંતમન ે�ય��તવાદ, સાવ��ીકરણ અથવા સમતાવાદના કોઇ બૌ��ક �વાહ �રૂના �તૂકાળમાથંીસહ�લાઇથી ન�હ મળ.ે પર�ં ુમાનવતાવાદ નીચલા ંસામા�જક �થૂ માટ� �ચ�તા,, તમેની ��ુ�ત માટ� માન,તમેના િવરોધકરવાના હકનો �વીકાર, રહ�મ,અ�હ�સા �વા માનવહક પ�ર��ેયના ંક�ટલાકં લ�ણો િવ�લુ �માણમા ંજોવા મળશ.ેઆવો�યાયામ જોખમી નીવડ� શક� ત ેન�ધ�ું મહ�વ�ું છ.ેિવ�ાનોન ેસમ� ભારતીય પરપંરાનો મ�હમા ગાવા અન ેમાનવહકપ�ર��ેય સીધો �યાથંી જ આ�યા હોવા�ું આલખેવા સહ�લાઇથી લલચાવી શકાય અથવા િવક�પ ેતઓે ભારતીય પરપંરાનેતડા,ં �ાિતની જો�કુમી અન ેઅસમાનતાથી ભર�રૂ એવી ત�ન નકારા�મક �વ�પમા ં�એુ અન ેબ ેવ�ચનેા કોઇપણ

સબંધંન ેઇ�કાર�.બ ેઅ�ભગમમા ંસમાિવ�ટ જોખમ િનવારવા,�યાપક સમાન વલણ ભ�ય ક� �લુમીનાસમાન,સવંાદ�,એકર�ખીય �ગમન તર�ક� ભારતીય ઇિતહાસ અન ેપરપંરાન ેન જોવા�ું �બૂ મહ�વ�ું છ.ેતનેાબદલ,ેભારતીય પરપંરાન ે�દુા �દુા �કારના ંત��વો, મા�યતાઓ,,વલણ અન ેમાળખાનંા મહાસાગર તર�ક� જોવાની અનેસમજવાની જ�ર છ.ે જ�ટલ મા�યતાઓ અન ે�થાઓ પર�પર િવરોધી રહ� છ ેઅન ેબ�કુ�ાએ એકબી� સાથ ે�તર��યાકર� રહ� છ.ે ભારતના સા�ં�િૃતક વારસાની આ જ�ટલતાએ િવધયેા�મક અન ેનકારા�મક પરપંરાઓન ેસાથ ેરહ�વા�ું શ� બના��ું છ.ે આસહઅ��ત�વ ેભારતના પરપંરાગત વારસાન ેબ�દુશ� (ક��લડો�કોિપક) �વ�પ આ��ું છ.ે ભારતીય પરપંરાએ પ�રવત�ન અને�નુ:�પુક�દ� બ� ે��ય�ેું વલણ દશા���ું છ.ે તથેી કહ� શકાય ક� ભારતીય પરપંરામા ંક�ટલાકં લ�ણો ચા� ુર�ા ંછ,ે �યાર�

બી� ક�ટલાકંમા ંપ�રવત�ન આ��ું છ.ે �પ�ટપણ ેઆ અથ�મા ંજ આપણી સદ�ઓ �નૂી પરપંરાઓ હ� આપણી સાથ ેછ.ેઆપણા સા�ં�િૃતક વારસામા ંિવધયેા�મક અન ેનકારા�મક અથવા અિન��નીય લ�ણો રહ�લા ંછ.ે શ� લ�ણો યાદરાખવા�ું અન ેતમેા ંગૌરવ હોવા�ું હોવા છતા,ં આપણી ��િૃતમાથંી નકારા�મક પાસા ં� ૂંસી નાખવા�ું ઠ�ક રહ�શ ેન�હ. પર�ંુસ�હ��તુા, બ�િુવધતા ��ય ેમાન, સમાજના નીચલા �તરના િવભાગોના ઉ�કષ�ન ેલગતા ંઆપણી પરપંરાના ક�ટલાકંલ�ણોન ેઆ�િુનક સમયના માનવહક પ�ર��ેયના અ�ગામી તર�ક� િવચાર� શકાય. આ એકમ આમાનંા ંક�ટલાકં પાસાં�ગ ેસશંોધન કરવાનો કરવાનો છ.ે

Page 3: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

1.2 �ાચીન કાળમા ંઆપણો વારસો (Our Heritage in Ancient Times)

માનવહક �ગ ેવાત કરતી અન ેલખતી વખત ેક�ટલાક ભારતીય િવ�ાનો અન ેમાનવહક બૌ��કો ભારતના 5000 વષ�ના�નૂા ભ�ય અન ેસોનરે� �તૂકાળનો ઉ�લખે કર� એવી છાપ ઊભી કર� છ ેક� �તૂન ભારતમા ંકામ કરવા તને ે�નુજ�િવતકરવા જોઇએ. તમેાથંી સ�હ��તુા, અ�હ�સા, તમામ સાથ ેમ�ૈીભાવ, સમાનતા, માનવ અન ેમાનવની �િત�ઠા માટ� સ�માનસાથ ેહક અન ે�વત�ંતા�ું પાલન થશ ેઅન ેતનેા ��ય ેભાવ રખાશ.ે જો ક�, કયા ભ�ય �તૂકાળન ે�નુજ�િવત કરવાનો અનેકયાન ેન�હ ત ે�ગ ેત ેઆપણન ે�ધારામા ંરાખ ેછ.ે દ�ખીતી ર�ત,ે ભારત આ�િુનક સ�ં�િૃતના આશીવા�દના વારસા માટ�

દાવો કરવામા ંભારતન ેમદદ�પ નીવડ� તવેા �તૂકાળન ેઆપણ ે�નુજ�િવત કરવા માગીએ છ�એ.કોઇ �ાચીન �તૂકાળ��ધાભયા� �કારનો છ.ે�યાતનામ ઇિતહાસિવદ, રોિમલા થાપર� તમેના ��ુતક '�ાઇડ અન ે��ે�ડુ�સ'મા ંઆ બાબત ��યેયો�ય ર�ત ે���ુલિનદ�શ કય� હતો. �તૂકાળની આ �ૂ�ચત �ણૂ�તાએ આપણી સામા�જક ���યાઓ ઉપરાતં આપણી પોતાની સા�ં�િૃતક ઓળખ �ગ ેપણઅ�રુોધ ઊભા કયા� છ.ે આ� ભારતીય સમાજની સ�ંણૂ�તાએ થતી િવિવધ સ�ંાિંત અન ેઆ�દ�િત �થૂ, ખ�ેતૂ �થૂ અને�બૂ જ �પ�ટ ર�ત ેઉધોગીકરણમા ંફ�રફાર. આ ફ�રફારના �કારમા ંસામા�જક ��ૂયોના �ળૂ�તૂ ફ�રફાર સમાિવ�ટ છ.ેઆપણી �ચ�તા ફ�ત આ�યા��મક બાબતો સાથ ેઅથવા �તૂકાળમા ંછટક� જવાની હતી એવા િસ�ાતંની હોવાથી, આ સઘંષ�વ� ુસમય માટ� ટાળ� શકાય ન�હ. પર�ં ુવા�તિવક ��ૂયાકંન પરથી તારવીન ે�તૂકાળની �ણકાર� મળેવી આ ���યાસરળ બનાવી શકાય. આ �ણકાર�થી જ સમ� લોકોન ે�તૂકાળન ેતનેી ન�ર વા�તિવકતા સમ�વવામા ંવધાર� ન�કલાવી શક� તવેી સમ� ��િૃતઓથી ઇિતહાસ બન ેછ.ે તો આ જ ઐિતહાિસક શોધ તપાસનો આખર� હ�� ુછ.ે તથેી આપણેઆપણા �તૂકાળમા ંક�ટલાકં એવા ંપાસા ંજોઇએ, � આજના માનવહકના ��યાશીલોન ેકઇક આપ ેછ.ે �ુિનયામા ંસૌથી વ�ુ�નૂા ઉપલ�ધ �થં ઋ�વદેથી શ� કર�એ.

1.2.1 વ�ૈદક સદંભ�

ઋ�વદેના ંબ ેકથન સૌએ સ�ય અન ે�યાય અ�સુરવાના �કારમા ંકોઇ પણ તપાસ કરવાની મહ�વની ચાવી છ.ે "સ�ય અનકેછ.ે ��ુ�શાળ� માણસો ત�ેું �દુ� ર�ત ેઅથ�ઘટન કર� છ.ે" અન ે'ઉમદા િવચારોન ેગમ ે�યાથંી આવવા દો." આ બ ેકથનસાવ�જિનક સ�ય�ું અથ� ઘટન કર� શકાય અન ેસમ� શકાય ત ેમાગ�ની બ�િુવધતાનો સૌથી �ાચીન ત�વ�ાનીય �વીકારસાર� ર�ત ેદશા�વ ેછ.ે ��િતય કથન વધારામા ં��ુ�નો સચંય ઊભો કરવા �ય�ન કર� છ.ે તમેા ંદર�ક� પોતાનો ફાળો આપવોજોઇએ અન ેત ેબધાનં ેલાભદાયી છ.ે કોઇ માનવહક કમ�શીલ �ય��ત ઋ�વદેમા ંજણાવલેી આ બ ેબાબતો �ગ ેપોતાનીતપાસ સાર� ર�ત ેશ� કર� શક�. પર�ં ુવ�ૈદક પાઠમા ંએક સમ�યા છ.ે ત ે�ા�ણી �કારના હોવાથી, દર�ક માટ�, ખાસ કર�ન ેનીચી �િતના અન ે�થૂ માટ� તેકઇં જણાવતા નથી. માનવહક પ�ર��ેયના આ ફાળા માટ� આપણ ેબૌ��ક અન ે�ન પાઠ અન ેતનેા �ોત તરફ જ�ું પડશ.ે

1.2.2 બૌ� ધમ�

બૌ� ધમ� �ા�ણતેર અન ે�બનસ�ં�તૃ પરપંરાઓનો મહ�વનો ભાગ છ.ે ત ેસમાજના દ�લતો માટ� રહ�લો છ.ે ��ુ ે�ત ેજ�મનાઆધાર� કોઇ આ�યા��મક સવ�પ�રતાના �ા�ણવાદના દાવાન ેનકાર� કાઢયો હતો. ��ુ સમય દરિમયાન, દ�વ-દ�વીઓમાંરસ, ��ૃ� ુપછ� �વગ�મા ંસારા �વનથી ઊલ�ું માણસો , તનેી �િત�ઠા અન ેમાણસના ંઆ ��ૃવી પરના ંકામ માટ� રસ��યો. આ ��ૃવી ��ઓુની ખીણ હોવાથી,ત ેિવચારક �ી-��ુષુોની �ાથિમક �ચ�તા બની. ��ુ ે�ાિત�થાન ેનકાર� કાઢ�,ક�મ ક� ત ેઅસમાનતા પર આધા�રત હતી. અન ેત ેક�ટલીક � ય�કતઓન ેફકત જ� મના કારણસર નિૈતક ર�ત ેચ�ડયાતીગણતી હતી. ��ુની વાત સૌ �ણ ેછ.ે માણસોના ં�ુઃખ જોઇન ેરાજ�મુાર ગૌતમ િસ�ાથ� બની ગયા અન ેમાણસોના ંતમામ�ુઃખ અન ેઆ �ુિનયા પરની પીડાના ઉપાયોની શોધમા ંરાજમહ�લ અન ેબધી �ધુ �િુવધા અન ેસા�બી છોડ� દ�ધી. બૌ�ધમ��ું અ�હ�સા�ું અન ેમાનવતા�ું ત� વ�ાન � વીકા��ુ. વળ� ત ે� વત�ંતા અન ેસ�હ� �ુંતાનો મહાન �હમાયતી બ� યો.સાવ�િ�ક સ�હ� �ુંતાનો �ચાર કય�. બૌ� ધમ��ું એક �બૂ મહ� વ�ું �દાન તમામ માટ� િશ�ણ-�બનસા�ંદાિયક િશ�ણ દાખલ

Page 4: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

કરવા�ું અન ેફ�લાવવા�ું હ�ું. િવ�િવઘાપીઠ � થપાઇ. ��ુ ે(ઇ.સ. �વૂ� 564-480)વદે તમેજ �ા�મણની િવ�નીયતાન ેનકાર�કાઢ�, તનેા િસવાય �ા�ણ-ઉપિનષદોના આિધપ� યનો િવરોધ કર� શકાય તમે ન હ�ું. તમેણ ેઆ જ �ુિનયામા ંિનવા�ણ(જ� મ-��ૃ �નુા ચ�માથંી ��ુકત) �ા� ત ક��ુ સા�ું વત�ન આચરનાર દર�ક � �ી-��ુષુ આ િનવા�ણ �ા� ત કર� શક� છ.ે તઓપ�ઓુના બ�લદાનવાળા �ા�ણ ��યાકાડંો સામ ેઅ�હ�સા અન ેતમામ �� ય ેલાગણીના કારણોસર મજ�તૂ બનીન ેબહારપડયા. બૌ� ધમ��ું મહ� વ�ું ત� વ�ાન �દાન કોઇપણ માનવહક કમ�શીલન ે�રણા આપ ેત�ેું છ ેત ેબાબત ��ુ ેતમેના�વનન ેલગતી �� યાત વાતા�મા ંતમેના િશ� યોન ેજણાવી હતી. ત ેનીચનેા શ� દોમા ંછ:ે

��ુ અન ેહસં �ું કિપલવ��મુા ંજ��યો હતો. મારા િપતા રા� ��ુોધન ેમારો ઉછરે એશઆરામમા ંકય� હતો. એક �દવસ �ું બાગમા ંફરતોહતો. એકાએક એક સફ�દ હસં આકાશમાથંી મારા પગ આગળ આવીન ેપડયો. તનેી પાખંમા ંબાણ �ૂંપી ગ�ું હ�ું. તને ે�ાસલવેામા ં��ુક�લી પડતી હતી. તનેી �ખો ��થુી ભરાઇ આવી હતી. ત ેતનેી પાખંો ફફડાવવાના �થૃા �ય�નો કર� ર�ોહતો. મન ેતનેા પર દયા આવી. મ� તને ેમાર� ગોદમા ંલીધો અન ેસભંાળ�વૂ�ક બાણ ખ�ચી કાઢ�ું. �ું તનેી પાટાિપ�ડ� કરતોહતો �યા ંમારો િપતરાઇ દ�વદ� આવી પહ��યો. તણે ેક�ું, "મ� હસંન ેબાણ મા��ુ છ.ે � િશકાર કર� તનેો ત ેિશકાર ગણાય. તેમન ેઆપી દ�." મ� ક�ું , "આ હસં માર� આગળ પડયો હતો. તનેા ઘા �ઝાઇ �ય �યા ં�ધુી �ું તનેી સભંાળ રાખીશ , �થી તેફર�થી ઊડ� શક�. " દ�વદ� �બૂ ��ુસ ેથયો. તણે ેરા�ન ેફ�રયાદ કર� ક� મ� તનેો હસં ચોર� લીધો છ.ે રા�એ અમન ેબ�નેેબોલા�યા. મ� આખી વાત કર�. રા�એ ક�ું , " �વનો નાશ કરનાર કરતા ંતને ેબચાવનાર મહાન છ.ે " તથેી હસં તાર� પાસેરહ�શ ે. અહ� એકિ�ત થયલેા ઉમદા �વો આ વાત યાદ રાખો . લોહ� વહ�વડાવશો ન�હ , �વનનો નાશ કરતા ન�હ , તમારાવડ�લોન ેમાન આપો , તમારા �લુામો પર દમન ��ુરશો ન�હ . કોઇપણ બ�લદાન કરતા ંસા�ું વત�ન અથ��ણૂ� છ.ે તમેએટલા એશઆરામમા ંન પડ� જશો ક� તમારા િમ�ોની અન ે��િૃતની સહભાવના �મુાવી દો. સાથોસાથ ��ૂયા રહ�ન ેઅનેવધાર� કામ લઇન ેતમારા દ�હન ેનાહક િશ�ા કરશો ન�હ. મ�યમ માગ�ન ેઅ�સુરો.

1.2.3 �ન ધમ�

બૌ�ની સાથોસાથ �ન ધમ� બી� સમાતંર �બનસ�ં�તૃ પરપંરા ઊભી કર�. તણે ેમાનવ�ત માટ� આ રહ�મ આગળ વધાર�.તણે ેદ�લતો ઉપરાતં છોડ અન ે�ાણીઓ�ું અ��ત�વ પણ �વીકા��ુ. દર�ક �ાણીન ે�વ હોય છ ેઅન ે�ુ:ખ અન ેઆનદંથીસવંદેનશીલતા બધાન ેસમાન રહ� છ.ે �ન ધમ� 'પાપ' ની �યા�યા બી�ના �વવાના હક પર �હ�સા અન ેતરાપ એવી કર� .

માનવ ઇિતહાસમા ં�થમવાર �વન �વવાના હકન ેમાનવહક તર�ક� િનયત કરવામા ંઆ�યો. ત ેજ �માણ,ે કોઇ બી� આહકનો ભગં કર� તને ે�હ�સા અન ેખર�ખર પાપ ગણવામા ંઆ��ું. આમા ંમહ�વની બાબત એ છ ેક� �ન ધમ� આ હકન ેબધી�ય��તઓ ઉપરાતં �ાણીઓ અન ેતમામ �વતં ��િતઓ �ધુી લબંા�યો.

સ�યની શોધમા ં�ન પરપંરાએ આપ�ેું બી�ું મહ�વ�ું �દાન '�યાદવાદ' તર�ક� ઓળખાતી ત�વ�ાન પ�િત િવકસાવી તેહ�ું. '�યાદ' શ�દનો અથ� 'કદાચ' થાય છ.ે �યાદવાદની દલીલ એવી છ ેક� કોઇપણ �ય��ત સ�યન ેસ�ંણૂ�પણ ેજોઇ શક� ન�હ.તથેી આપણ ેસ�યની �દુ� સમજ અન ે�દુા અથ�ઘટનની શ�તા માટ� હમંશેા �રૂતો અવકાશ રાખવો જોઇએ. સાત �ધળામાણસો અન ેહાથીની ��યાત વાતા� આ સમજ ઘણી સાર� ર�ત ેઆપ ેછ.ે

સાત �ધળા માણસો અન ેહાથી એક �દવસ એક હાથી સાત �ધળા માણસો સમ� આ�યો. તઓે સમ� હાથીન ેજોઇ શ�ા ન�હ. પણ તનેા ં�ગન ે�પશ�થીઓળખી શ�ા. પહ�લા �ધળા માણસ ેહાથીના પગન ે�પશ�ન ે�હ�ર ક��ુ ક� આ અ�ણી વ�� ુથાભંલો છ.ે બી� �ધળામાણસ ેહાથીની � ૂંઢન ે�પશ� �હ�ર ક��ુ ક� ત ેસાપ હતો. �ી� માણસ ેહાથીના દ�ંશૂળન ે�પશ� તારણ કાઢ�ું ક� અ�ણીવ�� ુભાલો હતો. ચોથા �ધળા માણસ ેહાથીના મ�તકન ે�પશ�ન ેબધાનં ેજણા��ું ક� ત ેમોટ� ભખેડ હતી. પાચંમા �ધળામાણસ ેહાથીના કાન તપા�યા અન ેબધાનં ેજણા��ું ક� ત ેપખંો હતો. છઠા �ધળા માણસ ેહાથીના �ૂંછડાનો �પશ� કર� �હ�રક��ુ ક� ત ેખર�ખર દોર�ું હ�ું. પર�ં ુસાતમા �ધળા માણસ ે�શત: તપાસના આધાર� તારણ કાઢવાની ના પાડ�. તણેેઅ�ણી વ��નુ ેઉપર અન ેનીચ,ે ડાબી અન ેજમણી અન ેબી� બધા શ� �ણૂાથી �પશ� કય�. તણે ેઆખર� સમાપન ક��ુ ક�

અ�ણી નવી વ�� ુખર�ખર થાભંલા �વી ખડતલ, સાપ �વી લવચીક, કરાડ �વી પહોળ�, ભાલા �વી તી�ણ, પખંા �વીહવાદાર અન ેદોરડા �વી દોર�વાળ� જ�ર છ.ે પર�ં ુસમ�તયા જોતા ંત ેકઇં થાભંલો, સાપ, કરાડ, ભાલો, પખંો ક� દોર�ું

નથી. પર�ં ુહાથી છ.ે બી� બધા �ધળા માણસ પણ સમંત થયા ક� �શત: �ણવાથી �શત: સ�ય મળ,ે પર�ં ુસા�ું

Page 5: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

ડહાપણ સમ� જોવાથી આવ.ે

1.2.4 લોકાયત

બૌ� ધમ�ના ઉદયના ઘણા સમય પહ�લા ંભારતીય સમાજમા ંલોકાયત તર�ક� �ણીતી બી� ત�વ�ાન પ�િત અમલમાંઆવી હતી. તણે ેવા�તિવકતા�ું �ભ� અન ેઘ�ું આ�લૂ પ�રવત�નશીલ અથ�ઘટન આ��ું. તણે ેતનેી પ�િતમા ંકતા� (Creator)અન ેઆ બાબતમા ંએક ક� બી� �વ�પમા ંતનેી અગાઉ �વત�તી કોઇપણ બાબતની િવભાવનાનો સતત ઇ�કાર કય�. તમેછતા,ં તણે ેરો�જ�દા �વનમા ંસાદા ંધાિમ�ક મા�યતા, ��યાકાડં અન ેસ�ંદાયન ેસાથ ેરા�યા.ં લોકાયત િવચારધારા (School of thought) ના �થાપક ચાવાક� હતા.તમેણ ે�પ�ટપણ ેકમ�, �નુ��મ,મો� અન ેવણ��થાનેવખોડ� કાઢયા.ં લોકાયત-દશ�નના ંક�ટલાકં ��ૂો તમેનો માનવતાવાદ અન ે��ુ�ગ�ય દશા�વ ે�કાર છ.ે "બધા માણસોનાંશર�ર,�ખુ અન ેબધા અવયવો સમાન હોવાથી, વણ� અન ે�ાિતના ભદેભાવ અવ�ૈાિનક છ ેઅન ેતનેો બચાવ કર� શકાયન�હ." લોકાયત ેબી� પર �ા�ણ િવિધિવધાન કાય�ની સવ�પ�રતાન ેઇ�કાર� કાઢ�. "�િૃષ,પ�પુાલન, વપેાર, રા�ય સવેાડા�ા માણસોનો �યવસાય છ.ે તને ેઅ�સુર�ું. પર�ં ુ�ઓ ભ�તૂ ચોળ�ન ેઅ��નહોમ અન ેબી� ધાિમ�ક ��યાકાડં કર� છેતમેનામા ં��ુ� અન ેમાનવતા નથી" લોકાયત ેમો� (આ સસંારમાથંી િમ��ત ) ના બી� �ુ�યવી અથ�ઘટનન ેબદલેમાનવતાવાદ� અથ�ઘટન આ��ું. ખ�ું બધંન ભોગાિધકારમા ંરહ��ું છ,ે "સા�ું મો� �વત�ંતામા ંરહ��ું છ.ે" લોકાયતનો �રેક આવગે ત�વ�ાન ન�હ, પણ સામા�જક હતો તનેા �રુાવા ઘણી ર�તેમળ ેછ.ે તમેના ંઘણા ં��ૂો ચ�વુ�ણ�ની િવભાવના �તગ�ત �ા�ની આિધપ�ય સામનેા ંહતા.ં નાથ,યોગ,િસ� �વા બી�ઘણા વદે�તર સ�ંદાયના હતા. તમેણ ેબૌ� ધમ� �મ તમામ ધાિમ�ક રહ�યોની ચાવી �દુ માનવ શર�રમા ંશોધી. �હ��ુસમાજના નાથપથંી િસ�ધ અન ેજોગીઓ�ું �થાન સમજવાની જ�ર છ.ે ઘણાખરા નાથપથંી િસ� અન ેજોગી હલક� �ાિતનાહતા, તમેણ ે�ાિત-આધા�રત અસમાનતાનો િવરોધ કય�. �ા�ણોએ �વીકાર�લ ધમ�ન ેવખોડ� કાઢ�ો અન ે�િૂત���ૂનીતરફ�ણ કર�. આ સ�ંદાયો�ું બી�ું મહ�વ�ું લ�ણ આ સ�ંદાયમા,ં ખાસ કર�ન ેત�ંમા ં�ીઓએ મહ�વની કામગીર� કર�હતી.

1.2.5 અશોક

માનવહક અન ેભારતીય પરપંરામા ંતનેા �ળૂની ચચા� સ�ાટ અશોકના ઉ�લખે િસવાય અ�રૂ� રહ�. સ�હ��તુાનાત�વ�ાનન ેબધાએ અપનાવવાના વલણમા ંઉતારવામા ંતનેો ન�ધપા� ફાળો રહ�લો છ.ે સ�ંણૂ� ��ુધિવરોધી પ�ર��ેયિવકસાવનાર અશોક કદાચ �થમ રા� છ.ે સમ� ઇિતહાસમા ંશાસકો લડાઇ લડયા હતા અન ેસામા�ય ર�ત ેિવ�તાઓનોમ�હમા ગવાતો હતો. અશોક ��ુ છોડ� દ�વા ઉપરાતં ��ુ�ું વલણ પણ છોડનાર રા� તર�ક� ઇિતહાસમા ંઊભર� આ�યો હતો.તણે ે��ુ�ું સમીકરણ િવજય અન ેક�િત� સાથ ેન�હ, પણ �ુ:ખ અન ેમાનવોની યાતના સાથ ેક��ુ. અશોક� િવ�તાના ન�હ પણપરા�જતાના ���ટકોણથી ��ુ ��ય ેજો�ું અન ે��ુોથી થયલે સવ�નાશ અન ેયાતનાઓ ��ય ેતી� સવંદેનશીલતા દશા�વી.��ુ ��ય�ેું તમે�ું વલણ 13મા ં��ુય િશલાલખેમા ંકોતર�ન ેવણ���ું છ.ે આ િશલાલખે સૌથી ��ૂું ��ુ િવરોધી િનવદેન છેઅન ેતને ેખર�ખર સૌથી વ� ુ�નૂા અન ેઘણા મહ�વના માનવહકના એક દ�તાવજે તર�ક� ગણ�ું જોઇએ. અશોકનો 13 મો મોટો િશલાલખે આ ��નુ ેિ�ય રા� િ�યદશ�એ (રા� અશોક ) આઠ વષ� માટ� ઘરેો ઘાલીન ેક�લ�ગન ે�તી લી�ું. તમેા ં150 હ�ર માણસોનેદ�શવટો અપાયો, એકસો હ�ર માયા� ગયા અન ેતટેલા નાશ પા�યા. પાછળથી ક�લ�ગન ેભળેવી દ�ધા પછ� ��નુ ેિ�યરા�એ સ�દય ધ�મ�ું પાલન ક��ુ, ધ�મની ઇ�છા કર� અન ેધ�મ શીખ�યો. ક�લ�ગ �તાતા,ં ��નુ ેિ�ય રા�ન ેપ�ાતાપથયો. �વત�ં દ�શ �તાતા ંનરસહંાર, ��ૃ� ુઅન ેલોકોની હદપાર�થી ��નુ ેિ�ય રા�ન ેઅનહદ �ુખ થ�ું અન ેતમેના મગજપર તનેો ઘણો બોજ ર�ો. ��નુ ેિ�ય રા�ન ેઘ�ું વધાર� �ુખદાયી એ લા��ું ક� �ા�ણ, �મણ અથવા અ�ય પથંના �લોકો �યા ંરહ�તા હતા તઓે તમેના ઉપર�ની આ�ા પાળતા હતા, તમેના ��ુનુી આ�ા પાળતા હતા અન ેતમેના િમ�ો,ઓળખીતા, સાથીઓ, સબંધંીઓ, �લુામો અન ેનોકરો સાથ ેસાર� ર�ત ેઅન ેભ��તભાવથી વત�તા હતા, ત ેબધા �હ�સા, તે

Page 6: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

બધા �હ�સા, �નૂર��નો ભોગ બ�યા અન ેતમેના �મેાળ �વજનોથી અલગ થઇ ગયા. �આ નાસી �ટવામા ંસદભાગી થયાઅન ે�મનો �મે��ુની પાશવી અસરથી ઘટ�ો નથી તઓે તમેના િમ�ો, ઓળખીતા, સાથી અન ેસગા સબંધંીઓના�ુભા��યની પીડા ભોગવી ર�ા છ.ે આ �ુ:ખમા ંબધા માણસોન ેભોગવ�ું પડ�ું છ.ે તનેી આ ��િુ�ય રા�ના મગજ પર ભાર�

અસર થઇ છ.ે ��િુ�ય રા� માન ેછ ેક� ખો�ું કરનારન ેમાફ� આપવા�ું શ� હોય �યા ં�ધુી માફ� આપવી. ��િુ�ય રા�સૌથી મહ�વના િવજય તર�ક� ધ�મના િવજયન ેગણ ેછ.ે આ ધ�મથી મળેવલેો િવજય સવ�� છ,ે આનદંમય છ.ે ધ�મનો િશલાલખે કોતરવામા ંઆ�યો છ,ે �થી મારા � ��ુો ક� પૌ�ો નવા િવજયો મળેવવા�ું િવચાર� ન�હ અન ેતમેણ ે� કોઇ િવજય �ા�ત કયા� હોય તને ેધીરજથી અન ેહળવ ેસ�થી સતંોષ માનવો. તમેણ ેધ�મથી મળેવલે િવજયન ેસાચો િવજયગણવો અન ેધ�મમા ંઆનદંન ે સમ� આનદં માણવો, ત�ેું આ જગતમા ંઅન ેપછ�ના જગતમા ં��ૂય છ.ે તમાર� �ગિત ચકાસો-1 1. વ�ૈદક અન ેબૌ� પરપંરા વ�ચ ેશો તફાવત છ ેત ે100 શ�દમા ંલખો.

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

2. બ ેવાતા� વાચંી �ઓ : "બૌ� અન ેહસં" અન ે̀સાત �ધળા માણસ અન ેહાથી' , આ� માનવહ�ના પ�ર��ેયમા ંતનેી���તુતા દશા�વો.

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

3. લોકાયત પરપંરાના ંક�ટલાકં લ�ણો દશા�વો.

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

1.3 મ�યકાલીન કાળમા ંઆપણો વારસો (Our Heritage in Medieval Times)

Page 7: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

�ાચીન ભારતમા ંશ� કર�લી સ�હ��તુા, અ�હ�સા અન ેબ�િુવધતા માટ� માનની પરપંરા મ�યકાલીન કાળમા ંપણ સ��ૃથવા�ું ચા�ું ર�ું હ�ું. વા�તવમા ંઆ પરપંરા આગળ િવ�સી અન ેશાસકો તમેજ લોકોએ આપલે �દાનથી વ� ુસ��ૃ બની.ક�ટલાકં ઇ�લામ શાસકો, ખાસ કર�ન ેઅકબર ધમ�ના કારણસર કોઇ ભદેભાવ રા�યા િસવાય લોકો સાથ ેસ�માણ વત�નરાખવા માટ� �યાતનામ હતા તમેણ ેસમ�વય સ�ં�િૃતના િવકાસમા ંપણ �દાન ક��ુ. આપણા �વા બ�િુવધ દ�શ માટ� ત ે�બૂજ ���તુ છ.ે આપણ ેમ�યકાલીન ભારતના ંક�ટલાકં લ�ણોની ચકાસણી કર��ું. તનેાથી આજના માનવહક કમ�શીલોને�રેણા મળશ.ે

1.3.1 મ�યકાલીન શાસકો

મ�યકાલીન ભારતના ક�ટલાકં શાસકો આપ�દુ અન ેસ�હ�� ુહતા �યાર� ક�ટલાકં ઉદાર અન ે���ુ હતા. તમામ શાસકોમાંઅકબર ખર�ખર અલગ તર� આવ ેછ.ે તણે ેધાિમ�ક સ�હ��તુા અન ેબધા માણસોમા ંભાઇચારાન ે�ો�સાહન આપવા માટ�

પોતા�ું યોગદાન આ��ું હ�ું. સ�ા ધારણ કયા� પછ� તરત જ તણે ેમ�રુા અન ેબી� ં�થળોએ �હ��ુઓ પાસથેી લવેાતો કરોડો �િપયાનો યા�ાવરેો �બૂઉદારતા�વૂ�ક માફ કય� હતો. તમેણ ેબળવાખોર �ામજનોના ંપ�ની અન ેબાળકોન ે�લુામ બનાવવાની મના ફરમાવી હતી.તમેણ ેફ�ત �હ��ુઓ પાસથેી લવેાતો જ�જયાવરેો ના�દૂ કય� હતો. તણે ે�લુામોના ંખર�દ� અન ેવચેાણ પર સ�ંણૂ� �િતબધંફરમા�યો હતો. અકબર� તમામ ધમ�ન ે�વત�ંતા આપી હતી. �મ�ું બળજબર�થી ધમા�તર કરા��ું હ�ું તમેન ેપોતાના �ળૂધમ�મા ંપાછા ફરવાની �ટ આપી હતી. �હ��ુ મ�ંદરો બાધંવા પર કોઇ �િતબધં ન હતા, ���તીના ંદ�વળ ક� ય�દૂ�ઓનાંિસનગોગ બાધંવા પર કોઇ �િતબધં ન હતા. ત ેસમયનો ��ુસો જોતા,ં આ ઘણા ંઉદાર પગલા ંહતા.ં અકબર� �વત�માનધોરણોથી ઊલ�ું ગ�ણતશા�,�િૃષ,�ૂિમિત,ખગોળશા�, તક�શા�, ઇિતહાસ વગરે� �વા �બન-સા�ંદાિયક િવષયો દાખલકર�ન ેશ�ૈ�ણક અ�યાસ�મમા ંફ�રફાર કય� હતો. ફતહે�રુ િસ��મા ં1575 મા ંધાિમ�ક ચચા�િવચારણા માટ� અકબર� ઇબાદતખાના (શા��દક ર�ત ે�ાથ�નાખડં) કહ�વાતી સ�ંથા�ુંિનમા�ણ ક��ુ. ત ેત�ેું મહાન �દાન હ�ું. આ ચચા� પરથી અકબરન ે�તીિત થઇ ક� બધા ધમ�મા ંસ�યના �શ રહ�લા છ.ે આનાપરથી તણે ેધમ� પર પોતાના સાવ�િ�ક િવચાર િવકસા�યા. ત ે��ુહ-ઇ�લુ અથવા તમામ ધમ� વ�ચ ેશાિંતની િવભાવનાસમાઇ �ય છ.ે મ�યકાલીન સમય દરિમયાન ધાિમ�ક સાવ�િ�કવાદની ભાવનામા ંઆજના માનવહક કમ�શીલોન ેરસ પડવોજોઇએ. તમે છતા ંતમામ ધમ�ના એકતા અન ેસમ�વય(Synretism) માટ�ની પહ�લ ફ�ત રા�ઓ �રૂતી મયા��દત ન હતી,પર�ં ુતનેા ંશ��તશાળ� �ળૂ ��મા ંપડયા હતા ંત ે�યાલમા ંરાખવા�ું મહ�વ�ું છ.ે સમાજમા ંઆ િવચારોન ેઉ�જેન આપવાઅન ેફ�લાવવામા ંભ��ત અન ે�ફૂ�ના બ ેશ��તશાળ� �વાહોએ બી� કોઇ કરતા ંવધાર� કામ ક��ુ હ�ું. હવ ેઆપણ ેક�ટલાકભ��ત અન ે�ફૂ� સતંોના િસ�ાતંન ેજોઇએ.

1.3.2 ભ��ત અન ે�ફૂ� સતંો અન ેતમે�ું �દાન

મ�યકાલીન સમયમા ંઘણા લોક ધમ� અન ેસ�ંદાયોન ે�ાધા�ય મ��ું. તમેા ંભ��ત અન ે�ફૂ� �વાહ અન ેબગંાળમા ંબાઉલ�વાહ �ણીતા ંછ.ે તઓે સરળતા, સીધાપ�ું, સ�હ��તુા,�મે અન ેિમ�ાચાર�નો ઉપદ�શ આપવામા ંઅન ે�યવહારમાંઅપનાવવા માટ� ન�ધપા� છ.ે ભ��ત માગ� સવ��ચ અ�તૂ�ન ેન�હ પણ સવ��ચ �ય��તમા ંમા�યતા ધરાવ ેછ.ે તથેી ત ેઘણી સીધી અન ેઆડબંર િવનાનીમા�યતા છ.ે તનેી �ાિત િવભાજન, ધાિમ�ક ��યાકાડં અન ેિવિધ માટ�ની �બૂ અવહ�લનાન ેકારણ ે�ા�ણોએ તનેો લાબંાસમય �ધુી િવરોધ કય�. પર�ં ુપાછળથી તમેણ ેભ��તન ેમાન�વૂ�ક �વીકાર�. અલવર સતંોના કામમા ંદશા��યા �જુબતિમળોમા ંભ��તની પરપંરાએ મહ�વની કામગીર� કર� છ.ે તમેાનંા ઘણાખરા નીચલી �ાિતઓમાથંી આ�યા હતા.શ�આતમા ંઆ �બંશે સમાજના નીચલી થર �રૂતી મયા��દત રહ� હતી. ક�મ ક� �ા�ણ પરપંરાના તઓે મોટો ભોગ બનલેાહતા. પાછળના તબ�,ે �ચી �ાિતના વ�ૈણવોએ તમેના સા�હ�યની �શસંા કર�. એક અલવર સતં નીચલી �ાિતની

Page 8: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

હતી.સામા�ય સમા� તને ેધાિમ�ક નતેા તર�ક� �વીકાર� હતી. ભ��ત �વાહની લોકિ�યતાનો આ િનદ�શ છ.ે આ �બંશેના�ણીતા �ણતેા અન ેમહાન િવ�ાન રામા�જૂ પર અલવરની �િૃતનો �ભાવ પડયો હતો અન ે�રેણા પણ મળ� હતી.રામા��ૂ ખાસ િવનતંી કર�ન ેતમેના ંિશ�ય પાસ ેતમેની �િૃતઓ એકિ�ત કરાવી હતી. તનેાથી રામા�જૂન ેઘણી �રેણા મળ�અન ેતમેની આ િવચારધારાન ેખોરાક �રૂો પાડયો. ભાવભર� ભ��ત અન ે�ફૂ� પરપંરા (�થમ �ફૂ� સતં �વા� મોઇ��ુ�ન�ચ�તી 1193 મા ંભારતમા ંઆ�યા હતા) મા ંઘણી બાબતો સમાન છ.ે મ�યકાલીન ઉ�ર ભારતમા ંભ��ત �વાહ અન ે�ફૂ�પરપંરા બ�નેી નીપજ રહ�યવાદ હતો. આ રહ�યવાદ�ું એક મહ�વ�ું પા�ું ��ઢગત િશ�પોથી સ�ંણૂ� ��ુ�ત હ�ું . આ��ુઓુએ સ�હ��તુાન ે�કૂ� અન ેત ેશીખવી. ભ��ત અન ેઇ�લામ, ખાસ કર�ન ે�ફૂ� િવચારધારા બ�નેી �તર��યાએ સ�હ��તુાના હાદ�વાળા ત�વ�ાની સ�ંયાબધં�ગિતશીલ �વાહોન ેઆગળ વધાયા�. માનવહક િશ�ણકારોએ આ પાસાન ે�બૂ જ મહ�વ આપ�ું જોઇએ. ક�ટલાક ન�ધપા�અપવાદ િસવાય ત ેસામા�ય ર�ત ેએકાતંમા ંત�ેું અ�યયન થાય છ ેતો ત ેિશચનીય બાબત છ.ે તથેી આપણાંપાઠય��ુતકોમા ંઇ�લામ અન ેભારતના ધમ� વ�ચનેા સબંધંો પર�પર સમજ અન ેસ�હ��તુાના હતા ત ેપર ભાર �કૂવોજોઇએ. પર�પર સમજ, સ�હ��તુા અન ેસહકારની ભાવના મહદશં ે�ફૂ� અન ેભ��ત િવચારધારાના ઉદય અન ે�સારથીઉ�જેન પામી હતી. નામદ�વ અન ે�કુારામ બ� ેમહારા��ના હતા. નામદ�વ દર� હતો અન ે�કુારામ ખ�ેતૂ. બ�ી ભ��ત�વાહન ેલોકોન ેવ�મુા ંવ� ુ�વીકાય� બના�યો. નામદ�વ સાદાઇનો �ણુ ફ�લા�યો અન ે��યાકાડં અન ેવહ�મો સામ ેજોરદારદલીલો કર�.તમેણ ેજણા� �ું ક� ‘‘ પ�થરની �િૂત�ઓ બોલતી નથી, ભગવાનન ે�દર શોધો, તીથ� (યા�ાના ંપિવ� � થળો )આપણા ંપાપ ધોઇ શક� ન�હ. તનેા બદલ ેતમારા ં�દય � વ� છ બનાવો. તમા� ંપોતા�ું ��ુ�ધકરણ કરો ત ેિસવાય ઉપવાસઅન ેઅ� ય બાબતો િનરથ�ક છ.ે તમારા �દયમા ં�મે ન જગાડો તો િવિધ �ું કર� શક� ? બગંાળમા ં� યાતનામ વ�ૈ ણવ કિવઓ જયદ�વ, િવધાપિત, ચડં�દાસ તમેજ ચતૈ� ય ભ�કત �વાહન ેલોકિ�ય બના� યો.ભ�કતન ેભારતના ંલગભગ બધા ભાગોમા ંફ�લાવી. જો ક�, આ �બંશે �ાિતના વાડા સ�ંણૂ�પણ ેતોડવામા ંસફળ ન બની, ક�મક� તનેા મોટાભાગના અ�ણીઓ નીચલી �ાિતના હતા. વળ� તઓે માણસો સમાન છ ેત�ેું માનતા હતા. માનવહકિશ�ણકારોએ આ બાબતની પણ ન�ધ લવેી રહ�. ચૌદમી-પદંરમી સદ�મા ંરામાનદં (1970-1440) અ. વણ��થાન ેપડકાર ફ�કયો, પરપંરાગત ધાિમ�ક ��યાકાડંો સામ ેબળવોપોકાય� અન ે� થાિનક બોલીઓમા ં�ચાર કરવા માડંયો, સ�ં �તૃમા ંન�હ, ક�મ ક� ત ેઉ� ચ વણ�નો ઇ�રો હતો. તમેના ંિવચારનીચનેા શ� દોમા ંસાર� ર�ત ે�િત�બ�બ પાડ� છ.ે ‘‘ �ું જયા ંજયા ં�� � યા ં� યા ંપાણી અન ેપ� થર �� �,ં પર�ં ુઆ બધાનં ેતમે(��એુ) તમારા અ��ત� વથી ભર� દ�ધો છ.ે તમન ેતઓે વદેમા ંશોધ ેતો તમેના �ય� નો િનરથ�ક જશ.ે‘‘ રામાનદંન ે12મહ� વના િશ� યો હતા. ત ેબધા નીચલી �ાિતના હતા. તમેાનંો એક રિવદાસ મોચી હતો. ‘‘ કરોડોવાર વ�ૈદક મ�ંો�ું રટણતમારા ંદશ�ન કરવાથી ઇ� છાના ઊભરાન ેસતંોષી શકશ ેન�હ. ‘‘ એમ રિવદાસ ેકહ�ું હ�ું. રામાનદંનો સૌથી વ� ુ�� યાત િશ� ય કબીર હતો. તમેણ ેતમેના ંલખાણમા ં�ફૂ� અન ેભ�કત પરપંરાના ંત� વો�ું સયંોજનક��ુ. તણે ે��યાકાડં અન ેવહ�મોના �ળૂમા ંઘા કય�.કબીર ગાત હતા ક� ‘‘ હ� ભગવાન, અ� લા ક� રામ, �ું તારા નામથી ��ું �.ં‘‘ કબીર� સામા� ય � તરના માણસો માટ� ગીતો ર� યા ંહોવાથી, તણે ેતનેી પોતાની ભાષા ઘણી � થાિનક બોલીઓ�ું િમ�ણકર�ન ેપસદં કર� હતી. તમેણ ેકહ�ું હ�ું ક�, ‘‘સ�ં �તૃ �વૂાના પાણી �વી છ,ે લોકોની ભાષા તો વહ�તો ઝરો છ.ે ‘‘ તણે ેસાવ�િ�કસ�હ� �ુંતાનો બોધ કય�. તઓે બધા માટ� ધમ�ની સ�ંણૂ� � વત�ંતાવાળા ભારતના િવચારના એક સમથ�ક હતા. કબીર� માનવસમાનતાન ે�બૂ મહ� વ આ� �ું હ�ું અન ે�ાિત, ધમ� ક� સપંિ� પર આધા�રત અસમાનતાન ેવખોડ� કાઢ� હતી.

શીખ ધમ�ના � થાપક ��ુ નાનક પર ભ�કત અન ે�ફૂ� િવચારોનો ઘણો �ભાવ પડયો હતો. કબીર અન ે��ુ નાનક બ� નએે�હ��ુવાદ અન ેઇ� લામ વ� ચ ેસમાન કડ� � થાપી હતી. નાનક�ું સવ�� તમ અગ� ય�ું �દાન તમેણ ે�હ��ુ ��ુ�લમ એકતાનીઆગાહ� કર� હતી ત ેછ.ે નીચનેી પ�ંકત દશા�વ ેછ ેતમે ત ે�હ��ુ ધમ�ન ેઇ� લામ સાથ ેમળે કરવા િન� ઠા�વૂ�ક િવચા��ુ. હ�ું. ‘‘��ુ નાનક શાહ ફક�ર, �હ��ુ કા ��ુ ઔર �સુલમાન કા પીર ‘‘ બાઉલ બગંાળ�ની બહાર �ણીતા નથી. બાઉલ �વાહ�ું ત� વ�ાન માણસની સહજ શોધ તનેા �દયના ંમાણસ-તનેાંપરમા� મા માટ�ની શોધ છ.ે આ �બંશે�ું �ળૂ બૌ� ધ ધમ� અન ેવ�ૈ ણવ ધમ�ના પતનમા ંરહ��ું મળ ેછ.ે બાઉલ પવન �વા છ.ે(બાઉલ એટલ ેવા� ુ). હમંશેા � વત�ં, કોઇ ધાિમ�ક પરપંરા સાથ ેબધંાયલેા ન�હ. તમેણ ે�ાિતભદે � વીકાય� ન હતો. ત ેકોઇખાસ દ�વતાન ેભજતા હતા, તમેણ ેકોઇ મ�ંદર ક� મ��જદન ે� વીકાર� ન હતી. પર�ં ુબાઉલ ભકતો �હ��ુ અન ે��ુ�લમો બ� ન ેનાસૌથી નીચલા ઘરના હતા. તઓે ગાતા હતા ક� આપ�ું શર�ર મ�ંદર છ ેઅન ેભાવના તમેા રહ� છ ે� યાર� આપણી બી�

Page 9: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

મ�ંદરોની જ�ર શી ?‘‘ તમેણ ેના��તકવાદનો � વીકાર ન કય�., ત ે��ચય�મા ંમાનતા ન�હ. તમેની દલીલ એવી હતી ક�

�ુ� યવી �મે તમેન ેદ�વી �મેની અ��ુૂિત કરવામા ંમદદ�પ થાય છ ેઅન ેભૌિતક અન ેઆ� યા��મક વ� ચ ેસવંા�દતાની જ�રછ.ે તમાર� �ગિત ચકાસો-2 1 મ� યકાલીન શાસકોમા ંઅકબરની �બશષેતા 100 શ� દોમા ંજણાવો.

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

2 ભ�કત �વાહ �ગ ેપાચં લીટ� લખો.

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

3 �ફૂ� અન ેભ�કત પરપંરાના �હમાયતી તર�ક� કબીર�ું મહ� વ દશા�વો.

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

4 ��ુ ુનાનક િવશ ે�ૂંકન�ધ લખો.

..................................................................................................................................

..................................................................................................................................

Page 10: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

5 ‘ બાઉલ ‘ િવશ ેતમ ે�ું �ણો છો ?

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

..................................................................................................................................

1.4 પયા�વરણવાદ� પરંપરા ( Environmentalist Tradition)

છ�ે લા ચાર-પાચં દસકાથી પયા�વરણની તી� ��િૃ� આપણા સામા�જક �વન�ું લ�ણ બની રહ� છ.ે �ુિનયાના ક�ટલાકભાગમા ં�દુરતી સપંિ�ના અિતશય ઉપયોગ અન ેબી� ક�ટલાક ભાગમા ંવ� તી વધારાન ેપ�રણામ ે��ૃ વી પરની �દુરતીસપંિ� ઘટ� રહ� હોવા �ગ ે1951 ના અન ે1960 ના દસકામા ં�ચ�તા થઇ હતી. એમ સામા� ય ર�તમેાનવામા ંઆવ ેછ.ેવધારાની �ચ�તા એ હતી ક� �ુિનયાની અિવચાર� ��િૃ�ઓ સમ� ��ૃ વીન ે��િૂષત કર� રહ�વા માટ��ું અસલામત � થળબનાવતી હતી. આ�િુનક માણસ ેસામા� ય પણ,ે �દુરત સાથ ે�મુળેથી �વવા માટ� પોતાની �તન ેઅયો� ય સા�બત કર� છેએમ લા� �ું હ�ું. �દુરતન ે�તવા અન ેબી� �તનો નાશ કરવાના વલણન ેકારણ ે�દુરતનો તમે જ સાથ ેસાથ ેમાણસોનોપણ નાશ થઇ શક�. હવ ેસમ� �ુિનયામા ંઆ િવચારોની આસપાસ શ�કતશાળ� પયા�વરણ �બંશે િવકસી છ.ે પ�રણામેપયા�વરણ ��િૃત કોઇપણ માનવહકની ��િૃતનો મહ� વનો ભાગ બની છ.ે આ સદંભ�મા ંએ દશા�વવા�ું �બૂ મહ� વ�ું બનીરહ� છ.ે ક� પયા�વરણ �ૃ��ટકોણ કોઇ પિ�મી ક� �રુોિપયન પરપંરાન ેત�ૃન અ�� યો લાગ ે: પર�ં ુભારતીય ઇિતહાસ અનેપરપંરામા ંતનેા ��ુ કળ સદંભ� છ.ે �ા�ચન ભારતીય ત�વ�ાન ેિવ�મા ંમાણસન ેટોચ ક� ક�� � પર �કૂયો નથી, પર�ં ુઘણા ંત� વોમાનંા એક તર�ક� ગ� યો છ.ેસાથોસાથ દર�ક ત� વ-સ�વ ક� િનજ�વન ેતનેા પોતાના �વનવાળ� �વતં � ય�કત તર�ક� જોવામા ંઆવ�ું હ�ું . તથેીમાણસની �મ બધા ં��ૃો, વન, પવ�ત, નદ�ઓ પ�ી, �ાણીઓ અન ેઅ� ય ��િતઓન ે�દુરતના ભાગ તર�ક� ગણવામાંઆવતા ંહતા.ં તથેી તમેના ભોગ ેન�હ પર�ં ુતમેની સાથ ેરહ��ું ત ેતમેની ફરજ હતી. �દુરતન ેકઇં માણસની સવેામા ં�કૂ� નહતી અન ેમાણસ બી� ��િતઓ કરતા ંકોઇપણ ર�ત ેિવશષેાિધ�તૃ ન હતો. આ ત� વ�ાનની ��થિતએ �દુરતના ંમાનવ-ક����ત �ૃ��ટકોણ સામ ે�રૂતી �રુ�ા કર�. આ�િુનક પયા�વરણ ��િૃત�ું ત� વ�ાન િવષયક �ળૂ �ા�ચન ભારતનીપરપંરામા ંશોધી શકાય તમે છ.ે આ પરપંરા�ું મહ� વ�ું પા�ું એ છ ેક� ત ેફકત ત� વ�ાનના ��ે �રૂ�ું મયા��દત રહ�ું ન હ�ું.પર�ં ુત ેશાસકો અન ે�� બ� ન ેક�ાએ નકકરપણ ે� યવહારના ં�યો��ું રહ�ું હ�ું. શાસકોમા ં�ારભં કરનારા રા� અશોકહતો. તણે ેતનેા રાજયમા ંક�ટલાક પા�ીઓ અન ે�ાણીઓન ેમાર� નાખવાનો િનષધે કય� હતો. તણે ેઆ �ચૂનાઓિશલાલખેોમા ંકોતરાવી હતી. તણે ેવ� ય પ�ઓુ અન ેપખંીઓ માટ� ઇ��પ તાલો અન ેજળાશય બધંા� યા ંહતા.ંઅન ેક�ટલીક��િતઓના િવિશ� ટ ર�ણના ંપગલાનંો અમલ કય� હતો. શાસકો કરતાયં િવશષે ક�ટલીક � થાિનક કોમોના પયા�વરણ સવંાદ� �થાઓ�ું પાલન ત�ૃન ન�ધપા� છ.ે આ સદંભ�માં�બશનોઇ ( �બશનોઇ સ�ંદાયના અ�યુાયી) નો ઉ� લખે કરવો રહયો. આ કોમ સદ�ઓથી રાજ� થાન રાજયમા ંિન� ય�મનીબાબત તર�ક� તમેની �દુરતી સપંિ�નો િવવકે�વૂ�ક ઉપયોગ કય� હતો. અન ેતમેની આસપાસના પયા�વરણ માટ� તમેનેઅનહદ �મે હતો. આ કોમ ેતમેના િવ� તારના વ� ય�વન અન ે��ૃોના ર�ણ માટ� ઘડા કડક િનયમો રા� યા હતા. આકોમના કોઇપણ િનયમના ભગં બદલ કડક િશ�ા થતી. �બશનોઇના ઇિતહાસમા ંઆ�ું �માણ ન�ધપા� અન ેસાર� ર�તે�ણી�ું હ�ું. 1730 મા ંજોધ�રુના મહારા� એ �બશનોઇ િવ� તારમાથંી ક�ટ�ુંક લાક�ું લઇ આવવા તમેના માણસોન ે�કુમ

Page 11: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

કય�. �બશનોઇ માણસો હમંશેા કામ પર �ય છ.ે તમામ �બશનોઇ � �ીઓ અન ેબાળકોએ ભગેા થઇ તમેના ં��ૃો�ું ર�ણકરવા�ું નકક� ક��ુ. રા�ના માણસોથી ��ૃોન ેબચાવવા તઓે ��ૃોન ેચ�ટ� ગયા. 360 ઉપરાતં � �ીઓ અન ેબાળકો આમાં��ૃ � ુપા� યા.ં પર�ં ુતમેણ ે��ૃોન ેકાપવા દ�ધા ંન�હ. છવેટ� રા�એ િનદ�ષ � �ીઓ અન ેબાળકોન ેમાર� ન નાખવા તનેામાણસોન ેજણા� �ું. માર� ના� યા બદલ વળતરનો �� તાવ �કૂયો અન ેએક�ય �બશનોઇ ��ૃ ન કાપવાની બાહં�ધર� આપી.પોતા�ું �વન હોમી દઇન ેપયા�વરણ બચાવવાની આ ભ� ય વીરગાથાએ ઉ�ર �દ�શની ટ�કર�ઓમા ંસદ�ઓ પછ� સદ�ઓ1973 મા ં�� યાત ‘‘ �ચપકો‘‘ �દોલન માટ� �રેણા આપી. �બશનોઇ લોકો હ� એ જ �વનશલૈી અપનાવ ેછ ેઅન ેતમેનાપયા�વરણન ેપિવ� ગણ ેછ.ે પયા�વરણના ��મા ંરસ ધરાવનાર કોઇ માનવહક કમ�શીલ ક�ટલીક �બશનોઇ �થાઓનાંઅવલોકન અન ેઅ� યાસ કરશ ેત ેવધાર� સા�ું કામ કર� શકશ.ે તમાર� �ગિત ચકાસો - 3 1 આજના પયા�વરણદાદ�ના �ૃ��ટકોણ માટ� �ા�ચન ભારતીય પરપંરાની �� �તુા કઇ છ.ે ?

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

2 આજની પયા�વરણ �બંશે માટ� �બશનોઇ કોમની �� �તુતા કઇ છ.ે ?

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

1.5 સારાશં (Let us sum up)

આ�િુનક માનવહક કમ�શીલન ેભારતીય ઇિતહાસ અન ેપરપંરાએ આપવાની �રેણા �ગ ેશીખવનારન ેસમજ આપવાનોઆ એકમનો ��ુ ય હ�� ુછ.ે આ એકમનો ખરભં સ�ં �િૃત અન ેપરપંરાનો અ� યાસ કરવા માટ� પ�ર��ે ય િવકસાવવા કય� હતો.ભારતની સ�ં �િૃતનો મ�હમા ંગાઇન ેઅથવા તને ેસ�ંણૂ�પણ ેઉતાર� પાડ�ન ેઆ જોખમ િનવાર�ું આવ� યક છ.ે બી� બધીપરપંરા �મ ભારતીય પરપંરા પણ �બૂ જ�ટલ છ.ે અન ેતમેા ંિવધયેા� મક અન ેનકારા� મક બ� ન ેલ�ણો છ.ે �ળૂમાનવતાવાદ� બાબતોથી જણા� યા કરતા ંભારતીય પરપંરામા ંઘ�ું છ.ે �ા�ચન અન ેમ� યકાલીન ઇિતહાસન ેઉપરછ� �ુંજોઇન ેતમ ેશી� યા ક� ભારતમા ંિવરોધી �ૃ��ટ�બ��ુ � વીકારવાની પણ દ�ધ� પરપંરા છ,ે �મ ક� બી�ઓ �� ય ેસ�હ� �તુા,અ�હ�સા, �મે અન ેરહ�મ , સમ� વય, ધાિમ�ક સાવ��ીકરણ અન ેબધા માણસોમા ંભાઇચારા પર ભાર. ઇ.સ �વૂ�ના �ી�સકૈામા ંઅશોક� કર�લી ��ુ િવરોધી ઘોષણા અન ેરાજ� થાનના �બશનોઇ લોકોએ અમલમા ં�કૂ�લ પયા�વરણ �� યનેો ન�ધપા��મે માનવહક િશ�ણના કોઇપણ િવધાથ�ન ેખાસ જણાવવાની જ�ર છ.ે

Page 12: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

1.6 ‘તમાર� �ગિત ચકાસો‘ ના જવાબ : � વા� યાય (Answer to Check yourProgress: Exercises)

તમાર� �ગિત ચકાસો-1 1. પટેા િવભાગ 1.2.1 અન ેના 1.2.2 આધાર� જવાબ લખો.2. સબંિંધત બોકસ ( પટેા િવભાગ 1.2.2 અન ે1.2.3 ) મા ંઆપલેી બ ેવાતા� વાચંી તમારા માટ� �ત ેિનણ�ય લો.3. પટેા િવભાગ 1.2.4 �ઓુ. તમાર� �ગિત ચકાસો-2 1. પટેા િવભાગ 1.3.1 �ઓુ.2. પટેા િવભાગ 1.3.2 �ઓુ.3. પટેા િવભાગ 1.3.2 ફકરો 8 �ઓુ.4. પટેા િવભાગ 1.3.2, ફકરો 9 �ઓુ.5. પટેા િવભાગ 1.3.2 છ�ે લો ફકરો �ઓુ. તમાર� �ગિત ચકાસો-3 1 પટેા િવભાગ 1.4 �ઓુ.2 પટેા િવભાગ 1.4 ના આધાર� જવાબ લખો. છ�ે લા ફકરા પર � યાન ક����ત કરો.

2.0 ઉ�શે (Objectives)

આ એકમ વા�ંયા પછ�, તમ,ે

ભારતમા ંમાનવહકની ��થિત �મા�ુંસાર �ણી શકશો:�ધુાર�લી માનવહક ��થિત માટ� માગ� તયૈાર કરવામા ંમદદ�પ થનાર �દુા �દુા �વાહ સમ� શકશો અન ેતનેીચચા�◌ા કર� શકશો. ;‘ રાજ ‘ હ�ઠળના ભારતીય નતેાઓના �ભ� ન �ભ� ન િવચારો સમ�વી શકશો. : અન ેભારતના સિંવધાનમા ંિવચાયા� �જુબ માનવહકના આશા� પદ ભાિવની ઝાખંી કર� શકશો. :

2.1 �ા� તાિવક(Introduction)

� યાપાક ર�ત ેકહ�એ તો ભારતનો અવા�ચીન કાળ19 મી સદ�ના �ારભંમા ં���ટશના આગમન અન ે���ે િશ�ણથી શ�થયો. ���ટશ શાસન ભારત માટ� આશીવા�દ અન ેિવનાશ બ� ન ેહ�ું. �ા�ણી વચ�� વ �વત�� ુહ�ું � યાર� સામા� ય ભારતીયેઉ� પાદન અન ેિશ�ણની પ�િતમા ંફ�રફાર કરવા િવચારવા માડં�ું.1857 ના બળવામા ંભારતીઓનો િવરોધ અન ેબળવાનોઅવાજ કચડ� નાખવામા ંઆ� યો. આ એકમમા ંઅમ1ે9મી સદ�ના ંિવિવધ વલણથી �મુા�હતગાર કરવા માગંીએછ�એ.20મી સદ�ના સારા ભાગ ેએક યા બી� ર�ત ે�ધુાર�લી માનવહક ��થિત માટ� માગ� સરળ કર� આ� યો. આપણ ે���ટશશાસન �ગનેા �� યાઘાત અન ે�હ��ુઓ અન ે��ુ�લમોમા ંઅગાઉના સમયની �િત��યાઓનો અ� યાસ કર��ું. આપણ ે�દુા -�દુા સામા�જક �ધુારા તમેજ ભારતની � વત�ંતા માટ�ની ચળવળો �ગ ેઅ� યાસ કર��ું. આ બધાએં ભારતીય માણસ પરક�વી ર�ત ેઅસર કર� અન ે�ત ેભારતમા ંમાનવહકની �ધુારણામા ંક�વી ર�ત ેફાળો આ� યો ત ેજોઇ�ું. આ એકમમા ંરામ

Page 13: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

મોહનરાય, િવવકેાનદં, િતલક, �લ,ે સર સયૈદ અહમદ, ગાધંી, �બડેકર વગરે� �વી �ખર � ય�કતઓએ ર� ૂકર�લા �ભ� ન�ભ� ન િવચારો સમ� શક��ું. આ એકમ તમન ે� વાત�ંય કાળમા ંલઇ જશ ેઅન ભારતના ંસિંવધાનમા ંિવચાયા� �જુબનામાનવહકના આશા� પદ ભાિવ િવશષે મા�હતી આપશ.ે ત ેતમન ેમાનવહકના િવ� �તૃ અ� યાસ માટ� તયૈાર કર� રહ�ું છેતવેી આશા રાખીએ.

2.2 ���ટશ શાસન �ગ ે�િતભાવ( Response to the British Rules)

ભારતમા ં���ટશના આગમનથી ઇિતહાસમા ંનવો તબકકો શ� થયો. આ ���ટશ શાસન હ�ઠળ ભારતમા ં�ળૂ�તૂ આિથ�ક અનેરાજક�ય ફ�રફાર થયા. આમાનંા ઘણા ફ�રફાર ���ટશ શાસકોના ઇરાદા કરતા ંકઇંક �દુા જ �કારના હતા. આ સમયનોઅ� યાસ કરવા�ું મહ� વ�ું છ,ે ક�મ ક� માનવહકના �ૃ��ટકોણન ેસ��ૃ બનાવ ેત�ું તમેા ંઘ�ું છ.ે ���ટશ શાસનની ભારતીય સમાજ પરની અસર િમ� �કારની હતી. તઓે ભારતીય �ૂિમ પર આ�નુીકરણના ંપ�રબળલા� યા હોવા છતા,ં તમેણ ેખ�ેતૂો અન ેઆ�દ�િતઓન ેતમેની શોષણ નીિતથી ગર�બ પણ બના� યા. આન ેલીધ ે18મીઅન1ે9મી સદ�મા ંખ�ેતૂો અન ેઆ�દ�તઓના ���ટશ શાસન સામ ેસ�ં યા બધં બળવા થયા. એમાનંા ક�ટલાક આ છ.ે :બગંાળમા ંસ�ં યાસી બળવો (1763 થી 1800), �બહાર અન ેબગંાળના �જ� લાઓમા ં�આુર બળવો ( 1766 થી1772 અનેફર�થી 1795 થી1816 ), કોલના આ�દ�િત બળવા ( 1820 થી1837 ), સથંાલ (1855-56) ના રામપાસ(1879) ના અને�ુંડા(1895 થી 1901) ના બળવા. 1857 નો મહાન બળવો શ�આત ન હતી, પર�ં ુબળવા અન ેિવરોધની લાબંી પરપંરા�ું ઉ� ચ િશખર હ�ું એ યાદ રાખ�ુંમહ� વ�ું છ.ે 1857 પછ� ખ�ેતૂો અન ેઆ�દ�િતઓના ંબળવા ચા� ુરહયા. (1860 નો ગળ� બળવો, 1870 ના દસકાનોબનાનો બળવો અન ેબી� બળવા સાથ ેમલબારના વારવંાર બળવા) હોવા છતા,ં તમેા ંનવા �કારના સગં�ઠત િવરોધનોઉમરેો થયો.20મી સદ�મા ંભારતીયોના ઘણા િવભાગો િવદ�શી શાસન સામનેા � વાત�ંય સ�ંામમા ંજોડાયા અન ેભાગ લીધો. આપણ ેએક ર�ત ેકહ� શક�એ ક� અ� યાય સામ ેિવરોધ અન ેસ�ંામની મહાન પરપંરામા ંખ�ેતૂો અન ેઆ�દ�િતઓનો ફાળોછ,ે િશ�� ત ભારતીય લોકોનો ન�હ. એક સમય ેિશ�� ત ભારતીય લોકોએ ���ટશ શાસનન ેઆવકા��ુ હ�ું અન ેતને ેઇ�ર�યદ�ન ગણલેી હતી. બળવાખોર ખ�ેતૂો જ ���ટશ સામ ેલડયા હતા.ં િશ�� ત ભારતીય લોકો પાછળથી20મી સદ�મા ંતમેાંજોડાયા હતા. કોઇપણ માનવહક સ��ય કમ�શીલ સાર� ર�ત ે� યાનમા ંલશે ેક� અ� યાય સામ ેિવરોધ કરવા અન ેલડતઆપવાના રાજક�ય મહ� વન ેભારતના લોકો િશ�� ત મ� યમવગ�ના માણસ પાસથેી ન�હ, પણ અિશ�� ત ખ�ેતૂો અનેઆ�દ�િતઓ પાસથેી શી� યા છ.ે

2.3 અગાઉના કમ�શીલ ( The Earlier Activities)

� યાપક ર�ત ેકહ�એ તો, ભારતનો અવા�ચીનકાળ 19મી સદ�ના �ારભંમા ં���ટશના આગમન અન ે���ે િશ�ણથી શ�થયો. બગંાળના રા� રામમોહનરોય અવા�ચીન ભારતના �થમ ��ુ�શાળ� કમ�શીલ હતા. તઓે �નુઃ�વત�નવાદ� ન હતા :તઓેએ � વત�ંતા, સામા�જક � યાય અન ેમાનવ �િત� ઠાની �બંશેમા ંકામ ક��ુ. તમેણ ેસમ�� �ું ક� બધા માણસો જ� મથીસમાન છ.ે આ િસ�ાતં ભારતના બી� ક�ટલાક ભાગમા ં�સય�. તથેી, સ�ં યાબધં ��ુ�શાળ� કમ�શીલ અને�ધુારાવાદ�ઓએ19મા અન2ે0મા સકૈાના �ારભંમા ં�બંશે શ� કર�. �ુભા�� ય ેઆ ��ુ�શાળ� �બંશે ખાસ કર�ન ે19મી સદ�ના�ારભંથી વીસમી સદ�મા ં� વત�ંતા �બંશે દરિમયાન �બનમહ� વની બની ગઇ. � વત�ંતા પછ� પણ આવી કોઇ �બંશેચાલી ન�હ. એ �ુઃખદ ઘટના છ.ે આ કારણસર જ આપણા માનવહક િશ�ણકારો અન ેસામા�જક કમ�શીલો એ આપણા��ુ�શાળ� વારસાન ે�બૂ મહ� વ આપ�ું જોઇએ.

2.3.1 રા� રામમોહનો રોય

સામા�જક અન ેધાિમ�ક �ધુારાની કોઇપણ યોજનાની સફળતા માટ� લોકોન ેપોતાની સાથ ેરાખવા�ું જ�ર� છ ેએવી રા�

Page 14: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

રામમોહન રોયન ે�તીિત થઇ. તમેણ ેપોતાના ંસશંોધન મારફત �ૂિમકા તયૈાર ન કર� હોત અન ે�બંશે ન ચલાવી હોત, તોસતી �થાની ના�દૂ� સફળ ન થઇ હોત. તમેણ ેસતી �થા સામ ેલોકોન ેસમ�� યા અન ેલોકમત ��તૃ કય�. �ૂિમકા તયૈારકયા� િસવાય કર�લો કાયદાથી આ �થા ખાનગીમા ંચા� યા કર� તવેી તમેન ેખાતર� થઇ. ‘‘ �હ��ુ �િૂત���ૂની િવ�ચ� �થાસમાજના તાણાવાણા નાશ કરતી હોવાથી, કાયદ�સર મ�ંરૂ� એકલી મદદ�પ ન�હ નીવડ� ‘‘ . તમેણ ેવ�મુા ંઉમ�ે�ુ ક� ‘‘�િૂત���ૂના �હમાયતીઓ અન ેતમેના ગરેમાગ� દોરવાયલેા અ�યુાયીઓ ધાિમ�ક ભ�કતના � વ�પ હ�ઠળ, ત�ૃન જગંલી દ�શપણ � કરતા ંશરમ અ�ભુવ ેતવેા ત�ૃન અધમ �કારના �નુા બનતા હોય તવેી �થાન ેઅ�સુર� છ.ે ‘‘ આ ધાિમ�ક �થાઓ‘‘ નિૈતક િસ� ધાતંોના સ�ળૂા નાશ માટ�નો � �ોત છ.ે ‘‘ રામમોહન ��ુ�ની ભાષા બોલતા અન ેતમેનો અ�ભગમ તક�બ� અન ે� ૂિત���ૂ િવરોધી હતો. તમેણ ેવિશ� ઠન ેટાકં�નેજણા� �ું ક� ‘‘ બાળક કઇંક યો� ય કહ� તો ત ે� વીકાર�ું, ��મા ંપોત ેકઇંક અયો� ય કર� તો તને ેતણખલાની �મ ફગાવી દ��ું ‘‘� �ીઓની � વત�ંતા માટ�ના ��મા ંતમેનો અ�ભગમ યો� ય ગ�ંભર, વ�ૈાિનક અન ેતક�બ� હતો રામમોહન �ા�ણી ધમ�નાપાઠમા ંિવ�ાન હોવા ઉપરાતં, તમેણ ેઇ� લામ, પિ�મનો ઇિતહાસ, ત� વ�ાન, િવ�ાન અન ે��� તીધમ�નો અ� યાસ પણ કય�હતો. તઓે અ�કુ બાબતમા ં��� તી ધમ� અન ેઇ� લામના ટ�કાકાર હોવા છતા,ં તઓે ઇ� લામના સમતાવાદન ેકારણ ેતનેા�� ય ેઆકષા�યા હતા. તમેણ ેલ� �ું હ�ું ક� ‘‘ મ ેસ�ંણૂ� �રુાન વારવંાર વા� �ું હ�ું. તનેાથી �ું �સુલમાન બ� યો. ? મ� સ�ંણૂ�બાઇબલનો અ� યાસ કય� છ.ે છતા,ં તમ ે�ણો છો તમે �ું ��� તી નથી. પછ� તમ ેત ેવાચંવાનો ડર ક�મ રાખો છો . ? વાચંોઅન ે�ત ે� યાય કરો. આપણા મ� યમ અન ેઉપલા મ� યમ વગ�ના માણસોએ બરાબર આ�ું કર�ું જોઇએ. ‘‘ આ� આપણ ેબી� ધમ� અન ેસ�ં �િૃત, ખાસ કર�ન ેઇ� લામ �� યનેા આપણા ઋણની અવગણના કરવા�ું વલણ ધરાવીએછ�એ. રામમોહનન ેઇ� લામ અન ે��� તીધમ�ના ઉપદ�શની અસર થઇ હતી. અન ેતમેણ ેત ે� વીકાર� છ.ે તમેણ ે‘‘ ઇ� લામિવચારધારાન ે��ુ��વૂ�ક સમંિત આપીન ેકોમી ��ના ઉક�લનો માગ� ચ�� યો હતો. એમ એન. રોય િસવાય ત ે‘‘ સમંિત‘‘ �� યેકોઇએ �યાન આ� �ું ન�હ. રામમોહન નાગ�રક �ટછાટ અન ે� વત�ંાના �રુ� કતા� હતા. તમેણ ે 1827 ના જ�રુ� અિધિનયમ સામ ે���ટશ સસંદના બ� ને�હૃોન ેઅર� કર� હતી. આ અિધિનયમ ેભારતના � યાયત�ંમા ંધાિમ�ક �વૂ��હ દાખલ કય� હતો. આ અર�મા ં�હ��ુઓ અને�સુલમાનો બ� ન ેએ સહ� કર� હતી. તમેણ ેખરડાની જોગવાઇનો િવરોધ કય�. ત ેજોગવાઇ �જુબ ‘‘ �ળૂ વતની, �હ��ુ ક�

�સુલમાનના � યાિયક �કુ�ૃમા ં��� તી-�રુોિપયન ક� વતની ચલાવશ,ે જયાર� ��� તીઓન ે�હ��ુ ક� �સુલમાન જ�રુર �ારાચલાવતા �કુ�ૃમામંાથંી �કુત રા� યા હતા. ‘‘ સરકાર� સમાચારપ�ો અન ેસામિયકોની � વત�ંતા લઇ લીધી હતી. તનેી સામ ેરા� રામમોહન ે1823 મા ંસરકારના ંઆપગલાનંો િવરોધ કય�. આ પગલાની કડક ટ�કા કર�ું અન ે�સેની � વત�ંતા�ું �ૃઢપણ ેસમથ�ન કર�ું િનવદેનસ� તાિધકાર�ઓન ેમોકલવામાનંો �થમ અન ેએકલા ��ુ�વાદ� હતા. તમેણ ેસવ�� ચ અદાલત અન ે�ક�ગ ઇન કાઉ��સલનેઅર�ઓ મોકલી હતી. તમેણ ે‘‘ �કાશનોની અિનયિં�ત � વત�ંતા‘‘ માટ� મજ�તૂ ક�સ તયૈાર કય� હતો. ‘‘ �ક�ગ ઇનકાઉ��સલન ેકર�લી તમેની અપીલમા ંરામમોહન ેઅમારા નાગ�રક પરની ચડાઇ‘‘ સામ ેિવરોધ કય� હતો. અપીલનાસમાપનમા ંતમેણ ેલ� �ું હ� ુક� ‘‘ ભારતના વતનીઓ ઉપર સતત �લુમ કરશો ન�હ અન ેતમેની નામોશી કરશો ન�હ.

2.3.2 બ�ંકમચ�ં ચટેજ�

ભારતના ં���ટશ સા�ાજયના મ� યમક�ાના અિધકાર�ઓ બહાર પાડવા માટ� ���ટશ સરકાર� � થાપલેી કલક�ા�િુનવિસ�ટ�ના �થમ � નાતકોમા ંએક બ�ંકમચ�ં ચટેજ� હતા. ત ે�નુ��ુ થાનવાદ� (revivalist) બની ગયા. તમેન ેકાયર કહ�તીઅનકે �હ��ુ પરપંરાઓન ેતમેણ ેનકાર� કાઢ� અન ેસમય જતા ંદ�શન ેઆગળ લઇ જઇ શક� તવેા જોસીલા �હ��ુવાદ માટ�

�હમાયત કર�. ‘‘ બ�ંકમ સા�હ� યમા ંરા� ��યતાના ભિવ� યવ�ે તા (Propher) હોવા ંછતા,ં �હ��ુ ચા�ર�ય અન ેપરાપંરા પરઅિતશય ભાર �કૂનાર �હ��ુ �નુ��ુ થાનવાદ� હતા. પરપંરા તમેની મારફત બોલતી હતી એમ લાગ ેછ.ે ‘‘ (બ�ગાલ�રનઇેસ� સ એ� ડ અધર એસઝે, �શુોભન સરકાર, પીપ� સ પ��લિશ�ગ હાઉસ, નવી �દ� હ�, પા�ું39)

2.3.3 ઇ�રચ�ં િવધાસાગર

Page 15: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

બ�ંકમચ�ંના ઘણા સમકાલીનો તમેના િવચારો સાથ ેસહમત હતા, જયાર� ખાસ કર�ન ેબગંાળના બી� ઘણાન ે���ટશશાસન ચા� ુ રહ� તમેા ંકઇં પણ િવધયેા� મક જણા�ું ન�હ. બ�ંકમચ�ંના એક સમકાલીન ઇ�રચ�ં િવધાસાગર માનવહકનાઉ� તમ ર�ક સા�બત થયા. તમેણ ેિવધવા �નુલ�� ન, િશ�ણ, જ��રયાતવાળા અન ેલાયકન ેસહાય �વા સામા�જક�ધુારાઓ માટ� �હમાયત કર� હતી. તમેના એક સમકાલીન રામ��ૃ ણ પરમહસં ેશ� કર�લ ભ�કત �વાહ ર�ખાન ેનકાર� કાઢ�.એમ �ણવા મ��ું હ�ું ક� રામ��ૃ ણ ેઇ�રચ�ંન ેસામા�જક �ધુારા બાબતમા ંઆગળ ન વધવા �ચૂ� �ું હ�ું, ક�મ ક� તનેાથીદ�વી િનયમમા ંહ� ત�પે થાય છ.ે ઇ�રચ�ં� ભ�કતનો િસ�ાતં � વીકાય� ન�હ. તમેણ ેભાર�વૂ�ક જણા� �ું ક� સ�ં �તૃ સા�હ� યમાંકઇંક �ટૂ� છ.ે અન ે� નાતકો માટ� તયૈાર કર�લા પઠય�મમા ંપિ�મના ત� તવ�ાનીઓનો પણ સમાવશે કરવો. િવધાસાગરિવધવા �નુલ�� નના સબંધંમા ંએકવાર એટલા બધા ખી�ઇ ગયા હતા ક� ત ેસ�ંણૂ� િતર� કાર સાથ ેએ�ું બો� યા હતા ક� ‘‘ �દ�શમા ંમાણસોન ેદયા ન હોય, ધમ� ન હોય, સાચા-ખોટાની સમજ ન હોય, લાભદાયી અન ે�કુસાનકારક વ� ચ ેભદેપાડવાની શ�કત ન હોય અન ે� ��ઢગત હોય તને ે�ળવવામા ંએકલી ફરજ-એકલો ધમ� ગણવામા ંઆવતો હોય તમેાં�ુભા�ગી અબળા જ� મવી ન જોઇએ. કયા પાપન ેકારણ ે� �ીઓએ ભારતવષ�મા ંજ� મ લવેો જોઇએ. ? ... ઓ, �ુભા�ગી � �ીઓ,તમ ેકયા ંપાપ કયા� હતા ંક� જયા ં માણસો આટલા બધા અસવંદેનશીલ હોય તવેા આ દ�શમા ંતમાર� જ� મ�ું પડ�ું ? રાઇ�ટ�ગસો� યલ �હ� �� (સામા�જક ઇિતહાસ લખવો) , �િુમત સરકાર, ઓકસફડ� �િુનવિસ�ટ� �સે, પા�ું 267)

2.3.4 � વામી િવવકેાનદં

રામ��ૃ ણ પરમહસંના ં� યાતનામ િશ� ય � વામી િવવકેાનદં� એવી દલીલ કર� હતી ક� ભારતની મજ�તૂ બનાવવા માટ�

આપણ ેબ ેપ�િતઓ : �હ��ુવાદ અન ેઇ� લામના ંસગંમ ( Confluence ) - વદેાતંી મજગ અન ેઇ� લામ દ�હની જ�ર છ.ે તમેનેલા� �ું હ� ુક� ભારતમા ંિશ�ણન ેટોચ અ�તા આપતી, �થી �ાિત�� ઠ (Out Caste ) પણ �ા�ણો સાથ ેસમાન બની શક�. ‘‘�ા�ણ�ેર �ાિતઓન ે�ું ઉતાવળ ન કરવા અન ેરાહ જોવા જણા�ું �.ં તમેણ ેકહ�ું, �ા�ણો સાથ ેલડવાની દર�ક તક પકડશોન�હ, ક�મક� મ ેદશા�� �ું હ� ુતમે તમ ેતમારા દોષ માટ� સઘંષ� કર� રહયા છો. તમન ેઆ� યા��મકતા અન ેસ�ં �તૃ શીખવાનીઉપ�ેા કરવા�ું કોણ ેકહ�ું હ�ું. ? આ બધો સમય તમ ે�ું કરતા હતા. ? તમ ે�બનકાય��મ ક�મ રહયા છો ? બી� કોઇકનેતમારા કરતા ંસા�ું મગજ, વધાર� શ�કત છ.ે ? ત ેવધાર� મળેવીન ે�ય છ ેત ેકારણ ેતમ ેહવ ેક�મ ચીડાઇન ેઆગ ઓકો છો ?સમાચારપ�ોમા ં� યથ� ચચા� અન ેતકરાર કરવામા ંશ�કત વડેફવાન ેબદલ,ે તમારા ઘરમા ંલડવા-ઝગડવાના ંપાપ કમ�નેબદલ ે�ા�ણોએ � સ�ં �િૃત રચી ત ે�ા� ત કરવામા ંતમાર� બધી શ�કતનો ઉપયોગ કરો. તમ ેસ�ં �તૃના િવ�ાન ક�મ બનતાનથી. ત ે�� છ.ે તમામા �ાિતઓ માટ� સ�ં �તૃ ભાષા�ું �ાન �લુભ કરવા માટ� તમ ેલાખો �િપ યા ક�મ ખચ�તા નથી. ત ે��છ.ે � �ણ ેતમ ેઆ બધી વ� � ુકહ�શો ત ે�ણ ેતમ ે�ા�ણોની સમાન બની રહ�શો. ભારતમા ંશ�કત�ું રહ� ય આ જ છ.ે � વામીિવવકેાનદં : ઓન ઇ��ડયા એ� ડ હર �ો� લ�ે સ ( ભારત અન ેતનેા ��ો ), અ��ત આ�મ, કલક� તા, પા�-ુ70)

2.3.5 � યાય�િૂત� રાનડ�

દ�શના બી� ભાગોમા,ં દાખલા તર�ક� �ુંબઇ ઇલાકામા,ં �હ��ુ સમાજ પાસ ેિવવકેાનદં ��ું કોઇ ન હ�ું . � યાય�િૂત� રાનડ�નેસામા�જક �ધુારાના ��ો �ગ ેસહા�ું�ૂિત હતી.તમેણ ે�નુ��ુ થાનવાદ (Revivalism) નો િવરોધ કય�. તમેણ ેજણા� �ું ‘‘આપણ ેશા�ું �નુ��ુ થાન કર��ું ? ત ે�નૂા �દવસોના ંમાણસો અન ેદ�વો અિતશય �માણમા ંએવી િનિશ� ધ વ� �ઓુ ખાતા-પીતા હતા ક� કોઇપણ �નુ��ુ થાનવાદ� હવ ેતનેી ભલામણ કરવા�ું સાહસ ન�હ કર�.આપણ1ે2 � વ�પના ંદ�કરા ક� આઠ� વ�પના લ� નો�ું �નુ��ુ થાન કર��ું ? આવા લ� નોમા ંતો અપહરણ કર� લાવલેી � �ી સાથ ેલ� ન � વી�તૃ હતા તમેજ િમ�અન ેગરેકાયદ�સર�ું ( લ� નબા�) સભંોગ પણ � વી�તૃ હતો. આપણા ંભાભી િવધવા બન ે� યાર� તનેા દ�કરા જ� મવાનીિનયોગ પ�િત�ું આપણ ે�નુ��ુ થાન કર��ું ? ઋિષઓ અન ેઋિષની પ� નીઓએ લ� નના બધંનમા ંલીધલેી �નૂી �ટછાટ�ુંઆપણ ે�નુ�� થાન કર��ું ? વષ�ના શ�આતથી વષ�ના �ત �ધુી પ�ઓુની બ�લ ચડાવતો હતો ત ેબ�લ�થા�ું આપણે�નુ��ુ થાન કર��ું ? તમેા ંતો આરાધક બ�લ તર�ક� માણસો પણ બાકાત રખાતા ન હતા.ં

2.3.6 િતલક અન ે�લે

Page 16: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

ભારતની ���ટશ સરકાર� કાયદો કર�ન ેબાળલ� ન પર �િતબધં �કુવા િવચા��ુ. િતલક� તનેો સ�ંણૂ� િવરોધ કય� અન ેદ�શમાંએવો જનમત ઉભો કય� ક� ���ટશ સરકારન ે�હ��ુ પ�િતમા ં�ધુારા કરવાની પરવાનગી આપવી જોઇએ ન�હ. તમેણ ેશાહ�સરકારની િવ��ની ચળવળમા ંસામા� ય માણસોન ેખચંવા માટ� ગણપિત �વા �હ��ુ �િતકનો ઉપયોગ કરવાની �હ�રાતકર�. એવી યો� ય દલીલ કરવામા ંઆવ ેછ ેક� ગણપિત �હ��ુ �નુ��ુ થાનના ં�િતક બ� યા અન ે� વત�ંતાની ચળવળમાં��ુ�લમો િવ�ખુ બ� યા. �ુંબઇ �ાતંમા ંવ� ુસારા �વન અન ેવધાર� સાર� તક માટ� દ�લતો (અ��ુૂ�ચત �િતઓ) �ું �થમ�દોલન થ�ું. મહાન �ધુારક જયોિતબા �લએે �ા�ણવાદ સામ ેમા�ું ઉચક�ું. અન ે�હ��ુ �થાન ેકારણ ેજ સામા�જક ર�તેવ�ંચત કોમો થઇ હોવા�ું કારણ આગળ ધ��ુ. 1885 મા ંિન�તૃ ����શ સનદ� અિધકાર�એ. ઓ �મુની નતેાગીર� હ�ઠળ દ�શનાથોડાક સ�ં�ૃ નાગ�રકોએ ભારતીય રા� ��ય કો�સેની � થાપના કર� � યાર� જયોિતબા �લએે �ુંબઇ �ા� તના ંસામા� ય માણસતર�ક� પહ�રવશે કર�ન ેથોડ�કવાર �રૂ ઉભા રહયા અન ેદ�લતો માટ� નોકર�મા ંઅનામત જ� યાઓ માટ� ગવન�રન ેઆવદેનઆપવા િવચા��ુ. સામા� ય ર�ત ેએ� ુમાનવામા આવ ેછ ેક� િતલક �ા�ણી ચ�ે ઠાઓ�ું �િતિનિધ� વ કરતા ંહતા અન ે�લ ેદ�લતોની ચ�ે ઠાઓર� ૂકરતા ંહતા. આ ફકરો �ઓૂ. ‘‘ �લ ેએ �ા�ણોની સવ�પ�રતાના ધમ�શા� �ીય િસ�ાતંો પર અન ેસામા�જક વત��કૂનીતમેની સ�ંહતા પર જોરદાર આ�મણ ક��ુ. તઓેએ શોધ કર�ન ે�ા�ણી પ�િતની સામા�જક �તર��યાની ખલનાયક��ુંસા�ું અથ�ઘટન ક��ુ તમેણ ેજણા� �ું ક� આમા �ા�ંણોની સવ�પ�રતા સીધી ર�ત ેસકંળાયલેી હતી અન ે��ૂોના દાસ� વથી તનેેસમથ�ન મ��ું હ�ું. ‘‘ ( જયોિતબા �લ ેઅન ેસામા�જક �ાિંતની િવચારધારા, ગલે ઓ� વ�ેતૃ, ઇકોનોિમક એ� ડ પો�લ�ટકલ વીકલી, 11 મીસ� ટ�� બર,11971 પાના1969-717) તમાર� �ગિત ચકાસો - 1 1. 19 મી સદ�મા ંમાનવહકની પ�ર��થિતમા ંરામમોહનરોય�ું �ું �દાન હ�ું. ?

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

2. બ�ંકમચ�ં ચટેજ�ની �નુ��ુ થાનવાદ� તર�ક� �ૂિમકાની ચચા� કરો.

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

3. માવહકના ઉ� તમ ર�ક તર�ક� ઇ�રચ�ં િવધાસાગરના ંદાવાની વાજબી ઠરાવો.

.......................................................................................................................................

.......................................................................................................................................

Page 17: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

.......................................................................................................................................

.......................................................................................................................................

4. િવવકેાનદં� �ા�ણ�ેરોન ે�ું સલાહ આપી હતી. ?

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

5. રાનડ�એ �નુ��ુ થાનવાદનો િવરોધ ક�મ કય�. ?

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

6. �હ��ુ પ�િતમા ંિતલક અન ે�લનેા અ�ભગમ સરખાવો અન ેતનેા તફાવત બતાવો.

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

2.4 ��ુ�લમ �ધુારાવાદ�ઓ (Muslim Reformists)

�ધુારાવાદ� �બંશેનો ગડગડાટ � ુ��લમ કોમન ેપણ સભંળાયો હતો. પણ સામા�જક �ધુારા કરવા�ું પસદં ક��ુ. તમેન ેલાબંાસમય �ધુી પિ�મી સ�ં �િૃત અન ેિશ�ણની અસર થઇ ન હતી. નતેાઓ પિ�મી િવચારોનો ઉ� ર�ત ેિવરોધ કરતા.ં તઓે���ટશ શાસકોની િવ��ુ હતા, ક�મક� તમેની સ� તા લઇ લઇન,ે તમેન ેબા�મુા ંધક�લી દ�ધા હતા. જોક�, તમેન ેધીમ ેધીમ ેભાનથ�ું ક� ���ટશ શાસકોની મદદ અન ેમહ�રબાની વગર તમેનો િવકાસ �ધંાઇ જશ.ે આની �તીિત થતા ંતમેણ ે���ટશ સાથેસમાધાન કળ� �ું. સર સયૈદ અહમદ અન ેમૌલાના આઝાદ આ કારણના સમથ�ક તર�ક� ઊભા રહયા.

2.4.1 સર સયૈદ અહમદ

સર સયૈદ અહમદ અ�લગઢ ��ુ�લમ �િુનવિસ�ટ� � થાપીન ે��ુ�લમોની અ�લ� તતા તોડવા િવચા��ુ. તમેણ ે��ુ�લમોને

Page 18: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

�રુોિપયન િશ�ણ અન ે�ાન મળેવવા માટ� સફળતા�વૂ�ક સમ�� યા અન ે�હ��ુઓની �ચી કોમોની �મ ���ટશ વહ�વટમાંભાગ લવેાની �રેણા આપી. સર સયૈદ અહમદ સ��ૃ�મા ંઉછયા� હતા અન ે 19 મી સદ�ના મહાન �ધુારાવાદ� હતા. તમેનીમાતા કડક િશ� તવાળ� અન ેધાિમ�ક સ�ૃ�ણુવાળ� ઉમદા � �ી હતી. તમેના િશ�ણ ેતને ેઆદશ�વાદની સમજ આપી. તઓેમ�મ વા� તવવાદ� બ� યા. ત ેવહ�મોન ેસખત ર�ત ેિધ�ારતા હતા. તઓે1857 ના બળવાના ન�કના સા�ી હતા. તમેણ ેતે�ગ ે��ુ તક લ� �ું હ�ું. તમેા ંતમેણ ેજણા� �ું હ�ું ક� ભારતીયોન ેકાયદા ઘડવાથી �રૂ રા� યા ત ેબળવા�ું ��ુ ય કારણ હ�ું.તમેણ ેભાર�વૂ�ક જણા� �ું ક� ભારતીય લોકોનો પ�રષદમા ંઅવાજ હોવો જોઇએ. ���ટશ લોકોન ેતમેના િવચારોની ઘણી સાર�છાપ પડ�. ત ે�ળૂ�તૂવાદ� ન હતા. તઓે �હ��ુ અન ે��ુ�લમ બ� ન ેમાટ� િવકાસની સમાન તક ઇ� છતા ંહતા. િશ�ણના ��ેમાંતમે�ું �દાન શા�ત રહ�શ.ે

2.4.2 મૌલાના અ�લુ કલામ આઝાદ

મૌલાના અ�લુ કલામ આઝાદ બી� � યાતનામ ��ુ�લમ �ધુારક હતા. તમેણ ે���ે િવરોધી ચળવળની સ�ં�ુચતતા સામેદ�શવાસીઓન ેસાવધાન કયા� હતા. તમેણ ેજણા� �ું, ‘‘ �ગિતમા ંસ�ં�ૃચત માનસથી વધાર� મોટો કોઇ �તરાય નથી. શ�થયલેા � વત�ંતાના નવા �ગુમા,ં આપણી આ રોગમાથંી �કુત થવાની ફરજ છ.ે રા� ��ય �વનના ત�ંુર� ત િવકાસ માટ�

પડકાર�પ આથી મોટો બીજો કોઇ ભયકંર રોગ નથી. ત ેિવચાર અન ેકાય�ના દર�ક ��ેમા ંદ�ખા દ� છ.ે અ�ભનતેાની �મ તે�પા વશેમા ંપોતાન ે�પાવ ેછ.ે ધમ�ના સા�ાજયમા ંત ે�ધ��ાના �પમા ંદ�ખાય છ ેઅન ે��ઢ��ુ તતાના નામ ેઆપણનેછતેર� છ.ે િશ�ણ અન ેસ�ં �િૃતમા,ં ત ેઆપણા રા� � અન ેદ�શની એકતાના �ુંવાગ નામ હ�ઠળ આપણન ેઅપીલ કર� છ.ેઆવાંછતેરામણા ંનામથી આપણ ેઆકષ�વા�ું ન�હ તમે ત ેકહ� છ.ે આપણ ેયાદ રાખ�ું જોઇએ ક� આ બધા�ું �ળૂ કારણ સ�ં�ુચતમગજ િસવાય કઇં નથી. આ મહાન માણસના ંઉપર જણાવલેા અન ેનીચનેા શ� દો માનવ�ત, િવશષેતયા તમેના દ�શવાસીઓ અન ેતમેના હક �ગેતમેની �ચ�તાનો િનદ�શ કર� છ ેઆ િવચારો તમે�ું સાવ�િ�કવાદ અન ેિવ�જનીન માનસ દશા�વ ેછ.ે તમેની િનખાલસતા અનેઉદારમત ેભારતીય રા� ��યોના મગજમા ંતા� હવા ભર�. તમેણ ેતમેના સમયની ખરાબ બાબતોના ઉપચાર માટ�

રા� ��યવાદ અન ેસાવ�િ�કવાદના � યાય�ણૂ� અન ેયો� ય િમ�ણન ેઉ�ચત ગણા� �ું. હવ,ે આપણ ેજોઇએઃ માણસ િવચાર અનેકાય�ના ં��ેમા ંહમંશેા ંઆ� યિંતક બનવા�ું વલણ ધરાવ ેછ.ે ત ેભા� યજે મ� યમ માગ� �ય છ ેઅન ે� યા ંત ેગો�ું ખાઇ �ય છ.ેઆપણા િશ�� ત �વુાનો તમેના ંભાષા, પહ�રવશે, ર�તભાત વગરે�મા ં��જેો�ું અ�કુરણ કરવામા ંખોવાઇ ગયા તને ેઘણાંવષ� નથી થયા.ં તમેન ેતમેના વારસાનો � યાલ ન આ� યો. તમેાનંા ક�ટલાક સકેસિપયર, િમ� ટન, ગોથ ેઅન ેવડ�ઝવથ��ુટાકંવામા ંહમંશેા ંત� પર હતા. પર�ં ુતમેન ેવા��મક�, કા�લદાસ, �શુરો અથવા અિનસ માટ� કોઇ �મે ન હતો. � યાબબાદમહા� મા ગાધંીની નતેાગીર� નીચનેી રા� ��ય ચળવળ ેનવો વળાકં લીધો અન ે���ટશ�ું અ�ુંકરણ કરવા�ું ઓસરવા માડં�

એવો સમય આ� યો. પર�ં ુમ� જો�ું ક� મારા દ�શબ�ંઓુ બી� �લૂ કરવાની તયૈાર�મા ં હતા. અગાઉ તઓે ભખેડની એક ધારપર હતા અન ેહવ ેતઓે બી� આ� યિંતકતા પર �દૂકો મારવા માગ ેછ.ે ભારતીય રા� ��યવાદન ેિમલટન ક� શકેસિપયર સાથેકઇં લવેાદ�વા નથી. ક�ટલાકં � થળોએથી મન ેસાભંળવા મળ ેછ ેક� સાચા રા� ��યવાદ� બનવા માટ� તમ ેતમારા પોતાનાદ�શની ભ� ય અન ેગૌરવવતંી સ�ં �િૃતન ે�લૂી �ઓ તટેલી હદ �ધુી આ�િુનક સ�ં �િૃત ક� સા�હ� યનો પાસ આપણન ેલાગવોજોઇએ ન�હ. ત ેજ �માણ ેપિ�મી િશ�ણ અન ેસ�ં �િૃતના ં�કાશના ં�કરણો �વશેી ન શક� તવેા પાજંરામા ંતમાર� �તન ે�કૂ�દો ત ેપણ તટે�ું જ ખો�ું થશ.ે તમ ેતમાર� �ુ� યવી વ� �ઓુ રા� ��ય અન ેભૌગો�લક હદની �દર બધં કર� શકશો, પર�ંુિશ�ણ અન ેસ�ં �િૃત પર સીલ કર� શકશો ન�હ એ �લૂશો ન�હ. તનેા માટ� કોઇ �ાદ�િશક હદ નથી. ત ેરા� ��યતાથી પર છ.ે તેબ�ું �િત, વણ� ક� �થૂના તનાવથી �કુત છ.ે તનેો ઉ�ૃભવ �ુિનયાના કોઇ ભાગમા ંથયો હશ,ે પર�ં ુહાલ ત ેબધા દ�શ અનેરા� �ોનો સમાન વારસો છ.ે શકેસિપયર �� લ�ે ડમા ંજ� � યો હતો એ સા�ું, પર�ં ુશકેસિપયરની અમર �િૃતઓ બધા દ�શ માટ�

છ.ે �� લ�ે ડ ઇ� છ ેતો પણ ત ેશકેસિપયરન ેપોતાના �રૂતો રાખી શક� ન�હ. કા�લદાસ ભારતીય રા� ��ય હતા તમે કા�લદાસનાંનાટકો પણ ભારતીય રા� ��ય હતા ંતમે તમ ેિવચારો છો ? તનેા પર કોઇ િવદ�શીનો હક નથી. એમ તમ ેિવચારો છો ? ( ત ેજ�માણ ે, પા�ું 139) તમાર� �ગિત ચકાસો - 2 1. ��ુ�લમ �ધુારાવાદ� તર�ક� સર સયૈદ અહમદ�ું � થાન સમ�વો.

.......................................................................................................................................

Page 19: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

2. ભારતીય રા� ��યવાદ �ગ ેમૌલાના આઝાદના િવચારો કયા હતા. ?

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

2.5 િનણા�યક નતેાગીર� ( The Decisive Lead)

1920 મા બાળ ગગંાધર િતલક�ું ��ૃ� ુથ�ું. તનેા આશર� એક વષ� અગાઉ તમેણ ે�વત�ંતાની લડત �મની નતેાગીર� હ�ઠળચલાવવામા ંઆવશ ેતવેા નતેા તર�ક� ગાધંીન ેર� ૂકયા�. ગાધંીએ તમેના િવ�ાસન ેછહે દ�ધો ન�હ. તઓે સઘંષ�ન ેઇ��છત�ત �ધુી લઇ ગયા. તમન ેબી.આર. �બડેકર �વા મહારથીઓ�ું સા� સમથ�ન મ��ું. �બડેકર બી� બાબતોનીસાથોસાથ દ�લતોના માનવહક માટ� લડયા. ભારતમા ંસામા�ય �� માટ� માનવહક �ા�ત કરવા અન ે�િુનિ�ત કરવાના�પમા1ં947 મા ં�વત�ંતાની �ા��ત સૌથી મહાન િવજય હતો. જોક�, તનેી �ક�મત ભાર� �કૂવવી પડ�. મહાન સા�યવાદ� નતેાએમ.એન.રોય ેવ�ૈદક �હ��ુવાદ, દ�વી મ�ંરૂ� ધરાવતી અસમાનતા અન ેકોમવાદન ેવખોડ� કાઢયો. માનવહકનો ભગં કર�

તવેી કોઇપણ બાબતની તમણ ેટ�કા કર� અન ેવખોડ� કાઢ�. આપણ ેઉપરના ંમહા�ભુાવોના �દાન ેઅલગ શીષ�ક હ�ઠળિવચાર�એ.

2.5.1 મહા�માનો ઉદય

મોહનદાસ કરમચદં ગાધંી ( મહા�મા ગાધંી) 20મી સદ�ના �ારભંના દસકાઓમા ંભારતીય ફલક પર દ�ખાયા. રાજક�ય�બંશે માટ� લોકોન ે�તી લવેા ધાિમ�ક �તીક વાપરવા માટ� ત ેિવ�� ન હતા. એક બા�એુ ત ે�હ��ુઓન ે�શુ રાખવા,રામરાજય, ગીતા અન ેવ�ૈણવ ધમ�ની વાત કરતા અન ેબી� બા�એુ ��ુ�લમોન ે�તી લવેા �ખલાફત ચળવળનો ઉપયોગકરતા ત ેચ�વુણ�મા ં�ૃઢપણ ેમાનતા. પર�ં ુઅ���ૃયતાની �થાની િવ�� હતા. પર�ં ુએ પણ હક�કત છ ેક� ગાધંી િસવાય કોઇક��સેી નતેાએ �વત�ંતાની લડત દરિમયાન �ાિત અન ેઅ���ૃયતાનો �દૃો ઉઠા�યો ન હતો. ગાધંી�ન ેતમેનાસાથીઓના દબાણ હ�ઠળ મ�ંદર �વશે અન ેઅ���ૃયતા ના�દૂ� �બંશે પાછ� ખ�ચી લવેાની ફરજ પડ� હતી ત ે�ણીતીહક�કત છ.ે સ�ંયાબધં �સગંોએ તમેણ ે�હ�ર ક��ુ હ�ું ક�, કોમવાદ અન ેઅ���ૃયતા અ��ુૂ�ચત �િતના ��ના ંઆ બ ે�ષૂણના�દૂ ન થાય �યા ં�ધુી આપણને ે���ટશ પાસથેી �વત�ંતા માગંવાનો કોઇ હક રહ�તો નથી. ‘‘ અ���ૃયતાના આ દ��ય ેભારતના સમાજના દર�ક �વ�પ પર �મુલા કયા� હતા. આ સદં�શાનો િવચાર એ હતો ક� �હ��ુ �હ��ુવ�ચ ેઅ���ૃયતા ન હોવા ઉપરાતં �હ��ુ, ��ુ�લમ, ���તી, પારસી અન ેબાક�ના વ�ચ ેપણ અ���ૃયતા ન હોવી જોઇએ.તમેણ ેકહ�ું ક� અ���ૃયતા અન ેતનેા બાર�ક �વ�પ આપણન ેઅલગ પાડ� છ.ે અન ેલાગ ેછ ેક� ત ેઆપણન ે�બન�મેાળબનાવ ેછ.ે અન ે�મેાળ બનવા�ું ��ુક�લ બનાવી દ� છ.ે (ત ેજ �માણ ેપા�ું 22)

Page 20: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

2.5.2 વાઇકૉમ �બંશે

�વત�ંતાની લડત દરિમયાન તમેજ �વત�ંતા પછ� દ��ણના નીચનેા �દ�શના ઇ.વી. રામ�વામી નાઇકર� દ�લતો પરનાખલેા િનય�ંણો �રૂ કરવાની માગંણી કર�ન ેતમેના માટ� માનવહક�ું કારણ આગળ ધ��ુ. તમેણ ેવાઇકૉમ નગરમાંપાદર�ના આદ�શ સામ ે��યાત ‘‘ વાઇકૉમ �બંશે‘‘ ચલાવી. ગાધંી� આ �બંશે ન ચલાવવા માટ� સમ�વવા દોડ� ગયા.આમ, હાલ �િવડ �બંશે તર�ક� ઓળખાતી આ �બંશે આ �દુા પરથી ઉછળ� અન ેસ�ંણૂ� મ�ાસ રાજય (હાલ�ું તિમલના�)ુઅન ેદ��ણ ભારતના ભાગમા ંફર� વળ�. નાઇકર� �ા�ણી ધમ�નો સીધસેીધો અ�વીકાર કય� અન ેતમેના લોકોન ે�વદ�શીસ�ં�િૃત અન ેધમ� શોધી કાઢવા માટ� સમ��યા. તમેણ ેકહ�ું ક�, ‘‘ �હ��ુવાદ અમન ે��ૂ તર�ક� ગણાવતો હોય, તો અમ ે�હ��ુધમ�નો નાશ કયા� િસવાય �ું કર� શક�એ. ? ���ટશ શાહ�વાદન ેહાકં� કાઢવાના આ ભીષણ જગંમા ંઅમ ેશા માટ� ઝપંલાવીએ? ���ટશરોએ ધારણ કર�લ હોદા ઘસડ� જવા ફકત �ા�ણ કોમન ેસ�ંણૂ� હક આપવા માટ� ત ેછ.ે ? દ�શની સરકારમા ંભાગલવેા બધી કોમોન ેલઇ ન શક�એ �યા ં�ધુી આપણી પાસ ેબધા લોકો માટ�ની ખર�ખર �િતિનિધ�પ સરકાર હોઇ શક� ન�હ. ‘‘(કલકટ�ડ વક�સ ઓફ પ�ેરયાર ઇવીઆર, વૉ��મુ1,�કાશક: પ�ેરયાર સ�ેફ �ર�પકેટ �ોપગે�ડા ઇ���ટટ�ટૂ, ચ�ેાઇ, પાના 72-73) ક�રળમા ં�ા�ણવાદનો અ�વીકાર કયા� િસવાય �ી નારાયણ ��ુએ તમેની કોમ એઝવાસન ેસામા�જક અન ેસા�ં�િૃતક ઉ�કષ�માટ� �રેણા આપી અન ેઘણા ંસારા ંપ�રણામ મળે�યા.ં ગાધંી�એ પણ ‘ હ�રજન‘ મા ંર� ફ��આુર�,1934 ના તમેના એકલખેમા ંતમેના હ��ઓુની �શસંા કર� હતી.

2.5.3 દ�લતોના સમથ�ક

ભારતમા ંમાનવહકના ��નો સામા�જક અન ેધાિમ�ક �બંશેના �યાપક સદંભ�મા ંઅ�યાસ કરવાની જ�ર છ.ે 1920થી શ�કર�ન ેડૉ. બી.આર.�બડેકર� દ�લતોના માનવહક માટ� એકલા હાથ ેલડત આપી અન ે�હ��ુ માળખાની �દર રહ�નેિન�ઠા�વૂ�ક �ય�નો કયા�. તમેણ ેદ�લતો માટ� મ�ંદરના ં�ારા ખોલી નાખવાની ઇ�છા �યકત કર�. ગામની પાણીની તલાવડ�દ�લતોન ેઉપલ�ધ થાય ત ેમાટ� તમેણ ેસખત સઘંષ� કય�. ‘મ��ુ�િૃત‘ �વી �ા�ણી પરપંરા સામ ેતઓે અિવરત લડયાઅન ેતમેા ં�ધુારો કરવા તમેણ ેસવણ� �હ��ુઓનો ટ�કો મળેવવાના �ય�નો કયા�. તમેણ ે�ાિતઓ ના�દૂ કરવાની માગંણીકર�. તમેના મત ેતનેા લીધ ે�હ��ુઓની એકતા સધાતી નથી. તમે છતા ંસવણ�એ તનેા પર �યાન ન આ��ું. તમેના �વનમાં�તકાળ ેતમેણ ેહતાશ થઇ �હ��ુ ધમ� છોડ� દ�ધો અન ેબૌ� ધમ� અપના�યો. તમેણ ેદ�લતો માટ� માનવહક િનિ�ત કરવાનાંપગલા ંલીધા.ં ૩� ઓકટોબર, 1954 ના રોજ આકાશવાણી પર વા��ુસારણમા ંબૌ� ધમ� અપનાવવા માટ�ના ંકારણોજણાવતી વખત ેતમેણ ેકહ�ું ‘‘ પોતા�ું વત�ન કયા ધોરણથી માપ�ું ત ેમાટ��ું ધોરણ ત�ેું ત�વ�ાન દર�ક માણસ પાસ ેહો�ુજોઇએ. નકારા�મક ર�ત ેકહ�એ તો �ું ભગવદગીતામા ંર� ૂકર�લા �હ��ુ સામા�જક ત�વ�ાનન ેનકાર� કા�ું �,ં ક�મ ક� ત ેસા�ંયત�વ�ાનના િ��ણુ ત�વ�ાન પર આધા�રત છ.ે મારા મત ેકિપલના ત�વ�ાનની ત ે�ર િવ�િૃત છ.ે તણે ેવણ�યવ�થા અને�હ��ુ સામા�જક �વનના િનયમની ક�ાવાર અસમાનતાની પ�િત�ું િનમા�ણ ક��ુ હ�ું. િવધયેા�મક ર�ત ેક�ું તો માર�સામા�જક �ફલ�ફૂ� �ણ શ�દોમા ંકહ� શકાયઃ �વત�ંતા, સમાનતા અન ે�ા�ભૃાવ. માર� �ફલ�ફૂ�ના ં�ળૂ રાજનીિતશા�માંન�હ પણ ધમ�મા ંરહ�લા છ.ે મ� ત ેમારા સવ��ચ ��ુ ��ુના િશ�ણમાથંી મળે�યા છ.ે ( ધી લીગસી ઓફ ડૉ. �બડેકર,ડ�.સી.આહ�ર, બી.આર. પ��લિશ�ગ કોપ�ર�શન, �દ�હ�,1990, પાના ં20 થી22)

2.5.4 સા�યવાદ� પ�રબળ

ડૉ.�બડેકરના બી� સમકાલીન �યાતનામ સા�યવાદ� નતેા એમ. એન. રોય હતા. તઓે �હ��ુ સ�ં�િૃતમા ંઅસમાનતા માટ�

આપલેી દ�વી �વી�િૃતન ેવખોડ� કાઢવામા ં�પ�ટ હતા. રોય એક જ એવા સા�યવાદ� હતા., � વ�ૈદક �હ��ુવાદ પર �ટૂ�પડયા હતા. તમેણ ેદશા���ું હ�ું ક�, ‘‘ આ�યા��મક સ�ં�િૃતએ ભારતની આમ ��ન,ે તમે�ું �યાન સામા�જક અ��ુચતતા ક�

અસમાનતા ��ય ેદોરવામા ંઆવ ે�યાર� ત ે�ન ેઅિધન છ ેત એક જ હોથની પચં �ગળ�ઓના કદના તફાવત બતાવવા�ું

Page 21: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

શીખ��ું હ�ું. તમેન ેતમેની �ણુવ�ાન ેયો�ય ��થિત છ ેતમે �વીકારવા શીખ��ું હ�ું. ‘‘ તમેન ેતમેના �ુભા��ય સાથેસમાધાન ક�ળવવા શીખવવા ઉપરાતં �થાિપત સામા�જક �મન ેઇ�ર�ય િનયમની અ�ભ�ય�કત તર�ક� જોવા�ું શીખ��ું હ�ું.ભારતની િવિશ�ટ ��ુ� �િતભાએ િનમા�ણ કર�લી વણ��યવ�થા આ િસ�ાતં પર આધા�રત હતી. ફાસીવાદના ત�વવ�ેાને�ાિતના આય� ભાવનાની �રેણા મળ� હતી. તમેણ ેત ેવખત ેએ�ું �ચૂન ક��ુ હ� ુક� ‘‘ એિશયા અન ેઆ��કાના બબ�રોનેઆયાત કર� શકાય, �થી અસ�ં�તૃ �ુિનયા સતત સ�ં�તૃની સવેામા ંરહ�. શા માટ� ન�હ. ? ‘‘ આય� �ા�ણોએ તમેના લડાયકિમ�ોની મદદથી ભારતની આ�દમ �િતની વ�તીના મોટા સ�હૂન ે��ુોની કાયમી �લુામીમા ંરા�યા હતા ક� ન�હ. ? વક�સઓફ એમ.એન.રોય, વો��મુ4,ઓકસફડ� �િુનવિસ�ટ� �સે, 1997, પા�ું- 437) �હ��ુ-��ુ�લમનો કોમવાદનો �� હલ કરવા માટ� રોય 1931-36 મા ં�લમા ંહતા �યાર� તમેણ ે‘‘ �હ��ટો�રકલ રોલ ઓફઇ�લામ‘‘ (ઇ�લામની ઐિતહાિસક કામગીર�) નામ�ું ��ુતક લ��ું હ�ું. �ાિત અન ેઅ���ૃયતાની �મ કોમવાદ આપણાદ�શમા ંમાનવહક ભગં�ું ત�ન �ણૃા�પદ �વ�પ છ.ે રોય આપણન ેયાદ દ�વડાવ ેછ ેક� ઇ�લામ ેભારતમા ંપગપસેારો કય� હતોત ેપહ�લા ં�ગિતશીલ કામગીર� કર� હતી. �ા�ણી �િત��યાના ભોગ બનલેાઓએ તને ેઆશા અન ે�વત�ંતાના સદં�શાતર�ક� આવકાય� હતો. તણે ેબૌ� �ાિંતન ેઉથલાવી પાડ� હતી. તને ેપ�રણામ ેભારત સમાજમા ંઅરાજકતાની ��થિત �વત�હતી. ‘‘ �સુલમાનો મોટ� સ�ંયામા ંન હોવા છતા ંઆટલા લાબંા સમય �ધુી આ િવશાળ દ�શ પર શાસનની �યવ�થા ક�વીર�ત ેકર� અન ેલાખો લોકોએ નવા ધમ�મા ંક�મ ધમા�તર ક��ુ. હક�કત એ છ ેક� �સુલમાનોએ ભારતીય સમાજની ક�ટલીફઉ�શેલ�ી જ��રયાતો સતંોષી હતી ‘‘ એમ.એન.રોય ેઆ ��ુતક એવી �ૃઢ મા�યતા પરથી લ��ું હ�ું ક� ‘‘ માનવ સ�ં�િૃતમાંઇ�લામના �દાનની �ણકાર� અન ેત ે�દાનના ઐિતહાિસક ��ૂયની કદર �હ��ુઓન ેતમેના ઉ�ૃડં આ�મસતંોષથી આઘાતપહ�ચાડશ ેઅન ેત ેઅપનાઇ રહયા છ ેત ેધમ�ની સાચી ભાવના સાથ ેસ�ંખુ લાવીન ેઆજના �સુલમાનોની સ�ં�ુચતમનો�િૃ�મા ં�ધુારો કરશ ે‘‘ તમાર� �ગિત ચકાસો - 3 1. ગાધંી�એ કયા ંબ ે�ષૂણ દશા�વયા ંહતા.ં ? આ �ષૂણો માટ� તમેનો કયો અ�ભગમ હતો ?

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

2. વાઇકૉમ �બંશે પર �ુંક� ન�ધ લખો.

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

3. દ�લતોના સમથ�ક તર�ક� બી.આર.�બડેકરની �યાિત વણ�વો.

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

Page 22: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

.......................................................................................................................................

4. એમ. એન. રોય ેઇ�લામ િવશ ે�ું કહ�ું. ?

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

.......................................................................................................................................

2.6 ભારતીય વચનો (The Indian Promises )

1930ના �ારભંમા ં��ુ�લમો અન ેદ�લત વગ�ની માગંણીના �િતભાવ�પ ે���ટશ સરકાર� લડંનમા ંગોળમ�ે પ�રષદ યો�અન ે��ુ�લમો તથા દ�લત વગ� માટ� અલગ મતદારમડંળ આ��ું. ��ુ�લમોન ેઅલગ મતદારમડંળ મળ ેત ેસામ ેગાધંી�એવાધંો ન લીધો , પર�ં ુદ�લતોન ેઅલગ મતદારમડંળ મળ ેત ેસામ ેગાધંી�એ �બૂ િવરોધ કય�. ત ે�ણુમેા ંઆમરણ ઉપવાસપર ઊતયા� અન ેદ�લત વગ� માટ� અલગ મતદારમડંળની તમેની માગંણી છોડ� દ�વા ડૉ.�બડેકર પર દબાણ લાવવામાંઆ��ું. એક કરાર કય� અન ેબ�એે તનેા પર સહ� કર�. ઘ�ું કર�ન ેડૉ.�બડેકરના �યકિતગત �ય�નોથી 1950 મા ં�વત�ંભારતના સિંવધાનમા ંદ�લતો સ�હત પછાત વગ� અન ેલ�મુતીઓન ેઅનકે �ટછાટ મળ�. આ સિંવધાન ભારતીય વ�તીના�દુા �દુા િવભાગો માટ� માનવહકના �ળૂ �ોત તર�ક� ચા� ુર�ું છ.ે ભારતીય સિંવધાનના ઘડવયૈા ડૉ.બી.આર. �બડેકર ભારતીય સમા� સામનો કરવા પડતા ��ોન ેસાર� ર�ત ે�ણતા હતાઅન ેયો�ય અન ે�યાયી સમાજ માટ� એક�ું કાયદ�સર સશ��તકરણ શ� ન�હ બન ેત�ેું પણ ત ે�ણતા હતા. તમેણ ેક�ું ક� "26 મી ���આુર� , 1950 ના રોજ આપણ ેિવરોધાભાસી �વનમા ં�વશેીએ છ�એ. રાજકારણમા ંઆપણ ેએક માણસએકમત અન ેએક મત એક ��ૂયના િસ�ાતંન ેમા�ય રાખી�ું. આપણા સામા�જક અન ેઆિથ�ક �વનમા ંસામા�જક અનેઆિથ�ક માળખાના કારણ ેએક માણસ એક ��ૂયના િસ�ાતંન ેઇ�કારવા�ું ચા� ુરાખી�ું. આપણ ેિવરોધાભાસ�ું �વન �ાં�ધુી ચા� ુરાખી�ું ? આપણા સામા�જક અન ેઆિથ�ક �વનમા ંસમાનતાન ેક�ટલા સમય �ધુી ઇ�કારવા�ું ચા� ુરાખી�ું ?આપણ ેતનેો લાબંા સમય માટ� ઇ�કાર કરવા�ું ચા� ુરાખીએ , તો આપણ ેઆપણી રાજક�ય લોકશાહ�ન ેજોખમમા ં�કૂ�ન ેજતમે કર� શક��ું. આપણ ેશ� તટેલી વહ�લી તક� આ િવરોધાભાસ �રૂ કર� દ�વા જોઇએ, અસમાનતાન ેકારણ ે�મન ેવઠે�ુંપડ� છ ેત ેઆ સભાએ �બૂ મહ�નત કર�ન ેિનમા�ણ કર�લા રાજક�ય લોકશાહ�ના માળખાન ેઉડાડ� �કૂશ.ે" ભારતના ંસિંવધાન ેિવચાર, અ�ભ� ય�કત, મા� યતા, આ� થા અન ે��ૂની � વત�ંતાની અન ેદરજ� અન ેતકનીઅસમાનતાની ખાતર� આપી છ.ે કલમ 21 �હ�ર કર� છ ેક� ‘‘ કાયદાથી � થાિપત કાય�વાહ� �જુબ હોય ત ેિસવાય, કોઇ� ય�કતન ે�વન... � ય�કતગત � વત�ંતાથી વ�ંચત કરવામા ંન�હ આવ.ે ‘‘ ભારત ેનાગ�રક અન ેરાજક�ય હક અન ેઆિથ�ક-સામા�જક અન ેસા�ં �િૃતક હકના બ ેકરારન ેસમથ�ન આ� �ું છ.ે ભારતના ંસિંવધાન ે�ળૂ�તૂ હક અન ેમાગ�દશ�ક િસ�ાતંોના�કરણમા ંતમામ જ�ર� માનવ અન ેલોકશાહ� હકની જોગવાઇ કર� છ.ે પર�ં ુતમે છતા,ં ક�� � સરકાર અન ે�દુ� �દુ� રાજયસરકારોએ મન� વી ધરપકડો કર� હતી અન ેિનવારક અટકાયત અિધિનયમ,1950, ભારત સરં�ણ િનયમો,1962 , �ત�રક�રુ�ા �ળવણી અિધિનયમ,1958, �ાસવાદ અન ેભાગંફોડ ��િૃ� િવરોધી અિધિનયમન (ટાડા) �વા લોકશાહ� િવરોધીકાયદા પસાર કયા� હતા. � વત�ં ભારતમા ંત� કાલીન �ધાનમ�ંી ��દરા ગાધંીએ 26મી �નૂ,1975 ના રોજ નાખલેી ��ૃ યાતકટોકટ� દરિમયાન નાગ�રક � વત�ંતાની �બંશે અ��ત� વમા ંઆવી. � વ. જય�કાશ નારાયણ, િશ�ણકારો (academicss),મા� યમની � ય�કતઓ, જ�રુ� અન ેકમ�શીલો સ�હત દ�શના ંસ�ં યાબધં �ચ�િતત નાગ�રકોએ હાથ િમલા� યા અન ેનાગ�રક� વત�ંતા માટ� લોકસઘં (People's Union for Civil Liberties ) ની રચના કર�. ત ેદ�શમા ંસૌથી મો�ું નાગ�રક � વત�ંતા �થૂહ�ું. � યારબાદ સ�ં યાબધં સગંઠનો અ��ત� વમા ંઆ� યા. તમેા ંલોકશાહ� હક માટ� લોકસઘં (People's union for Democraticright) નો સમાવશે થાય છ.ે1974 ના ં�ારભંમા ંજય�કાશ નારાયણ અન ેતમેના ંસાથીઓએ લોકશાહ� માટ� નાગ�રકો(Citizens for Democracy) ની � થાપના કર� હતી.

Page 23: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

રા� ��ય માનવ અિધકાર આયોગની અન ેરા� ��ય મ�હલા આયોગ, રા� ��ય લ�મુતી આયોગ, રા� ��ય અ��ુૂ�ચત �િતઅન ેઅ��ુ�ુચત આ�દ�િત આયોગ �વી બી� સબંિંધત સ�ં થાઓની રચના થતા.ં દ�શમા ંમાનવહક �બંશે ��ૃ� પામી રહ�છ.ે તણે ેલોકો માટ� સપંિ�ના ં� થાન ખોલી આ� યા ંછ.ે લોકોન ેતમેના કાયદ�સર હક, તમેના સા�ં �િૃતક વારસા અન ે�દુ� �દુ�સિંવધાન િવષયક સ�ં થાઓ �ગ ેિશ�ણ આપવામા ંઆવ�ું નથી. તથેી, �ળૂ � તર� તમેના માનવહક તાલીમ કાય��મમા ંઆબધા ��ોન ેસવા�ગી ર�ત ેહલ કરવા માટ� માનવહક િશ�ણકારની તાતી જ��રયાત છ.ે � યા ંઆપણ ેડૉ. �બડેકર� સિંવધાનસભામા ંતમેના િવ� યાત �વચનમા ંઆલખેન ક��ુ હ�ું. તવેા ંસમાજમા ંમોટા ંછટકા ંશોધી શક��ું. તમાર� �ગિત ચકાસો - 4 1 ભારતના સિંવધાન�ું માનવહક �ગ ેક�ું વચન છ.ે ?

........................................................................................................................................

........................................................................................................................................

........................................................................................................................................

........................................................................................................................................

........................................................................................................................................

2 માનવહક �બંશેન ેગિત આપવા માટ� ભારતમા ંઆપણી પાસ ેકઇ સ�ં થાઓ છ.ે ?

........................................................................................................................................

........................................................................................................................................

........................................................................................................................................

........................................................................................................................................

........................................................................................................................................

3 આપણા દ�શની માનહકની ��થિતથી તમન ેસતંોષ છ ે? હા ક� ના, કારણ આપો.

........................................................................................................................................

........................................................................................................................................

........................................................................................................................................

........................................................................................................................................

........................................................................................................................................

2.7 સમાપન (Let us sum up)

આ એકમમા ંતમ ેમાનવહકના સદંભ�મા ંભારતમા ંઅવા��ચન સમયનો અ� યાસ કય�. તમ ેશી� યા ંક� ભારતમા ંઅવા��ચન

Page 24: માનવહકભારતનોવરસો · 1.2 ાચીન કાળમાંઆપણો વારસો (Our Heritage in Ancient Times) માનવહક ગેવાત

સમય ���ટશ શાસનના આગમન અન ે���ે િશ�ણ સાથ ેયોગા�યુોગ શ� થયો.1857 મા ંભારતના ં�િતકારન ેકચડ�નાખવામા ંઆ� યો. અન ેભારતના ઇિતહાસમા ંતને ેલીધ ેવળાકં આ� યો. માનવહકની �ધુાર�લી સમજ સાથ ેઆવા�તર�વાહ� સમાજમા ંક�વી ર�ત ેદોરવણી આપી ત ેજોઇ ગયા. સામા�જક �ધુારકોએ બૌ��ક �બંશે આદર� અનેમાનવહકની ��થિતમા ંફાળો આ� યો. જયાર� � વત�ંતાની �બંશે ેમાનવહકના મહાન સમથ�કોન ેજ� મ આ� યો. રા�રામમોહન રોય ેસતી �થાની ના�દૂ� માટ� કામ ક��ુ તમેના પર ઇ� લામનો �ભાવ હતો. તઓે નાગ�રક ��ુકત અને� વત�ંતાના સમથ�ક રહયા.ં બ�ંકમચ�ં ચટેજ�ન ે�નુ��ુ થાનવાદ� તર�ક� યાદ કરવામા ંઆવ ેછ.ે તમેના સમકાલીન ઇ�રચ�ંિવધાસાગર માનવહકના ંઉ� તમ ર�ક તર�ક� બહાર આ� યા. � વામી િવવકેાનદં� ધમ� અન ેઇ� લામના સગંમ માટ� ઉપદ�શઆ� યો. િતલક અન ે�લનેા સ�ંણૂ� િવરોધી િવચારોની સમજ પણ તમ ેમળેવી. ��ુ�લમ �ધુારા �બંશે માટ� સર સયૈદઅહમદમા ંમહાન સમથ�ક નજર� પડયો. તમેણ ેઅ�લગઢ ��ુ�લમ �િુનવ�િસટ�ની � થાપના કર�. બી� ��ુ�લમ િવચારકમૌલાના આઝાદ હતા. તમેણ ે���ટશ સાથ ેસમાધાનકાર� વલણ લી�ું. તમેણ ેદ�શબ�ંઓુન ે���ે િવરોધી �બંશેનીસ�ં�ુચત �િૃ� સામ ે સામધાન કયા�. રા� �િપતા મહા� મા ગાધંીએ � વત�ંતાની લડત ચલાવતી વખત ેસામા�જક �ષૂણો પર �હાર કયા�. તઓે દ�લતો અન ેખાસકર�ન ેઅ� ��ૃ યતાની ��થિત �ધુારવાના અથાગ �ય� નો � યાપકપણ ેકરવા માટ� �ણીતા છ.ે બી.આર. �બડેકર� પોતાનીર�ત ેદ�લતોના માનવહક માટ� લડત આપી. �ખર સા� યવાદ� નતેા એમ. એન. રોયનો આપણ ેખાસ ઉ� લખે કય� હતો.તમેણ ેભારતીય સ�ં �િૃતમા ંરહ�લા �ાિત-આધા�રત અસમાનતાના ત� વ પર �હાર કયા�. આપણા સિંવધાનમા ંિવચાયા��જુબ, �કુત ભારતમા ંમાનવહકના આશા� પદ ભાિવ �ગ ેઆ એકમ ેતમન ે�મુા�હતગાર કયા� છ.ે

2.8 ‘ તમાર� �ગિત ચકાસો‘ ના જવાબઃ � વા� યાય ( Answer to Check yourProgress: Exercises)

તમાર� �ગિત ચકાસો - 1 1. �ઓુ પટેા - િવભાગ2.3.12. �ઓુ પટેા - િવભાગ2.3.23. �ઓુ પટેા - િવભાગ2.3.34. �ઓુ પટેા - િવભાગ2.3.45. �ઓુ પટેા - િવભાગ2.3.56. �ઓુ પટેા - િવભાગ2.3.6 તમાર� �ગિત ચકાસો - 2 1. પટેા - િવભાગ2.4.1 ના આધાર� તમારો જવાબ લખો.2. પટેા - િવભાગ2.4.2 ના આધાર� તમારો જવાબ લખો. તમાર� �ગિત ચકાસો - 3 1. �ઓુ પટેા - િવભાગ2.5.12. �ઓુ પટેા - િવભાગ2.5.23. �ઓુ પટેા - િવભાગ2.5.3 ના આધાર� તમારો જવાબ લખો4. �ઓુ પટેા - િવભાગ2.5.4 ના આધાર� તમારો જવાબ લખો તમાર� �ગિત ચકાસો - 4 1 2.6 નો ફકરો �ઓુ.2 િવભાગ2.6 ના છ�ે લા બ ેફકરા �ઓુ.3 આ ��નો જવાબ આપવા તમારા �ાન અન ેિવવકેાિધકારનો ઉપયોગ કરો.